Saturday, May 30, 2026

અન્ન પુરવઠા નિગમ 122 સેન્ટર પરથી 30મી જાન્યુ. સુધી ખરીદી કરશે

ગાંધીનગર, તા. 17 રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે. આ ખરીદીનો પ્રારંભ 1 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. અને 30મી જાન્યુઆરી 2020 સુધી મગફળીની ખરીદી કરવામાં આવશે. સરકારનું અન્ન પુરવઠા નિગમ રાજ્યના 122 સેન્ટરો પરથી મગફળીની ખરીદી કરશે અને પ્રથમ તબક્કામાં ખેડૂતદીઠ 2500 કિ.ગ્રામ મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ...

ગાંધીનગરમાં વારસાઇ અરજીની સુવિધા હવે ઓનલાઇન કરવાનો નિર્ણય

ગાંધીનગર,તા.16 રાજય સરકાર દ્વારા વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઇન કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને ઓનલાઇન એન.એ. ને મળેલ પ્રતિસાદના પગલે રાજય સરકાર દ્વારા ખેતી-બિન ખેતીના પ્રિમિયમની પરવાનગી પણ ઓનલાઇન આપવા રાજય સરકારે વિચારણા કરી છે. રાજય સરકાર દ્વારા આ દિશામાં વધુ એક સેવા વારસાઇ ફેરફાર નોંધની અરજી પણ ઓનલાઇન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીન...

ઔષધીય વનસ્પતિ ઉત્પાદનના મૂલ્યવર્ધન અને માર્કેટીંગ શૃંખલા સુદ્રઢિકરણ કા...

ગાંધીનગર, તા.૧૬ ગાંધીનગર ખાતે ઔષધીય વનસ્પતિ ઉત્પાદનના ખરીદ-વેચાણને સુગમ બનાવવા માટે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને સચિવની એક કાર્યશાળા સંયુક્ત ઉપક્રમે તા.૧૬/૧૦/૨૦૧૯ના રોજ યોજવામાં આવી હતી. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ અને કૃષિ વિભાગના નિયામક, ખેત બજાર અને ગ્ર...

લીલો દુષ્કાળ જાહેર નહિ કરીને સરકાર વીમા કંપનીઓને બચાવી રહી છે

ગાંધીનગર, તા. 17 રાજ્યમાં ચાલુ વર્ષે થયેલા ભારેથી અતિભારે વરસાદના કારણે રાજ્યભરના ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે. રાજ્યમાં સરેરાશ વરસાદ કરતાં વધારે વરસાદ આ વર્ષે નોંધાયો છે એટલે કે લગભગ 120 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યભરમાં લીલા દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં રાજ્ય સરકાર વીમા કંપનીઓને બચાવવા માટે તેની જાહેરાત ...

સરકારી ફિઝોયોથેરાપી-નર્સિગમાં ૩૩૫ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો

ગાંધીનગર,તા.16 ફિઝિયોથેરાપી અને નર્સિગમાં સરકારી કોલેજમાં ખાલી પડેલી ૩૮૨ બેઠકો માટે વિદ્યાર્થીઓે આપેલી ચોઇસના આધારે આજે કોલેજની ફાળવણી કરી દેવામાં આવી હતી. જેમાં ૩૩૫ વિદ્યાર્થીઓએ નવો પ્રવેશ અને ૪૭ વિદ્યાર્થીઓએ સ્વનિર્ભર કોલેજમાંથી સરકારી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. ધો.૧૨ પછીના નીટ વગરની પ્રવેશ પ્રક્રિયામાં બે ઓનલાઇન રાઉન્ડ કર્યા પછી સરકારી કોલ...

કેન્દ્રના રિપોર્ટ મુજબ ગુજરાતના પશુધનમાં ચોંકાવનારો ઘટાડો

ગાંધીનગર, તા.૧૬ કેન્દ્ર સરકારે પશુધનની વસતી ગણતરીના બહાર પાડેલા આંકડામાં ગુજરાત એક એવું રાજ્ય છે કે, જ્યાં પશુધનમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં 0.95 ટકા પશુઓની ઘટ વર્તાઇ છે, જ્યારે દેશના બીજા રાજ્યો જેવાં કે મધ્યપ્રદેશમાં 11.81 ટકા, પશ્ચિમ બંગાળમાં 23.32 ટકા, બિહારમાં 10.67 ટકા તેમજ આંધ્રપ્રદેશમાં 15.79 ટકા પશુધન વધ્યું છે. ...

રાજ્ય સરકાર સળંગ છ દિવસના દિવાળી વેકેશનના મૂડમાં

ગાંધીનગર, તા.૧૬ દિપાવલીના તહેવારો સરકારી કર્મચારીઓ માણી શકે તે માટે રાજ્ય સરકાર છ દિવસનું સળંગ વેકેશન આપવા માટે તૈયારી કરી રહી છે. જો 30મી ઓક્ટોબરે રજા પાડવામાં આવે તો સરકારી કર્મચારીઓને 26 થી 31 સુધી વેકેશન મળી શકે છે. 25મી ઓક્ટોબર સુધી સરકારી કચેરીઓ ચાલુ રહેશે, ત્યારબાદ 26 થી 29 અને 31મી ઓક્ટોબરે રજા છે. પરંતુ 30મી ઓક્ટોબરે સરકારી કચેરીઓ ચાલ...

ટ્રાન્સપોર્ટ વાહન લાયસન્સ માટે ધોરણ-8 પાસ હોવું જરૂરી નથી

ગાંધીનગર,તા.16 ગુજરાતમાં ધોરણ-8 પાસ વ્યક્તિને જ ટ્રાન્સપોર્ટ મોટર વાહન ચલાવવાનું લાયસન્સ આપવામાં આવશે તેવું જાહેર થતાં કેન્દ્રના આદેશને પગલે એવું નક્કી કરવામાં આવ્યું છે કે વાહન લાયસન્સ માટે ધોરણ-8 પાસ હોવું જરૂરી નથી. રાજ્યના વાહન વ્યવહાર કમિશનર કચેરીએ જણાવ્યું છે કે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના નોટીફિકેશનથી સેન્ટ...

મેડિકલ સ્ટોરને લાયસન્સ ભાડે આપી અન્ય નોકરી કરતા 3000 ફાર્માસીસ્ટ્સને ...

ગાંધીનગર,તા.16 મેડિકલ સ્ટોરને લાયસન્સ ભાડે આપીને બીજી કંપનીમાં નોકરી કરતા ત્રણ હજાર ફાર્માસીસ્ટોને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ તરફથી ચેતવણી આપવામાં આવી છે. આવી ગેરકાયદે ડ્યુઅલ જોબ કરતા ફાર્માસીસ્ટોના લાયસન્સ રદ્દ કરવા સહિત અનેક કડક પગલાં લેવામાં આવશે. તાજેતરમાં કાઉન્સિલની બેઠકમાં વધુ 103 ફાર્માસીસ્ટોને સસ્પેન્ડ કરીને તેઓને દંડ ફટકારવાનો નિર્...

2000ની નોટનું પ્રિન્ટીંગ બંધ, નોટ બંધ થશે તેની અટકળો તેજ બની

ગાંધીનગર, તા.૧૬ ભારતીય રીઝર્વ બેન્કે 2000 રૂપિયાના દરની નોટો પ્રિન્ટ કરવાનું બંધ કરી દેતાં બજારમાં એવી હવાએ જોર પકડ્યું છે કે, 2000 રૂપિયાની નોટ બંધ કરવામાં આવશે. સચિવાલયના મીનાબજારમાં કેટલાક વ્યાપારીઓએ 2000ની નોટ લેવાનું બંધ કર્યું છે. પરંતુ રીઝર્વ બેન્કે ખુલાસો કર્યો છે કે, 2000ના દરની નોટનું પ્રિન્ટીંગ બંધ કર્યું છે પરંતુ આ નોટો ચલણમાં છે. ...

બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે, શાળા 20 આંતરિક ગુણ આપશે...

ગાંધીનગર, તા. 16 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 2020માં બોર્ડની પરીક્ષા માટે 80-20ની પદ્ધતિ અમલી કરવા સૂચના આપવામાં આવી છે. જેથી આગામી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો માત્ર 80 ગુણના રહેશે, જ્યારે આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ શાળાએ આપવાના રહે...

બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરાઇ હતી તે ફરીથી લેવામાં આવશે.

બિન સચિવાલય કલાર્કની પરીક્ષાને લઇને લાખો વિદ્યાર્થીઓ સામે રાજ્ય સરકારે ઝુકવું પડ્યું છે, પરીક્ષા રદ્દ કર્યા બાદ જોરદાર વિરોધ થતા હવે સરકારે ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓને આ પરીક્ષા આપવા માટે મંજૂરી આપી છે, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે ધોરણ-12 પાસ અને સ્નાતક કક્ષાના ઉમેદવારો આગામી 17 નવેમ્બર રવિવારે બિન સચિવાલય ક્લાર્કની...

ગાંધીનગરમાં હવે આવાસની જગ્યાએ સરકારી બહુમાળી ઇમારતો બનશે

ગાંધીનગરતા,૧૫ ગાંધીનગરમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓને ફાળવવામાં આવતા સરકારી આવાસો જર્જરિત બન્યા હોવાથી તબક્કાવાર તેને તોડીને બહુમાળી ફ્લેટ બનાવવાની યોજના બનાવવામાં આવી છે. જૂના મકાનોને ઉતારીને તે જગ્યાએ ખુલ્લી જમીનમાં સરકારી બહુમાળી ઇમારતો બનાવાશે.ગાંધીનગરના જૂના સેક્ટરમાં વિવિધ કેટેગરીના 17000 જેટલા સરકારી આવાસો આવેલા છે. કુલ આવાસોમાં 30 ટકા આવાસ...

જેટી પર થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલિંગમાં જોખમ ઊભું થવાની શક્યતા

  ગાંધીનગર, તા. 15 રાજ્યના 1600 કિ.મી. લાંબા અને વ્યૂહાત્મક દરિયાકિનારે બંદરીય પ્રવૃત્તિ દ્વારા પોર્ટ સેક્ટર અને ઉદ્યોગોમાં વધુ રોકાણો પ્રેરિત કરવા સરકારે નવી બંદરનીતિની જાહેરાત કરી છે. ઉદારીકરણનાં પગલાંને આગળ ધપાવતાં વર્તમાન સમય અને ઔદ્યોગિકરણની માગને સુસંગત આ નવી નીતિ હોવાનું કહેવાય છે, પરંતુ જાહેર કરેલી આ નવી પોર્ટ પોલિસી અનુસાર રાજ્ય...

2020ની બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે, શાળા 20 આંતરિક ગ...

ગાંધીનગર, તા.16 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 2020માં બોર્ડની પરીક્ષા માટે 80-20ની પદ્ધતિ અમલી કરવા સૂચના આપવામાં આવી છે. જેથી આગામી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો માત્ર 80 ગુણના રહેશે, જ્યારે આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ શાળાએ આપવાના રહેશે...