ગાંધીનગરમાં રેલવે ટ્રેક પર હોટેલ નીચેથી ટ્રેન પસાર થશે
ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે આકાર પામી રહેલા હોટેલ પ્રોજેક્ટ રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ અંતર્ગત આ પ્રોજેક્ટ 721 કરોડના ખર્ચ સાથે આકાર પામી રહ્યો છે. રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ અને પરિસરની ઉપર 70 મીટર ઊંચાઈ સાથે 300 રૂમ ધરાવતો આ પ્રોજેક્ટ ભારતમાં પ્રથમ છે.
મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ ૨૮મીથી ગાંધીઆશ્રમ ખાતે ૭૨ કલાકના ઉપવાસ કર...
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલતાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા આગામી તા. ૨૮મી જુલાઇથી ગાંધીઆશ્રમ ખાતે ૭૨ કલાકના ઉપવાસ આંદોલન શરૂ કરશે તેમ ગુજરાત મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળ, ગાંધીનગરના પ્રમુખ ચંદનસિંહ વાઘેલાએ જણાવ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૮ વર્ષથી અમારું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત હાઇકો...
ગાંધીનગરમાં કોંગ્રેસનું પતન
ગાંધીનગરના લોકો કોંગ્રેસને ચાહે છે. પણ કોંગ્રેસને લોકોની લાગણીની સહેજ પણ પડી નથી. લોકોએ બે વખત કોંગ્રેસને સંપૂર્ણ બહુમતીથી પ્રજાએ જીતાડી પણ કોંગ્રેસના નેતાઓએ આંતરિક વિખવાદોના કારણે સત્તા ગુમાવી અને શરમજનક હદે પક્ષાંતર પણ કર્યું અને મેયર બન્યા. ફરી એક વખત કોંગ્રેસે ગાંધીનગરના પૂર્વ મેયરની ખાલી પડેલી બેઠક કે જે કોંગ્રેસની હતી તે ગુમાવી દીધી છે. જેની ...
નર્મદા નદીમાં વરસાદી પાણી 50 એકર ફૂટ ઘટી ગયું, બંધ સામે પ્રશ્નાર્થ
નર્મદા ઘાટી પરિયોજનાને મંજૂરી મળ્યે 40 વરસ થયા છે. ત્યારથી લઈને આજ સુધી નર્મદાનો પ્રવાહ પાતળો પડ્યો, તેમાં પાણી ઓછુ થયું અને નર્મદાના નામે પ્રચાર ઝાઝો થયો છે. પણ તેના પાણીથી ખરેખર વિકાસ થાયો નથી. માત્ર નર્મદા યોજના પિવાના પાણી અને ઉદ્યોગોને આપવાના પાણીની યોજના જ બની ગઈ છે. નર્મદા બંધના ઉપરવાસથી આવતાં પાણીનો પ્રવાહ 50 એટક ફીટ ઘટી જતાં બંધ ખાલી રહે છ...
ગાંધીનગરમાં 312 કરોડના કર્મચારીઓને રહેવા 12 ટાવર
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કર્મચારીઓને આવાસની સુવિધા પુરી પાડવા અને વિવિધ વિકાસના કામોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંદાજપત્રમાં રૂ.૩૧૨ કરોડની ફાળવણી કરાઇ છે. ગાંધીનગરમાં રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં કામ કરતાં અધિકારી-કર્મચારીઓને આધુનિક સુવિધાઓ સાથેના છ-ટાઇપના આવાસોના નિર્માણ માટે રૂ.૧૩૧.૫૦ કરોડની અંદાજીત રકમથી ૫૬૦ સરકારી આવાસોના ૨૦ ટાવરનું બાંધકામ ક...
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ ફેઇઝ-૨ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ મંજૂર...
વર્ષ ૨૦૧૮-૧૯ સુધીમાં આ યોજના હેઠળ રૂ.૩૦,૫૦૦ કરોડ જેટલી માતબર રકમ શહેરી વિસ્તારો માટે ફાળવવામાં આવી છે. ચાલુ વર્ષે પણ આ યોજના હેઠળ રૂ.૪૮૯૪ કરોડ જેટલી રકમની જોગવાઇ કરાઇ છે.
સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરોને સ્વચ્છ બનાવવા અને નાગરીકોને આરોગ્યપ્રદ વાતાવરણ મળે તે માટે કુલ રૂ.૩૬૮ કરોડની જોગવાઇ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ શહેરોમાં શૌચાલયો, કોમ્યુનીટી ટોઇલ...
પ્રવાસન નીતિ-2020 દ્વારા 12,437 કરોડના મૂડી રોકાણનો અંદાજ
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા નવી પ્રવાસન નીતિ 2015-2020 જાહેર કરાઇ છે. આ નીતિ દ્વારા રાજ્યમાં અંદાજે 12,437કરોડનું મૂડી રોકાણ થશે અને આશરે 20 હજારથી વધુ નવી રોજગારીની તકો ઊભી થશે તેવી સંભાવના રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ હતું કે, વર્ષ 2019-20 માં પ્રવાસનના વિકાસને વેગ આમલે તે ...
ગાય નગરી ગાંધીનગર
ગુજરાતની રાજધાની ગાંધીનગર ને વાઈ ફાઈ સીટી અને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવેલ છે.વિકાસની દિશામાં હરણફાણ ભરી રહ્યુ છે તેવા પોકળ દાવાઓ સરકારશ્રી તરફથી કરવામાં આવી રહ્યા છે.પરંતુ હકીકત કાંઈ જુદીજ હોય તેવું માલુમ પડી રહ્યુ છે.રજધાનીનો રોડ,પાણી અને ગટર વ્યવસ્થા પહેલા પાટનગર યોજના R & B વિભાગ હસ્તક હતી હવે આ વ્યવસ્થામાંથી અમુક વ્યવસ્થા નગરપાલિક...
ગુજરાતમાં 1 હજાર અદાલતો થઈ પણ કાયદા વિભાગ ઝડપી ન્યાય અપાવી શકતો નથી
ગુજરાતની અદાલતો અંગે સરકારે વિધાનસભામાં જાહેરાતો કરી છે. પણ ગુના નોંધાતા નથી અને કેસનો ઝડપી નિકાલ કેટલો થાય છે તે અંગે કોઈ જાહેરાત કરી નથી. ઉપરાંત કેટલાક પ્રશ્નનો જવાબ સરકારે વિધાનસભામાં આપ્યો નથી. જેમાં કેટલા ગુનેગારો પકડાયા અને કેટલાને સજા થઈ, કેટલા કેસ પડતર છે, સજા કરવાનો રેસ્યો કેટલો છે. કેટલા ન્યાધિશ છે, દેશ દ્રોહના કેસ કેટલાં છે, પોલીસ અત્યાચ...
રોયલ અને શિવશક્તિ પાણીના બોટલ પ્લાંટ પર ISIના દરોડા
ISI માર્કાનો ઉપયોગ કરાતો હોવાની બાતમીના આધારે તારીખ 10-07-2019ના રોજ પેયજળ ઉત્પાદક મેસર્સ શિવશક્તિ બેવરેજિસ, પ્લાન્ટ સંખ્યા 865, કલોલની સાંતેજ ટાઈલ્સ પાસે તથા ખાતરજની મેસર્સ રોયલ બેવરેજીસ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મોટા જથ્થામાં ભારતીય માનક બ્યૂરોના માનક ચિન્હ આઈએસઆઈનો દૂરુપયોગ જણાયો હતો. આઈએસઆઈવાળા લગભગ 1003 કાર્ટૂન તેમજ 200 લેબલ વાળા રોલ...
સરકાર રૂ.20 કરોડ દારુમાંથી અમદાવાદ અને ગાંધીનગરમાં કમાઈ
અમદાવાદ-ગાંધીનગરમાં દારૂ વેચતી 20 હોટલોમાં સરકારને 4.46 કરોડનો ટેક્સ મળ્યો
ગાંધીનગર- અમદાવાદ અને ગાંધીનગરમાં હોટલોનો 20 હોટલોનો દારૂ આપવાના પરવાના કાઢી આપવામાં આવેલા છે. આ પરવાનાના કારણે દારૂની પરમીટ ધરાવતા વ્યક્તિઓ પાસેથી સરકારને ગયા વર્ષે 2.60 કરોડની આવક થઇ હતી જ્યારે ચાલુ વર્ષે 10.86 કરોડની આવક થઇ છે.
જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવ...
ભાજપે JNUને દેશદ્રોહી ગણી, તેમાં ભણેલા જયશંકર ગુજરાતના સાંસદ બનશે, મુખ...
કેન્દ્રીય વિદેશ પ્રધાન અને ગુજરાતમાંથી ગુજરાત બહારના ભાજપાના રાજ્યસભાના ઉમેદવાર ડો.એસ જયશંકર મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. તેમણે એવી અપીલ ન કરી હતી કે તેમને ગુજરાત વિધાનસભામાંથી રાજ્યસભામાં ચૂંટીને મોકલવામાં આવે. જોકે, જયશંકરને ઉમેદવારી કરવા માટે ગુજરાતના બે ટોચના નેતા અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે....
રૂપાણી બોલે છે પણ કરતાં નથી, ગુજરાતના લોકોને લૂંટનારાઓ ફરાર
વિવિધ મંડળીઓ, સંસ્થાઓ અને બેંકોમાં બચત યોજાનાઓના નામે ઊંચું વ્યાજ આપવાની લોભામણી જાહેરાતો આપીને ગુજરાતમાંથી કરોડો રૂપિયા એકઠા કરીને સનસાઈન ગૃપની ઠગ ટોળકી ફરાર થઈ ગઈ હતી. 2017થી આ ટોળકી સક્રિય હોવા છતાં ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા દ્વારા કોઈ જ તકેદારી ન રાખવામાં આવતા લોકોની સાથે છેતરપીંડી થઈ છે. રોકાણકારોને છેતરતી ટોળકીઓની મિલકતો જપ્ત કર...
27 વર્ષ પહેલા થયેલા વૃક્ષ કૌભાંડની તપાસ ગુજરાત પોલીસ હવે કરશે
ગુજરાતની પોલીસ મગર અને કાચબા જેવું કામ કરી રહી છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ બહાર આવ્યું છે. ગાંધીનગરની સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા 8 વર્ષ પછી જાહેર કરાયું છે કે, વડોદરાની ગાયકવાડ પ્લાન્ટેશન લિમિટેડ કંપની દ્વારા રાજ્યના રોકાણકારોને લાલચ આપી નાણા એકત્રિત કરી છેતરપીંડી આચારી હોવાની ફરીયાદ મળી છે. કોઈ ગાંધીનગર ખાતે 9537578868 ફોન નંબર પર સંપર્ક કરી શકે છે. આ ક...
ગાંધીનગરમાં કેસરીસિંહે રૂ.120 કરોડનું કૌભાંડ સરકારી કર્મચારીઓ સાથે કર્...
ગાંધીનગરના પુન્દ્રાસણ તથા કોલવડા ગામની સીમમાં જમીનો ખરીદી પ્લોટિંગ સ્કીમના નામે 9 હજાર જેટલા સભાસદો સાથે રૂ.120 કરોડની ઠગાઇ કરવામાં આવી છે. 2011માં કેસરીસિંહ ચૌહાણ અને તેના ભાગીદારોએ સાથે મળીને એક સ્કીમ બહાર પાડી હતી. આ ઉપરાંત કેસરીસિંહ ચૌહાણની સાથે રહેલા અન્ય ભાગીદારોએ સાથે મળીને સભાસદો પાસેથી જમીનની મૂળ કિંમત જેવી કે, આઠ લાખ, નવ લાખ જેવી રકમ પણ ઉ...
ગુજરાતી
English