130 વર્ષ પહેલાં પોરબંદર પાસે ડૂબેલા જહાજને શોધવા સરકારે કોઈ પ્રયાસ ન ક...
8 નવેમ્બર 1888ના રોજ કરાંચી થઈ કચ્છના માંડવી બંદરેથી મુંબઈ જવા નીકળેલા વૈતરણા નામના જહાજ ઉપર 746 માણસો સાથે 9 નવેમ્બર, 1888ના રોજ પોરબંદરથી વેરાવળ વચ્ચે ડૂબી ગઈ હતી. જેના 130 વર્ષ પછી પણ તેના કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. ગુજરાત સરકારે તેના પુરાવા મેળવવા માટે કોઈ પ્રયાસો કર્યા નથી. તે ગુજરાતની ‘ટાઈટેનિક’ જેવી વાત છે. ટાઈટેનિક પહેલાની આ ઘટના છે, ટાઈ...
જૂનાગઢના મીની કુંભમાં સંતોની રેલીમાં હાથી, ઘોડા, બેન્ડવાજા અને બગી નહી...
જૂનાગઢમાં ભવનાથ મંદિર ખાતે જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ સાથે તમામ અખાડાના સાધુ-સંતોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં સંતોએ શિવરાત્રીના કુંભના મેળાને સાદગીથી ઉજવવા માટે તૈયારી બતાવી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢના કુંભમેળાને લઘુકુંભ જાહેર કરવામાં આવ્યો છે. કુંભના મેળાની તૈયારી માટે સરકાર દ્વારા 15 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં...
તમે મને ધારાસભ્ય બનાવ્યો મેં આટલું એક વર્ષમાં કર્યું, ભીખાભાઈ જોશી
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જુનાગઢમાં પ્રજાએ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીને જીત અપાવીને ચૂંટી કાઢ્યા હતાં. જેને એક વર્ષ થયું છે. ભીખાભાઈ જોશીની છાપ સેવાભાવી અને સાદગીભર્યા વ્યક્તિની છે. આ અગાઉ પણ તેઓ બે વખત મેંદરડા વિધાનસભાથી ધારાસભ્ય રહી ચુક્યા છે. 2012માં જૂનાગઢથી પરાજય મેળવ્યા બાદ 2017માં ફરીથી તેઓ ચૂંટાઈ આવ્યા હતાં. 1 સપ્ટેમ્બર...
સ્વામીનારાયણ સાધુ પર બળાત્કારની ફરિયાદ
જૂનાગઢના સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ સ્સ્વામીનારાયણ આનંદ સ્વરૂપદાસજી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ચાલુ કારે સ્વામીએ છરી બતાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પરિણીતા પોલીસમાં ફરિયાદ કરશે તો તેની દીકરીને ઉપાડી જશે તેવી સ્વામીએ ધમકી આપી હતી. સ્વામીના ડ્રાઇવર સામે પણ પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. વડીયા સ...
ગુજરાતમાં શાસ્ત્રો વિરૃદ્ધ જ્યાં કુંભ થવાનો છે ત્યાં રશિયન મહિલા પર હુ...
વિશ્વના મુસાફર ભારત આવે છે તેમાં ગુજરાતમાં મોટા ભાગે કોઈ વિદેશી આવતાં નથી. દેશમાં ગુજરાતનું સ્થાન તો પ્રથમ 10માં આવતું નથી. ત્યાં હવે વિદેશથી આવતાં પ્રવાસીઓ પર હુમલા અને લૂંટ થઈ રહી છે. ગીરનાર પર આવો હુમલો રશિયાથી ગીરનાર ચઢવા માટે આવેલી બે મહિલાઓ પર થયો અને લૂંટનો પ્રયાસ થયો હતો. ગુજરાત સરકાર ગીરનારમાં કુંભ કરી રહી છે. જે શાસ્ત્રોની વિરૃદ્ધ છે. પણ ...
જૂનાગઢ કુંભમાં રાજકીય કિન્નાખોરી, લોકસભામાં ભાજપ ફાયદો લેશે
જૂનાગઢના ભવનાથ મેળાને ગિરનાર શિવરાત્રી કુંભમેળા તરીકે દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. તારીખ ૨૭મી ફેબ્રુઆરી થી તારીખ ૪થી માર્ચ દરમિયાન હિમાલયના પ્રપિતામહ એવા ગિરનારના સાનિધ્યમાં શિવરાત્રી કુંભમેળો યોજાશે.રોહિણી નક્ષત્રમાં પ્રભાસ તીર્થ ક્ષેત્રે ચંદ્ર શિવ અને સમુદ્રનો મીલાપ થશે. ૨૬મી ફેબ્રુઆરીએ બપોરે ૨ વાગ્યે સંત નગર પ્રવેશ થશે. જૂન...
ચૂંટણી આવતાં જવાવોની હત્યા કરી છે, જુનાગઢ કોંગ્રેસ પ્રમુખ
જુનાગઢમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. કોંગ્રેસના આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વીનુ અમીપરાએ વિવાવિત નિવેદન આપ્યું હતુ. વીનુ અમીપરાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, દુઃખ સાથે કહેવું પડે છે કે, આપણા આજના યુવાનો જે શહીદ થયા તેમાં સરકારની નિષ્ફળતા છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે...
26 સિંના વાયરસથી મોત છતાં બરડા અભયારણ્ય માટે કેન્દ્રનો અન્યાય
ગીર પૂર્વાં વાયરસના કારણે 26 સિંહના મોત થતાં તેના અસ્તીત્વ સામે જોખમ ઊભું થયું હોવા છતાં ગીરના સિંહોની વાયરસથી કે બીજા રોગચાળામાં તમામના મોત ન થાય તે માટે પોરબંદર નજીક બરડા અભયારણ્યમાં નવું ઘર વસાવવામાં આવ્યું છે. પણ કેને નરેન્દ્ર મોદીની સરકારે દરખાસ્ત ફગવી દીધી છે. ગુજરાતને ફરી એક વખત અન્યાય થયો છે. સાસણ ગીરમાંથી એશિયાટિક સિંહોને બરડા ડુંગરમાં ...
ગિરનાર રોપ-વેનો સામાન હેલીકોપ્ટરથી પહોંચાડાયો
જૂનાગઢમાં ગિરનાર રોપ-વેનું કામ પુરજોશમાં થઇ રહ્યું છે. રોપ-વેનો સામાન ઉપર પહોંચાડવા હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું છે.અંબાજી મંદિર સુધી સમાન પહોંચાડવામાં આવશે. પાંચ દિવસ સુધી આ કામગીરી ચાલશે, ત્યાર બાદ મીની રોપવે તૈયાર કરવામાં આવશે. એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેકટ ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેકટ બનશે. તેની લંબાઇ 2230...
જૂનાગઢમાં 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન યોજાશે મીની કુંભ
રાજય સરકાર પણ હવે ધર્મનો વેપાર કરી રહી છે. ધર્મને રાજસત્તાથી દૂર રાખવા માટે બંધારણ કહે છે પણ ગુજરાત સરકારને જ્યાં મતનો ફાયદો દેખાતો હોય તે જ્યાં વાહવાહી કરતી જાહેરાત થતી હોય ત્યાં ધર્મનો વેપાર પણ કરી શકે છે. આવું જ જૂનાગઢમાં થશે. એક વર્ષ પહેલાં ભાજપ સરકારે જુનાગઢ શિવરાત્રી મેળાને મિનિ કુંભ જાહેર કર્યો હતો. 27 ફેબ્રુઆરી થી 4 માર્ચ સુધી મીની કુંભ તરી...
કરોડો રૂપિયાની સહાય પણ બૃહદગીરમાં સિંહોને પીવાનું પાણી નથી
ભર શિયાળામાં પીવાના પાણીની રામાયણ ગામડે-ગામડે શરૂ થઈ છે પણ જનતા સાથે જંગલના રાજા સિંહોને પણ ભર શિયાળે પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ અમરેલી જિલ્લાના રેવન્યુના બૃહદગીરનાં જંગલમાં જોવા મળી રહી છે. અમરેલીના ચાંદગઢથી લઈને છેક ભાવનગર જિલ્લાના ગારીયાધારના પાદર સુધીના વિસ્તારમાં 30થી 3પ સિંહોનો વસવાટ છે પણ ખાટલે મોટી ખોટ કે જંગલના ...
રૂક્ષમણી રિસાયા અને લોટ લઈને પર્વત કેમ ચઢી ગયા ?
રૂક્ષમણી લોડ લઈને પર્વત પર ચઢી ગયા જોવા મળે છે. સુલસી શ્યામમાં વિષ્ણુ મંદિર આવેલું છે. રૂક્ષમણીજીનું મંદીર 400 પગથિયાં ચઢીને ડુંગરા ઉપર છે. જ્યાં રૂક્ષમણીની મૂર્તિ હાથમાં લોટ સાથે છે. ભગવાન સાથે વિવાદમાં રૂક્ષમણી રીસાઈ ગયા હતા અને રોટલાનો લોટ હાથમાં લઈને પર્વત પર ચઢી ગયા હતા. મુલાકાતે જતાં લોકો આજે પણ તે મૂર્તિના દર્શન કરવા જાય છે. સંત દુધાત ...
મોટા દાણાવાળી મગફળીની જાત વિજ્ઞાનીઓએ તૈયાર કરી, હવે રોજ ખાવા મળશે
મોટા દાણા વાળી મગફળી ખાવી લોકોને વધારે પસંદ હોય છે. લોકોની આ માંગને ધ્યાને લઈને ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ મોટા દાણા ધરાવતી મગફળીની નવી જાતનું સંશોધન કર્યું છે. સૌરાષ્ટ્ર માટે ચોમાસામાં મોટા દાણાવાળી મગફળી ઉગાડવા માટે ભલામણ પણ કરી છે. મોટા દાણા સિંગ દાણા માટે સારી ચાલે છે. હાલ આવી જાતની કેટલીક મગફળી મળે છે. તેના કરતાં 14.40 ટકા વધારે ઉત્પાદન આ જાત આપ...
મગફળી દાણામાંથી લિનોલીક એસિડ ઘટાડી કોલેસ્ટ્રોલ મુક્ત કરવા પ્રયોગો
ડાયેટિંગ કરતા અને હાઈ કોલેસ્ટેરોલ ધરાવતા સ્વાદના શોખીનો માટે જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ કોલેસ્ટ્રોલ મુક્ત મગફળીની નવી જાત તૈયાર કરી દીધી છે. જે આવનારા સમયમાં ખેતોરમાં જોવા મળશે. હજુ તેના પર કેટલાંક અખતરા ચાલી રહ્યાં છે. જેનોમ ટેકનોલોજી દ્વારા તેના DNA – રંગસૂત્રો બદલી નાંખાવામાં આવ્યા છે. મગફળીનો ગુણધર્મ છે કે તેના દાણામાંથી 45થી50 ટકા...
જૂનાગઢમાં ભરત વન છે પણ ત્યાં કોઈ જતું નથી
જૂનાગઢનો ગિરનાર ચડતા પ્રવાસીઓ પૈકી ૯૦ ટકાની ગિરનાર સફર અંબાજી અને બહુ બહુ તો દત્ત શિખરે જઈને અટકી જાય છે. હકીકતે ગિરનારમાં તો જોવા-ફરવા-માણવા જેવાં અનેક સ્થળો છે, જેમાંના એક સ્થળનું નામ છે, ભરતવન. ગિરનારના પાછળના ભાગે આવેલા ભરતવન સુધી જવાની અલગ સીડી છે, જે તળેટીમાંથી જ નોખી પડી જાય છે. માન્યતા પ્રમાણે રામાયણ કાળમાં રામની શોધમાં જતી વખતે ભરતે અહીં વ...

English