અહેમદ પટેલની ગદ્દારી કોંગ્રેસને ભારે પડશે, એક મત માટે ગુજરાતમાં યુદ્ધ
ગાંધીનગર, 10 જૂન 2020
રાજ્યસભાની 19 જૂન 2020S થનારી ચૂંટણીમાં ફરી એકવાર એક મતના મૂલ્યનું મહત્વ સમજાશે. ભૂતકાળમાં અહેમદ પટેલની ચૂંટણી સમયે એક મતનું મૂલ્ય અમૂલ્ય હતું. કોંગ્રેસના ભાજપ તરફી નેતા અહેમદ પટેલને ધારાસભ્ય છોટુ વસાવાએ એક મત આપીને જીતાડી આપ્યા બાદ.
અહેમદ પટેલે બીપીટીના ધારાસભ્ય છોટુ વસાવા સાથે ગદ્દારી કરીને લોકસભામાં કોઈ મદદ કરી ન હતી....
ગાંધીનગર જિલ્લામાં ૧૬,૧૨૪ વ્યક્તિઓનો નવા જાહેર કરેલા કન્ટેન્ટમેન્ટ ઝોન...
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના જે ગામોમાં નોવેલ કોરોના વાઇરસના નવા પોઝિટીવ કેસો આવ્યા છે. તેમાં દહેગામ તાલુકામાં એક, ગાંધીનગર તાલુકામાં પાંચ, કલોલ તાલુકામાં ૧૦ અને માણસા તાલુકામાં ત્રણ ગામ મળી જિલ્લાના કુલ- ૧૯ ગામના અુમક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ જાહેર કર્યો છે. નવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૩૪૯૯ ઘરોની ૧૬,૧૨૪ વસ્તીઓનો...
દરેક રાજ્યમાં એક સૌર શહેર બનાવો, વડાપ્રધાને કહ્યું, પણ મોદી ગાંધીનગરને...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલે સાંજે વિદ્યુત મંત્રાલય તેમજ નવી અને અક્ષય ઉર્જા મંત્રાલયના કામકાજની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વીજળી ક્ષેત્રની મુખ્ય સમસ્યાઓના નિવારણ અર્થે કરવામાં આવેલી વિવિધ નીતિગત પહેલો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દરેક રાજ્યમાં એક સૂર્ય ઊર્જાથી ચાલતું શહેર બનાવવાની વાત કરી હતી. જોકે તેઓ ગુજરાતમાં ગાંધીનગરને છેલ્લા 18 વર્ષથી ...
બસ સર્વિસમાં ગાંધીનગર અને અમદાવાદ વિખુટા કરી દેવાયા, રાજ્યમાં 7 દિવસમા...
ગાંધીનગર, 28 મે 2020
અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં એસ.ટી. નિગમની બસ દોડાવવામાં આવી રહી છે. ગાંધીનગર શહેરથી અમદાવાદ શહેર વચ્ચે પણ બસ બંધ છે. આમ આર્થિક પાટનગર અને રાજકીય પાટનગરની બસ સેવા બંધ છે. આખા રાજ્યથી અલગ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં આર્થિક, વ્યાવસાયિક, સામાજિક જનજીવન પૂર્વવત કરવા 19 મે 2020થી લૉકડાઉન-4માં સરકારે છ...
ગાંધીનગર કલેક્ટર ખાનગી હોસ્પિટનું બિલ ચૂકવતાં હોય તો રૂપાણી કેમ નહીં ?...
લક્ષણો વિનાના તેમજ અતિ ગંભીર ન હોય તેવા કોરોના પોઝિટીવ કેસોની સારવાર આ ખાનગી હોસ્પિટલોમાં કરાશે, જેનો તમામ ખર્ચ રાજય સરકાર ભોગવશે
ગાંધીનગર, 5 મે 2020
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના તેમજ અન્ય રોગ માટેના દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોઇ પરસ્પર સંક્રમણની સંભાવના ટાળવા નજીકની મોટી ખાનગી હોસ્પિટલ જેવી કે ગોએન્કા, આશ્કા, એસ.એમ.વી.એસ ને કોવિડ- ...
રૂપાણીનો કોરોના ટેસ્ટ, તેમના ઘરે કોઈને પણ પ્રવેશ પ્રતિબંધ
વિજય રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ છે , તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે
એક સપ્તાહ સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને મુલાકાતીઓને પ્રવેશ નહિં અપાય
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્યનું બુધવારે સવારે તબીબો દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે.
તેઓના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરી કરે છે. વિડીયો...
કોરોનાથી લાભ, ઘરેથી કામ કરવાનું કલ્ચર ઊભું થશે. 90 ટકા સરકાર ઘરેથી ચાલ...
ગાંધીનગર, 10 એપ્રિલ 2020
કોરોના વાયરસના કારણે ગુજરાતને લાંબા ગાળાનો ફાયદો એ થશે કે સારી એવી કચીરીઓ હવે પછીના વર્ષોમાં ઘરેથી જ કામ કરવાનું કહેશે. જે રીતે ઘણાં વર્ષોથી છાપાઓમાં થઈ રહ્યું છે. હાલ તો સરકાર પોતે કર્મચારીઓને ઘરેથી કામ કરાવી રહી છે.
ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારનું વહીવટી તંત્ર ઠપ્પ થઇ ગયું છે. કોરોના સંક્રમણનો સામનો ...
ભાજપના 40 વર્ષમાં 11 પ્રમુખ કોણ રહ્યાં ? વાંચો તેમની કર્મ કુંડળી
દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષ આજે પોતાનો 40મોં સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. 6 એપ્રિલના દિવસે 1980માં ભાજપની રચના થઈ હતી. બીજેપીની રચના બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીઓમાં, પક્ષએ માત્ર 2 બેઠકો જીતી હતી, પરંતુ આજે તેની પાસે મજબુત બહુમતી સાથે કેન્દ્રની સત્તા છે. પક્ષની ચાલીસ વર્ષની આ યાત્રામાં, ઘણા નેતાઓએ તેમના નેતૃત્વ હેઠળ પક્ષને આગળ ...
ગીફ્ટમાં 200 કંપનીઓ રૂ.3740 કરોડનું ટર્નઓવર કર્યું
ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (આઇએફએસસી) ધરાવતા ગિફ્ટ સિટીના મલ્ટિ-સર્વિસીસ સેઝમાં 180 આઇટી-આઇટીઇઝ કંપનીઓ પોતાના યુનિટ સ્થાપિત કરી રહી છે. યુનિટ સ્થાપિત કરવા માટે મંજૂરી આપતી સમિતિની બેઠક 16 માર્ચ, 2020નાં રોજ યોજાઈ હતી. રેડી ટુ મુવ – પ્લગ એન્ડ પ્લે ઓફિસમાં સેઝ એકમો સ્થાપિત કરવા નવી 18 કંપીનઓએ અરજી કરી હતી. ફાસ્ટ ટ્રેક પર તમામ મંજૂરીઓ આપ...
ગાંધીનગર સ્માર્ટ સિટીમાં ભાજપનું સ્માર્ટ વોટર એટીએમનું પાણી કૌભાંડ
પાટનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે રૂ. બે હજાર કરોડના કામોમાં વોટર એટીએમ શરૂ કરવામાં આવ્યા હતા. વોટર એટીએમને પાણી પૂરું પાડવામાં મ્યુનિ. તંત્ર નિષ્ફળ રહેતાં તમામ એટીએમને તાળા વાગી ગયા છે.
વ્યાજબી કિંમતે સારી ગુણવત્તાનું પીવાનું પાણી પૂરું પાડવાની યોજના શરૂ કરાઈ હતી. વોટર એટીએમ માટે સ્માર્ટ સિટી કંપનીએ એકપણ પૈસાનું રોકાણ કરવાનું ન હતું. એજન્સીને જગ્...
ભારતીય ફાર્મા અને ભારતીય તબીબી ઉપકરણ 2020 પરિષદ મળી
ગાંધીનગર ખાતે 5-7 માર્ચ દરમિયાનનું આયોજન
અમદાવાદ, 04 માર્ચ 2020
રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના ઉપક્રમે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી - FICCIના સહયોગથી ગુજરાતના ગાંધીનગર ખાતે આગામી 5-7 માર્ચ 2020 દરમિયાન ભારતીય ફાર્મા 2020 અને ભારતીય તબીબી ઉપકરણ 2020 પરિષદ અને પ્રદર્શનનનું આયોજન કરવામાં આવશે. આ કાર્ય...
GIFT સિટીમાં ટાટા, BOB, BSE, NSE જેવી કંપનીઓમાં 10 હજારને નોકરી મળી
જરૂરિયાત મુજબ નવીન GIDC સ્થાપવા રાજ્ય સરકાર કટિબદ્ધવદવ, રાજ્યમાં ઉદ્યોગો અને રોજગારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી નવીન G.I.D.C. સ્થાપવામાં આવે છે. રાજ્યમાં હાલ અરવલ્લી જિલ્લામાં ૦૩, ગાંધીનગર જિલ્લામાં ૦૯, સાબરકાંઠામાં ૦૩ તેમજ દાહોદ અને છોટાઉદેપુરમાં ૦૨-૦૨ એમ કુલ ૧૯ GIDC કાર્યરત છે. ગાંધીનગર ખાતે આવેલી GIFT સિટીમાં વૈશ્વિક કક્ષાની કંપનીઓ ઉપરાંત ટાટા...
ગાંધીનગરમાં સંસ્કૃતિ કુંજમાં હોલીસ્ટિક કલ્ચરલ ફેસ્ટિવલ
ગાંધીનગરમાં સંસ્કૃતિ કુંજમાં 25માં વસંતોત્સવનો પ્રારંભ થયો છે. .
ગુજરાતમાં ઉજવાતો આ કલા ઉત્સવ હસ્તકલા કારીગરી ક્રાફટ બજાર અને વિવિધ રાજ્યોના ખાન, પાન, વ્યંજન એક જ સ્થળે ઉપલબ્ધ કરાવતો હોલીસ્ટિક કલ્ચરલ ફેસ્ટિવલ બન્યો છે.
કલા મહાકુંભ, મોઢેરા ઉત્સવ, તાનારીરી મહોત્સવ જેવા ઉત્સવોના આયોજનથી કલા સંગીત સાંસ્કૃતિક પ્રવૃતિઓ ક્ષેત્રે પ્રતિભા સંપન્ન કલાકા...
ગાંધીનગરના શાહપુરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વડા મથક માટે ૩૦ એકર જમીન...
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણય
આ યુનિવર્સિટીમાં બાળ શિક્ષણ, વાલી પ્ર.શિક્ષણ, સગર્ભા માતાઓના પ્ર.શિક્ષણ સહિત વિવિધ આનુષાંગિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે
ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2020
ગાંધીનગર જિલ્લાના શાહપુર ખાતે રાજ્ય સરકાર સંચાલિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માટે ૩૦ એકર જમીન વિનામૂલ્યે ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય પ્રધાન મંડળની બેઠકમ...
પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા ખાતે ‘વિકલ્પ સાઇથ’નું લૉંચિંગ
પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા ખાતે ‘વિકલ્પ સાઇથ’નું લૉંચિંગ અને તેનું વિતરણ કરાયું હતું. લૉંચિંગ ટુલ્સ વિકલ્પ સાઇથ નાના અને સિમાંત ખેડૂતો માટે પ્રદૂષણ રહિત ઉપકરણ-મશીન છે. એક ખેડૂત એક દિવસમાં લગભગ એક એકર પાકની કાપણી કરી શકે છે. સમય અને શક્તિનો બચાવ કરી શકે છે. આ પ્રસંગે ખેડૂતોને વિકલ્પ સાઇથનું વિતરણ કરાયું હતું.
પ્રાચીન ગુરૂકુળ આશ્રમના સંસ્કાર અને ...