ઘઉંની જાતો શોધવામાં જીવન ઘસી નાખનાર અંબાવીભાઈ જેરામભાઈ ભલાણી
5 DECEMBER 2014
સોંદરડા ગામના પ્રગતિશીલ ખેડૂત અને સંશોધક ૭૬ વર્ષની જૈફ વયે આજે પણ સંશોધન કરી રહ્યાં છે : ઝીણવટભર્યાં અવલોકનો કરી છોડને જુદા તારવી તેની નોંધ રાખી હતી : મુલાકાત લેવા જેવા સંશોધક : ઘઉંના સંશોધકે દેશને ઘઉંની લોક-૧ અને રાજ્યને બીડબલ્યુ ૩૨૧, બીડબ્લ્યુ ૫૨૪ અને બીડબ્લ્યુ ૫૫૬ જાત પૂરી પાડી ધાન્યપાકોનું ઉત્પાદન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી ...
રેલ્વે ટ્રેક પર 3 સિંહોના મોત
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બોરાળા ગામના રેલવે ટ્રેક ઉપર ગત મોડી રાત્રીના 2 સિંહબાળ તેમજ 1 સિંહણ માલગાડીની અડફેટે આવી જતા મોત નીપજ્યા હતા. જેને લઈને વનવિભાગ ત્યાં દોડી ગયું હતું. આ ઘટનામાં ને લઈને ડીઆરએમ દ્વારા ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે સ્પીડ રાત્રીના સમયે 45 કિમી ની હોય છે પરંતુ વનવિભાગે આ બાબતે વધુ સંકલનમાં રહેવાની જરૂર છે...
સિંહોનું રક્ષણ કરવા નવો પ્લાન તૈયાર
ગુજરાતના ગીર જંગલમાં એશિયાટિક સિંહોના તાજેતરના મૃત્યુ પછી, કેન્દ્ર અને રાજ્ય સરકારે દુર્લભ જંગલી સિંહોની જાળવણી માટેના પ્રયત્નોને આગળ ધપાવ્યા છે. વન અને પર્યાવરણ મંત્રાલયે રૂ. 100 કરોડના ખર્ચ માટે દુર્લભ ઉપજાતિઓના સંરક્ષણ માટેની દરખાસ્ત પર કામ શરૂ કર્યું છે જેમાં સિંહની નવી જગ્યામાં પરિવહનનો સમાવેશ થાય છે. કેન્દ્રએ વાઘ અને અન્ય જાતિઓના સંરક્ષણ ક...
સોમનાથ વેરાવળની ચોપાટીનું કામ 5 વર્ષથી ચાલે છે
ગીર સોમનાથ જિલ્લાનાં વડા મથક વેરાવળમાં ચોપાટીનું કામ વષોઁથી ચાલે છે, પણ હજુ સુધી પૂર્ણ ન થતાં લોકોને ફરવાલાયક સ્થળથી અળગા રહેવું પડી રહ્યું છે. વહેલી તકે તંત્ર અંગત રસ લઇને કામ પૂર્ણ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ગીર સોમનાથ જિલ્લો બન્યાને વષોઁ વિતી ગયાં, પણ વડા મથક વેરાવળમાં કામોમાં લોલંલોલ ચાલી રહી છે. ત્યારે વાત કરીએ વેરાવળની અદ્યતન ચોપ...
જૂનાગઢનાં વડાલ ગામનાં ખેડૂતોનું પાક વીમા માટે હલ્લાબોલ
રાજ્યમાં ખેડૂતોની બદહાલી દિવસે ને દિવસે વધી રહી છે. એકબાજુ જગતનો તાત દેવાનાં ડૂંગર તળે સતત દબાઈ રહ્યો છે તો બીજી બાજુ બેન્કો દ્વારા પાક વીમાની રકમ સમયસર ચૂકવવામાં થઈ રહેલાં ઠાગાઠૈયાંનાં કારણે તાતને બે બાજુથી માર સહન કરવાનો વારો આવ્યો છે.
ગુજરાતની ભાજપ સરકાર છેલ્લાં કેટલાંય સમયથી ખેડૂતોનાં પ્રશ્ને સતર્ક હોવાનો દાવો કરી રહી છે, પરંતુ જમીની હકિકત એ છ...
રૂ.19 કરોડના ખર્ચે તૈયાર થઈ નવી હોસ્પિટલ નિષ્ણાતો ને મશીનોનો અભાવ
ગીર સોમનાથના વડા મથક વેરાવળમાં રૂપિયા 19 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સિવિલ હોસ્પિટલ શોભાના ગાંઠીયા સમાન બની છે. કારણ કે, રૂપિયા 19 કરોડનો ખર્ચો કર્યા બાદ પણ સ્થાનિક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે મજબૂર છે. સ્થાનિક દર્દીઓનો આરોપ છે કે, આ હોસ્પિટલમાં સ્ટાફનો અભાવ છે. જેથી તેઓ સારવાર માટે ખાનગી હોસ્પિટલનો સહારો લે છે.
ગીર સોમનાથ જીલ્લા...
રાજ્ય સરકારનાં સર્વ શિક્ષણ અભિયાનનાં ઉડતાં લીરાં
એક બાજુ રાજ્ય સરકાર મોટા ઉપાડે શાળા પ્રવેશોત્સવની કામગીરી કરીને સર્વ શિક્ષણ અભિયાનને વેગ આપવાનાં બણગાં ફૂંકે છે. તો બીજી બાજુ સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ અને ઓરડાંઓની ઘટ મામલે કોઈ પગલાં નથી ભરવામાં આવતાં ત્યારે સવાલ એ ઉઠે છે કે શું આ રીતે ભણશે ગુજરાત?
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનું 1800ની વસ્તી ધરાવતા પાણખાણ ગામે બાળકોને પ્રાથમિક શિક્ષણ મ...
જૂનાગઢનાં જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાનું પરપ્રાંતિયો સાથે બેઠકનું નાટ...
ગુજરાતમાં રોજીરોટી માટે આવેલા પરપ્રાંતિય શ્રમિકો રાજ્ય છોડી જઈ રહ્યાં હોવાથી ઊભી થયેલી રાજકીય સ્થિતિમાં જૂનાગઢમાં રહીને જુદા જુદા વ્યવસાયમાં કાર્યરત એવા પરપ્રાંતિય શ્રમિકોને આજે જૂનાગઢ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાએ રૂબરૂ મળી સલામતીની ખાતરી આપી હતી અને ગુજરાત ન છોડવા અપીલ કરી હતી.
આજે બપોરના સમયે રાજ્ય સરકારમાંથી આદેશ આવ્યો હતો કે જૂનાગઢમાં વસ...
23 સિંહોના મોત બાદ હાઈકોર્ટ નવી ગાઈડલાઈન બનાવશે
ગુજરાતનાં ગૌરવ સમાન ગીરનાં સિંહોનાં એક પછી એક એમ કુલ થયેલાં 23 મોતનાં મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી રિટ પિટીશનમાં રાજ્ય સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે, સિંહોનાં મોત મામલે સરકાર ગંભીર છે. અને 500 જેટલાં સિંહોને રસી આપવામાં આવી છે. ઉપરાંત 31 જેટલાં સિંહોને અસર હતી તેમને અલગથી રાખવામાં આવ્યાં છે. જોકે, આ મામલે ગુજરાત હાઈકોર્ટ આ અંગે નવી ગાઈડલાઈન ...

English