સોમનાથ મંદિરે શ્રાવણ મહિનાની ઊજવણીમાં યોગજ્ઞાન અપાશે
પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની ઉજવણી ૦૨-૦૮-૨૦૧૯થી શરૂ થઈ ૩૦-૦૮-૨૦૧૯ શ્રાવણ વદ અમાસ ને શુક્રવારે પૂરી થશે. દર્શનના સમયમાં ફેરફાર કરી વધારો કરવામાં આવ્યો છે.
મહામૃત્યુંજય મંત્રજાપ યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, વિશેષ પૂજા, યોગ, મહાપૂજન, સુરઆરાધના, ૨૯ શૃંગાર, કળશને સુવર્ણ સંકલ્પ, મફત ભોજન, શિ...
ઘનશ્યામ વધાસીયાની ગીર ગાય શ્રેષ્ઠ આવી
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌવંશ હરિફાઈ સોમનાથ વેરાવળ ખાતે રાખવામાં આવી હતી. ત્રણ કેટેગરીમાં પ્રથમ આવનારને 31000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો, દ્વિતીય આવનારને 21000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો, તૃતિય આવનારને 11000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો આપવામાં આવેલા હતા. શ્રેષ્ઠ ગાય શ્રેષ્ઠ ગૌવંશ હરિફાઇ શ્રેષ્ઠ ગૌવંશ હરિફાઇમાં ગીરગાયમાં પ્રથમ ગૌપાલક ઉનાના ઘનશ્યામ...
100 સિંહોને માથે કોલર આઈડીનો ખરતો
સમગ્ર ગીર માં રેવન્યુ અને જંગલ ની બોર્ડર પરના 100 થી વધારે સિંહોને GPS કોલોર આયડી લગાવવાની કામગિરી હાલ ગીર માં ચાલી રહી છે ત્યારે થોડા સમય પહેલા જ સાસણ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા અને જાહેરાત કરી હતી કે સિંહોનું લોકેશન અને મોનોટરિંગ રાખવા માં સિંહોને GPS કોલોર આયડી લગાવવામાં આવશે ત્યારે હાલ ગીર માં 50 થી વધારે સિંહોને કોલોર આયડી લગાવી દે...
ખતરનાક એવો બ્રુસેલા તાવ સૌરાષ્ટ્રમાં લોકોને આવવા લાગ્યો છે.
બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી થતો રોગ છે. ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર
આપવામાં આવતા બાળકી આજે સંપૂર્ણ તંદુરસ્ત છે. બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી થતો રોગ છે. ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર...
અમરેલી-ગીરના સિંહોને GPS કોલોર આઈડી પહેરવાની કામગીરીમાં જોવા મળ્યા છીં...
ખાંભા નજીક આદસંગ ડુંગર પર એક સિંહણને ગળામાં લગાવેલ કોલોર આયડી પટ્ટો લટકતો જોવા મળ્યો. સિંહણ ગળામાં લટકતા GPS કોલોર આઈડી પટ્ટા થી પરેશાન. ખાંભા નજીક 7 બચ્ચા અને બે સિંહણનું ગ્રૂપ જોવા મળ્યું જેમાં એક સિંહણને GPS કોલોર આઈડી લગાવવામાં આવેલ હતું, કોલર આઈડી પટ્ટો અડધો નીકળી ગયેલી હાલતમાં સિંહણ થઈ કેમેરામાં કેદ. ગીરમાં રેવન્યુ અને જંગલની બોર્ડર ...
૧૧૫ બંધની પાઈપ લાઈનો પાછળ ૧૩ હજાર કરોડનો ખર્ચ છતાં રૂપાણી પાણી આપી ન શ...
વિજય રૂપાણીએ વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઉપસ્થિત કરેલા સવાલની ચર્ચામાં ભાગ લેતા સ્પષ્ટ પણે કહ્યું કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ક્યાય પાણીની તંગી ન થાય તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે. સૌરાષ્ટ્રને પાણી ન મળતું હોત, ઢાંકીનું પમ્પિંગ સ્ટેશન ન હોત તો આજે સૌરાષ્ટ્ર ખાલી કરવું પડ્યું હોત એવી સ્થિતિ ઊભી થઈ હોત...
ગૌરચની ફળદ્રુપ જમીનની માટી ખોદવાનું સિંચાઈ વિભાગનું કૌભાંડ
ગીર સોમનાથનાં સુત્રાપાડાના સરા ગામે ગૌચરની ફળદ્રુપ જમીનમમાંથી માટી કાઢી લઈને સરકારને રોયલ્ટી ચૂકવ્યા વગર ખનીજ ચોરી કરનારા શખ્સો પકડાયા છે. સિંચાઈ વિભાગના અધિકારી અને સરપંચની સાંઠગાંઠ સાથે ગૌચરની જમીનમાં ગેરકાયદે ખનિજ ચોરી કરતાં હતા. સિંચાઈ વિભાગના અધિકારીએ સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ બનાવવા કામ કરવાની મંજૂરી આપી હતી. તળાવના બદલે ગૌચર જમીનમાંથી મા...
કર્ણાટક-આંધ્રપ્રદેશને ગીરના સિંહો આપી દેવાશે
કર્ણાટકના મૈસૂરમાં સિંહની બે જોડી તથા આંધ્ર પ્રદેશના તિરૂપતિમાં સિંહની એક જોડી આપવા ગુજરાતના વન વિભાગે મંજૂરી આપી છે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી કર્ણાટક રાજ્યના મૈસૂર ખાતેના ચામરાજેન્દ્ર ઝૂઓલોજિકલ ગાર્ડનને બે નર અને બે માદા એશિયાઇ સિંહ આપવામાં આવશે તેમજ ૧ માદા રૅડ નેક્ડ વૉલબી કર્ણાટકના આ પાર્કને ગુજરાત આપશે. ચામરાજેન્દ્ર ઝુઓલૉજિકલ ગ...
રૂપાણીનું પાણીનું ચૂંટણી વચન ફોક
ગીર સોમનાથ જીલ્લાના તાલાળા તાલુકાનુ આકોલવાડી ગીર ગામ વર્ષો પહેલાં આદર્શ ગામ તરીકે પ્રખ્યાત હતું. 15 હજાર લોકોની વસતી અને 5 હજાર પશુ ધરાવતાં આ ગામમાં 15 દિવસે પાણી આવે છે. પામી વેચાતું પાણી લેવું પડે છે. મત માટે રાજકારણીઓ આવે છે. 3 વિધાનસભાની ચૂંટણીમાં મત લેવા વચનો આપેલા હતા. પેટા ચૂંટણી વિજય રૂપાણી પાણી પુરવઠા વિભાગના પ્રધાન હતા ત્યારે તેમણે અહીં ...
સિંહોનો ફરી શિકાર શરૂં, મારીને નખ કોણ કાઢી ગયું ?
અમરેલાના ધારી ગિરપૂર્વના દલખાણીયા રેન્જના સરસિયા વિડીના 23 સિંહના મોત પછી તુરંત 22 ઑક્ટો 2018માં તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં 3 સિંહબાળના મૃતદેહ મળી આવ્યા હતા. આવું જો હવે રોજનું થઈ ગયું છે. ગીરના જંગલમાં કોઈ સિંહ, સિંહણ કે તેના બચ્ચાને મારીને તેના અવયવોનો વેપાર કરતાં હોવાનું માનવાને અનેક કારણો છેલ્લાં એક વર્ષમાં ઊભા થયા છે. ગીરના જંગલોમા...
કેસર કેરીના ભાવ ઊંચા, મોંઘવારીથી ખેડૂતોને માટે ખોટનો ખાડો
ગીરની લોકપ્રિય કેસર કેરીની તાલાલા મેંગો માર્કેટમાં કેસરની હરાજીનો પ્રારંભ થયો છે. દર વર્ષની માફક આ વર્ષે પણ કેરીનો પાક સમયસર આવ્યો છે. ગયા વર્ષના 10 કિલોના સરેરાશ 310 રૂપિયે બોક્સના ભાવની સરખામણીએ આ વખતે 10 કિલોના બોક્સનો ભાવ સરેરાશ 400 રૂપિયા રહેવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. આમ તાલાલાની કેસર કેરીનો ભાવ આ વર્ષે 29 ટકા વધ્યો છે. 10 કિલો કેસર કેરીની ...
ગેરકાયદે ખાણો અંગે અહેવાલ આપવા રૂપાણી સરકારને આદેશ
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી) એ ગુજરાત સ્ટેટ લેવલ એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી (એસઆઈઆઈએએ), ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) અને પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય (એમઓઈએફસીસી)ને નેટ પ્રેઝન્ટ વેલ્યુ (એનપીવી)નું મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો છે. ગુજરાતના ગીર-સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં ગેરકાયદે ચાલતી ચૂનાના પથ્થરની ખાણોનુ...
પાણી ન મળતા સિંહ ગામમાં આવ્યો લોકોએ સેલ્ફી લીધી
ઉનાળાની ગરમીમાં હવે જંગલનો રાજા પણ પાણીની શોધમાં ગીરના જંગલમાંથી બહાર નીકળી રહ્યો છે. અમરેલી પાસેના એક ગામમાં સિંહ પાણી પીવા આવ્યો હતો. ગામમાં ગાયો માટે જ્યાં પાણી સ્ટોરેજ કરવામાં આવે છે તે કુંડમાં સિંહ પાણી પીતો નજરે આવ્યો હતો. જેને જોઇને ગામના કેટલાક લોકો પણ અહી આવી ગયા હતા અને સિંહ સાથે સેલ્ફી લેતા નજરે પડ્યાં હતા. સિંહ પાણી પીવામાં મગ્ન હતો અને...
મીઠી કેસર કેરી ઝેર સમી, ખેડૂતો દેવાદાર બન્યા
વંથલી તાલુકાના કણજા ગામે ખેડૂત 70 વર્ષના વાલજીભાઈ આંબાભાઈ ભલાણીનામના ઝેરી ટીકડી ખાઈને આત્મ હત્યા કરી છે. પોતાના કેરીના બગીચામાં છેલ્લા 3 વર્ષથી સતત પાક ઓછો ઉતરવાના કારણે આર્થિક સંકડામણ ઊભી થઈ હતી, જેના કારણે આત્મહત્યા કરી છે. વાલજીભાઈને સંતાનમાં બે પુત્રો છે, એક પુત્ર ભાવનગર મુકામે વેપાર કરે છે, જ્યારે બીજો પુત્ર નોકરી કરે છે. રાજુલા- જાફરાબાદ વ...
24 સિંહના મોત છતાં વસ્તી વધીને 600ને પાર થઈ
ગીરમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. 2015માં સિંહોની સંખ્યાં 511 હતી.અને હવે છેલ્લી ગણતરી મુજબ 600થી વધુ સિંહ નોંધાયા છે. વનવિભાગ દ્વારા પૂનમની રાત્રીએ કરાયેલી સિંહોની ગણતરીમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી છે. જેમાં 60 સિંહ બાળ હોવાનું સામે આવ્યું છે. ગત વર્ષે અમરેલી જિલ્લાની દલખાણિયા રેંજમાં એક વાઇરસને કારણે 24 સિંહોના મોત થઇ ગય...

English