હાર્દિકને જીતાડવા કોંગ્રેસ એક બની કે ભાજપે વિવાદ કર્યો
હાર્દિક પટેલે ટ્વિટમાં જણાવ્યું હતું કે, સમાજ અને દેશની સેવા માટે રાહુલ ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં 12મી માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
@HardikPatel_
To give shape to my intentions to serve society & country, I have decided to join Indian National Congress on 12th March in presence of Shri Rahul Gandhi &...
હું ભાજપમાં નહીં જોડાઉ એવું કહેનાર MLA ધારવિયા ભાજપમાં
જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં ગયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ભાજપનો ખેસ પહેરાવી સભ્ય બનાવવાની વિધી કરી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપના અગ્રણીઓ તેમજ મંત્રી હકુભા જાડેજા, જામનગર જિલ્લાના ભાજપના અગ્રણીઓ, ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં જામનગર જિલ્લાની 7 બેઠકોમાંથી ક...
હાર્દિક પટેલનો ઉંટ તરીકે માડમે ઉપયોગ કરી લીધો
ભાજપના સાંસદ પનમ માડમના કોંગ્રેસમાંના કાકા વિક્રમ માડમ જામનગરમાં હાર્દિક પટેલને લાવીને પુનમને હરાવવાનો કારશો રચ્યો હતો. તેનાથી જામનગર લોકસભામાં હારની બીકથી ભાજપે તે પ્લાન તોડી પાડવા માટે રિવાબા જાડેજા કે જે ક્રિકેટરની પત્ની છે. તેમને ભાજપમાં લાવી દીધા છે. તેમને ટિકિટ આપવાની હતી. હવે લોકસભાની બેઠક જીતવા માટે હવે મૂળ કોંગ્રેસી અને પછી ભાજપમાં જઈને ચૂ...
જામજોધપુરમાં એક જામ ભાજપ કે નામ, ભાજપ વારંવાર કેમ હારે છે
ભાજપના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયા અને હાલના કૃષિ પ્રધાન આર સી ફળદુના જિલ્લામાં તથા ભાજપના મહામંત્રી ભીખુ દલસાણીયાના જિલ્લાના જામજોધપુર કાયમ સળગતું રહે છે. હવે જામજોધપુરનું અંદાજ પત્ર મંજૂર ન થતાં તેની ગંભીર નોંધ ગાંધીનગરમાં ભાજપના નેતાઓએ લીધી છે. જામજોધપુરમાં શું બની રહ્યું છે તેની રજેરજની વિગતો એકઠી કરવામાં આવી છે.
જામનગર જિલ્લાના જામજોધપુર...
જામનગર લોકસભા માટે જે ટી પટેલનું કોંગ્રેસની ટિકિટ માટે પેનલમાં નામ
જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા માટે જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં અશોકભાઈ લાલ, જે.ટી. પટેલ, વલ્લભભાઈ સભાયા તથા એક આહિર અગ્રણીના નામ પેનલમાં સામેલ કરાયા છે, જો કે ભાજપ કોને ટિકિટ આપે છે તેના આધારે જ્ઞાતિના પરિબળને લક્ષમાં લઈને કોંગ્રેસના ઉમેદવાર નક્કી થશે તેમ જણાય છે. ભાજપમાંથી વર્તમાન સંસદસભ્ય પૂનમબેન માડમનું નામ નિશ્ચિત મનાય...
ખેડૂતે ગુગલ મેપની મદદથી રૂપાણી સરકારની પોલ ખોલી
ખેતર ખોવાયું – દિલીપ પટેલ
ગુજરાતમાં ખેડૂતો વચ્ચે અંદરોઅંદર વેરઝેર થઈ શકે તેવી ગુજરાતની વિજય રૂપાણીની પોલ દ્વારકાના પાલભાઇ આંબલિયા નામના એક ખેડૂતે ઈન્ટરનેટના ગુગલ મેપની મદદથી ખોલી છે. તેમણે પોતાના ખેતરોનું માપ અને સરકારે તૈયાર કરેલું નવું માપ એકદમ અલગ જણાય છે. ગુગલ પર પોતાના ખેતરનો નકશો શોધી કાઢીને સરકારે તૈયાર કરેલો પોતાના ખેતરનો નકશો સાવ અગલ આ...
૪૦ વીઘામાં બીજનિગમના બિયારણની ખેતી કરતાં ખેડૂત
સારી ખેતી કરતા ખેડૂતો હવે વર્ષે લાખો રૃપિયાની કમાણી કરતાં હોવાથી ખેડૂતોનું જીવનધોરણ સુધર્યું છે. જમીન હોય તો નોકરી કરતાં ખેતી સારી એવું સમજી ચૂકેલું યુવાધન હવે ખેતીમાં નાનપ અનુભવતું નથી. કૃષિ સેક્ટર હવે વિકાસ કરી રહ્યું છે ત્યારે અહીં એક એવા ખેડૂતની વાત છે જેમના જીવનમાં ખેતી એક મહત્ત્વનું અંગ છે. ૧૭ વર્ષ પૂર્વે જ્યારે જામગર જિલ્લાના લાલપુરના ખેડૂતે...
એવું શહેર જેને માટે ભાજપે 22 વર્ષથી વચન પાળ્યું નથી
જામનગર શહેરમાં ૧૯૯પ થી ભાજપે વિકાસને નામે દૈનીક પાણી આપવાનો ચુંટણી વચન આપ્યાને આજ રર વર્ષ પછી દૈનિક પાણી આપવાનો લોલીપોપ દેખાડી કદી રોજ પાણી આપેલ નથી માટે રર વર્ષમાં દૈનીક પાણી આપવામાં આવતું નથી. 6 નવેમ્બર 2018માં તેને બરાબર 22 વર્ષ થયા છે.
શહેરમાં ગુલાબનગરના ઇ.એસ.આર. બનાવતી વખતે શહેરમાં નર્મદા રથ ફેરવી. નર્મદે સર્વદે આનંદો દુષ્કાળ બની ગયો ભુતકાળ...
’વિકાસ ગાંડો થયો’ પોસ્ટ કરનાર ભાજપ કોર્પોરેટરને ન્યાય ન મળ...
જામનગરમાં 9 સપ્ટેમ્બર 2018માં સોશિયલ મીડિયામાં 'વિકાસ ગાંડો થયો છે' ના મેસેજ વાઇરલ થઈ રહ્યા હતા. વિરોધપક્ષ તેમજ પ્રજા તો ઠીક ભાજપ પક્ષના પોતાના જ કોર્પોરેટર પણ તેમાંથી બાકાત રહ્યા નથી. ત્યારે જામનગર ભાજપ વોર્ડ નં 5માં સતત પાંચ ટર્મથી ચૂંટાતા કોર્પોરેટર કરશન કરમૂરે પણ ભાજપ સરકારની નિષ્ફળતાઓ વર્ણવી 'આઘા રહેજો વિકાસ ગાંડો થયો છે' ની પોસ્ટ પોતાના ફેસબ...
જામનગર લોકસભા બેઠકમાં મતદાન ઓછું કેમ થાય છે
જામનગર લોકસભા બેઠક ઉપર ૧૯પ૭ થી ૨૦૦૯ સુધીમાં માત્ર ચાર વખત જ પચાસ ટકાથી વધુ મતદાન થયું છે. એ સિવાય મતદાનની ટકાવારી પચાસ ટકાથી ઓછી જ રહેવા પામી છે. આ બેઠક ઉપરના વિજેતા ઉમેદવારોમાં પ્રથમ સાંસદ એટલે કે, ૧૯પ૧માં જયારે બેઠકનું નામ હાલાર હતું તેના વિજેતા ઉમેદવાર કોંગ્રેસના મેજર જનરલ એમ. એસ. હિંમતસિંહજી હતા. જેમને બિનહરીફ બેઠક મળી હતી. ૧૯પ૭માં બોમ્બે બેઠકન...
જામનગરમાં રાઘવજી ભાજપમાં ગયા પછી કોંગ્રેસની સ્થિતી યથાવત
1 સપ્ટેમ્બર 2017માં ધારાસભ્ય રાઘવજી પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા તેને એક વર્ષ થયું છે. આ જિલ્લામાં કોંગ્રેસે સ્થિતી સુધારવા માટે કોઈ જ પ્રયાસ 6 નવેમ્બર 2018 સુધી કર્યો નથી. તે દિવસોમાં જામનગરના રાજકારણમાં ભૂકંપ થયો હતો. જામમનગર શહેરમાં પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજાએ કોંગ્રેસના કાંગરા ખેરવ્યા બાદ આજે જામનગર જીલ્લામાં રાઘવજીભાઈ પટેલનું વાવાઝોડુ ત્રા...
જામનગરમાં ત્રણ નામાંકિત તબીબોને ત્યાં તવાઈ, એક્સ રે અને સિટી સ્કેન મશી...
જામનગરમાં એસટી ડેપો રોડ પર આવેલ એક હોસ્પિટલ તેમજ વાલ્કેશ્વરીમાં આવલી દિવ્યા હોસ્પિટલ તથા અન્ય એક ડોક્ટરને ત્યાં એક્સ રે તેમ જ સિટી સ્કેન મશીન સીલ કરવાની કામગીરી કરાઈ છે.
એટોમિક એનર્જી એક્ટ 1962ની જોગવાઈ હેઠળ ભારત સરકાર દ્વારા રેડીયેશન પ્રોટેકશન રૂલ્સ 2004 બનાવ્યો છે. જેમાં નિયમ મુજબ જરૂરી પ્રમાણપત્રો મેળવવા માટે તેમજ એકસ રે મશીન તેમજ કોમ્પીટન્ટ ઓથ...
ગુજરાતી
English