આનંદીબેન પટેલની પુત્રી અનારના જમીન કૌભાંડમાં ચોકીદારોએ કોઈ પગલાં ન લીધ...
12 ઓગસ્ટ 2016માં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની પુત્રી અને સમાજ સેવક અનાર પટેલનું ગીર જંગલની જમીનું કૌભાંડ અને ભ્રષ્ટાચારના કેસની વિગતો વિજય રૂપાણી સરકારે માંગી હતી. તેના આધારે આગળ શું કરવું તેનો નિર્ણય લેવાશે એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું. અનાર પટેલને ગીર અભ્યારણ્યને અડીને 400 એકર જમીન ફાળવવામાં આવી હતી. મોટું જમીન ક...
130 વર્ષ પહેલાં પોરબંદર પાસે ડૂબેલા જહાજને શોધવા સરકારે કોઈ પ્રયાસ ન ક...
8 નવેમ્બર 1888ના રોજ કરાંચી થઈ કચ્છના માંડવી બંદરેથી મુંબઈ જવા નીકળેલા વૈતરણા નામના જહાજ ઉપર 746 માણસો સાથે 9 નવેમ્બર, 1888ના રોજ પોરબંદરથી વેરાવળ વચ્ચે ડૂબી ગઈ હતી. જેના 130 વર્ષ પછી પણ તેના કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. ગુજરાત સરકારે તેના પુરાવા મેળવવા માટે કોઈ પ્રયાસો કર્યા નથી. તે ગુજરાતની ‘ટાઈટેનિક’ જેવી વાત છે. ટાઈટેનિક પહેલાની આ ઘટના છે, ટાઈ...
ચાર જિલ્લામાં પોલીસને રહેવા માટે મકાનો તૈયાર
અમદાવાદ શહેર અને ગાંધીનગર ઉપરાંત ગીરસોમનાથ તથા તાપી મળીને ચાર જિલ્લાઓના પોલીસ પરિવારો માટે સરકારે કુલ રૂ.૭૯.૬૩ કરોડના ખર્ચે ૭૯૭ રહેણાંક મકાન તૈયાર કર્યા છે. વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબ આપતા ગૃહ વિભાગ દ્રારા જણાવાયું હતું.
વિધાનસભા ગૃહમાં આજે અસારવા ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર, દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, મહુવા ધારાસભ્ય મોહનભાઇ ...
સોમનાથ મહાદેનું શહેર ગંદુ કેમ છે
ટ્વીન સિટી વેરાવળ-સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ 11 વોર્ડમાં ફરી લોકોને પડી રહેલા પીવાના પાણીની, ગટર-સફાઇ, સ્ટ્રીટ લાઇટ, રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધા બાબતની સમસ્યાઓ જાણવા પંદર દિવસ સુધી જુદા-જુદા સ્થળોએ કેમ્પ કર્યા હતા. જેમાં લોકોએ 1,897 જેટલી ફરિયાદો આપી હતી. તે માટે એક ફોર્મ ભરવાનું હતું. જેને લઈને ધારાસભ્ય ચુડાસમાની આગેવાનીમાં વેરાવળ...
સિંહોમાં મરઘીથી વાયરસ ન ફેલાય તે માટે સરકારનું નિષ્ણાંતોની મદદથી આયોજન...
ગીર જંગલ અને જંગલ બહાર વાયરસથી એક પછી એક એમ કુલ 25થી વધારે વનરાજોના મોત થયા હતા. ગીર અને તેના આસપાસના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વાયરસ ન ફેલાય તે માટે નિષ્ણાંતોની મદદથી તકેદારી રાખવામાં આવી રહી છે અને ખુલ્લા કુવા પર પેરાપેટ વોલ બનાવવામાં આવશે તેવી રજૂઆત કરી છે. લાયન શો બતાવવા માટે મરઘી પીરસાતાં તેમાં વાયરસ પણ મારણમાં ખાતાં સિહોના મોત થયા હોવાની શ...
સોમનાથ મહાદેવ સાયબર દર્શન માટે 10 કરોડ મુલાકાતી આવ્યા
સોશિયલ મીડિયામાં સોમનાથ મહાદેવના દર્શન 10 કરોડ વખત થયા છે. દર્શન, પૂજા વિડીયો અને અન્ય સેવાઓ વર્ષ 2015થી શરૂ કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવના વર્ષ 2018 દરમિયાન ફેસબુકમાં 9.98 કરોડ વખત દર્શન લોકોએ કર્યા હતા. ટ્વીટરમાં સોનનાથ મહાદેવના દર્શન 80 લાખ વખત લોકોએ કર્યા હતા. ભાવિકોને સોમનાથ મહાદેવના દર્શન હાઈ રેઝોલ્યુશન ક્વોલિટીમાં થઈ શકે છે. 46 દેશમાં વસતા...
કરોડો રૂપિયાની સહાય પણ બૃહદગીરમાં સિંહોને પીવાનું પાણી નથી
ભર શિયાળામાં પીવાના પાણીની રામાયણ ગામડે-ગામડે શરૂ થઈ છે પણ જનતા સાથે જંગલના રાજા સિંહોને પણ ભર શિયાળે પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ અમરેલી જિલ્લાના રેવન્યુના બૃહદગીરનાં જંગલમાં જોવા મળી રહી છે. અમરેલીના ચાંદગઢથી લઈને છેક ભાવનગર જિલ્લાના ગારીયાધારના પાદર સુધીના વિસ્તારમાં 30થી 3પ સિંહોનો વસવાટ છે પણ ખાટલે મોટી ખોટ કે જંગલના ...
સોમનાથ મંદિરની આવક 40 કરોડ થઈ જશે
બાર જયોતિર્લિંગમાથી પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ તીર્થમાં 2018માં કરોડોની આવક થઈ છે. મહત્વનું છે કે, ગત વર્ષે એટલે કે 2018ના વર્ષમાં કરોડોની સંખ્યામાં ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. જેથી આવકમાં પણ વધારો નોંધાયો હતો. ભક્તોએ સોમનાથના દર્શન સાથે મોટી સંખ્યામાં દાન કરતા મંદિરમાં કુલ 33 કરોડની આવક થઈ છે. જો કે હજુ આગાળના ત્રણ માસ બાકી છે. જો આ ત્રણ ...

English