સિંહોનો ફરી શિકાર શરૂં, મારીને નખ કોણ કાઢી ગયું ?
અમરેલાના ધારી ગિરપૂર્વના દલખાણીયા રેન્જના સરસિયા વિડીના 23 સિંહના મોત પછી તુરંત 22 ઑક્ટો 2018માં તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં 3 સિંહબાળના મૃતદેહ મળી આવ્યા હતા. આવું જો હવે રોજનું થઈ ગયું છે. ગીરના જંગલમાં કોઈ સિંહ, સિંહણ કે તેના બચ્ચાને મારીને તેના અવયવોનો વેપાર કરતાં હોવાનું માનવાને અનેક કારણો છેલ્લાં એક વર્ષમાં ઊભા થયા છે. ગીરના જંગલોમા...
ભાવનગર-સોમનાથ સાગર રાષ્ટ્રીય માર્ગ હનુમાન મંદિર અને ખેડૂતોના કારણે ફરી...
સોમનાથ અને ભાવનગર વચ્ચેનો ચાર માર્ગીય સાગર કાંઠા હાઈ-વે વારંવાર વિવાદમાં આવે છે. આ વખતે એક સાધુએ હાઈવેનું કામ અટકાવી દીધું છે તો હાઈવે સત્તામંડળે ખેડૂતોને પૈસા આપી જવા નોટિસ આપી છે. દેવલી ગામમાં સંપાદન કરાયેલી જમીનના પૈસા પરત આપી જવા માટે રાષ્ટ્રીય ધોરી માર્ગ સત્તામંડળે ખેડૂતોને નોટિસ આપીને તેમને વળતર રૂપે ચૂકવાયેલા રૂપિયા એક મહિનામાં 12 ટકા વ્ય...
રેલવે ટ્રેક પર સિંહોનાં મોતને અટકાવવા ફાઇબર બ્રેક્સ ઓપ્ટીકલ ટેકનોલોજીન...
રેલવે ટ્રેક પર સિંહોનાં મોતનાં મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે ટ્રેક પર સિંહોનાં મોતને અટકાવવા માટે ફાઇબર બ્રેક્સ ઓપ્ટીકલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જ આઈ.જીની અધ્યક્ષતામાં મોનિટરીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વનતંત્ર, રેલવે સહિતનાં વિભાગના અધિકારીઓની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેન્જ આઇ.જીન...
જૂનાગઢમાં રીંગરોડનું કામ ફરી શરૂં થયું, ખેડૂતો ફરી વિરોધમાં
વળતર ચૂકવ્યા વગર જ બાયપાસનુ કામ શરૂ કરાતા ખેડૂતોમાં રોષ જૂનાગઢ બાયપાસનુ કામ ખેડૂતોએ ૯ વર્ષથી રોકેલું હતું, ચૂંટણી પહેલા કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવીયા આવ્યા હતા તેમજ ખાતરી આપી હતી કે ખેડૂતોને વળતર આપ્યા પછી જ નેશનલ હાઈવે પરની જમીનમાં કામ ચાલુ કરાશે. પરંતુ ખેડુતોને વળતર ચૂકવ્યા વગર જ અચાનક કામ શરૂ કરતા, ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને જેસી...
મુંબઈ અને પંજાબને 6 સિંહ આપવા ગુજરાતનો નિર્ણય
જંગલી પ્રાણી અદલબદલ કરવાના કાર્યક્રમ મુુજબ મહારાષ્ટ્રના મુંબઈને સિંહની બે જોડી તથા પંજાબને સિંહની એક જોડી આપવાની સૈદ્ધાંતિક મંજૂરી ગુજરાત સરકારે આપી છે. જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી મુંબઈના વીર માતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનને બે નર અને બે માદા સિંહ આપવામાં આવશે. મુંબઈનું આ ઉદ્યાન તેની સામે જુનાગઢ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ઝીબ્રાની બે જોડી...
કેસર કેરીના ભાવ ઊંચા, મોંઘવારીથી ખેડૂતોને માટે ખોટનો ખાડો
ગીરની લોકપ્રિય કેસર કેરીની તાલાલા મેંગો માર્કેટમાં કેસરની હરાજીનો પ્રારંભ થયો છે. દર વર્ષની માફક આ વર્ષે પણ કેરીનો પાક સમયસર આવ્યો છે. ગયા વર્ષના 10 કિલોના સરેરાશ 310 રૂપિયે બોક્સના ભાવની સરખામણીએ આ વખતે 10 કિલોના બોક્સનો ભાવ સરેરાશ 400 રૂપિયા રહેવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. આમ તાલાલાની કેસર કેરીનો ભાવ આ વર્ષે 29 ટકા વધ્યો છે. 10 કિલો કેસર કેરીની ...
વિમાનમાં સિંહ લઈ જઈ ગોરખુર ઝૂમાં બંધક રખાશે
દુનિયાભરમાં જાણીતા ગીરના સિંહોની ગર્જના હવે ઉત્તર પ્રદેશમાં પણ સંભળાશે. જૂનાગઢના શક્કરબાગ ઝૂમાંથી 8 સિંહોને ઉત્તર પ્રદેશમાં મોકલવાની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી દીધી છે. જેથી 8 સિંહોને સુરક્ષિત રીતે વિમાન મારફતે ઉત્તર પ્રદેશ લઇ જવાશે. જેમાં 6 માદા અને 2 નર સિંહનો સમાવેશ થાય છે. તેમને ઉત્તર પ્રદેશમાં ગોરખપુર ઝૂ માં રાખવામાં આવશે અને અ...
ગેરકાયદે ખાણો અંગે અહેવાલ આપવા રૂપાણી સરકારને આદેશ
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી) એ ગુજરાત સ્ટેટ લેવલ એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી (એસઆઈઆઈએએ), ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) અને પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય (એમઓઈએફસીસી)ને નેટ પ્રેઝન્ટ વેલ્યુ (એનપીવી)નું મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો છે. ગુજરાતના ગીર-સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં ગેરકાયદે ચાલતી ચૂનાના પથ્થરની ખાણોનુ...
પાણી ન મળતા સિંહ ગામમાં આવ્યો લોકોએ સેલ્ફી લીધી
ઉનાળાની ગરમીમાં હવે જંગલનો રાજા પણ પાણીની શોધમાં ગીરના જંગલમાંથી બહાર નીકળી રહ્યો છે. અમરેલી પાસેના એક ગામમાં સિંહ પાણી પીવા આવ્યો હતો. ગામમાં ગાયો માટે જ્યાં પાણી સ્ટોરેજ કરવામાં આવે છે તે કુંડમાં સિંહ પાણી પીતો નજરે આવ્યો હતો. જેને જોઇને ગામના કેટલાક લોકો પણ અહી આવી ગયા હતા અને સિંહ સાથે સેલ્ફી લેતા નજરે પડ્યાં હતા. સિંહ પાણી પીવામાં મગ્ન હતો અને...
4 મહિલા ફોજદારે ગેંગસ્ટરને ગીર જંગલમાંથી પકડી પાડ્યો
જો આવી મહિલાઓ પોલીસમાં ભરતી થતી રહેશે તો ગુનેગારોની ખેર નથી. વાત છે ATSની ચાર મહિલા PSI ની, સંતોક ઓડેદરા, નિત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા મલેએ જૂનાગઢના એક ગેંગસ્ટરને જંગલમાંથી પકડી પાડ્યો છે. જુસબ નામનો આરોપી બોટાદના જંગલોમાં સંતાયો છે, તેવી મહિલા ATSની ચારે PSIને માહિતી મળી હતી. તેમને આરોપીને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધર્યું હતુ. એટીએસના ડીઆઈ...
ગૌ પ્રેમીના અવસાનથી ગાય રોજ આંશુ સારે છે
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં રહેતા ગૌ ભક્ત ઉકાભાઇ ખીમજીભાઇ કોટડિયાનું 25 એપ્રિલ 2019માં અવસાન થયું હતું. ઉતરક્રિયા સુધી બેસણું રાખેલું હતું. એક ગાયમાતા રોજ આ બેસણામાં આવીને સૌની સાથે બેસી શોક મનાવતી રહી હતી. ગાય ઉકાભાઇ કોટડિયાની છબી પાસે જઇ ઉભી રહે છે. છબી સામે માથું નમાવીને છબી સામે કે બાજુમાં બેસી રહે છે, આસુંડા સારે છે. માનવીય સં...
મીઠી કેસર કેરી ઝેર સમી, ખેડૂતો દેવાદાર બન્યા
વંથલી તાલુકાના કણજા ગામે ખેડૂત 70 વર્ષના વાલજીભાઈ આંબાભાઈ ભલાણીનામના ઝેરી ટીકડી ખાઈને આત્મ હત્યા કરી છે. પોતાના કેરીના બગીચામાં છેલ્લા 3 વર્ષથી સતત પાક ઓછો ઉતરવાના કારણે આર્થિક સંકડામણ ઊભી થઈ હતી, જેના કારણે આત્મહત્યા કરી છે. વાલજીભાઈને સંતાનમાં બે પુત્રો છે, એક પુત્ર ભાવનગર મુકામે વેપાર કરે છે, જ્યારે બીજો પુત્ર નોકરી કરે છે. રાજુલા- જાફરાબાદ વ...
બીજું એક તુવેર કૌભાંડ પકડી પાડતાં ખેડૂતો
કેશોદમાં ગુજરાત સરકારના પુરવઠા વિભાગ દ્વારા ખરીદ કરતાં તુવેરમાં મોટું કૌભાંડ બહાર આવ્યા બાદ આજે ખેડૂતોએ જાતે ગુજરાત બહારથી લાવીને રાખેલો તુવેરનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. તંત્ર કંઈપણ કાર્યવાહી કરે તે પહેલાં ખેડૂતોએ 700 ગુણી જેટલો હલકી ગુણવત્તાની તુવેરનો જથ્થો પકડી પડ્યો હતો. અગાઉના કૌભાંડના 7 આરોપી પૈકી એક ભરત વાઘસિયાની વાડીમાંથી જથ્થો પકડાયો હતો....
કેશોદ બાદ વિસાવદરમાં તૂવેર કૌભાંડ, રીબડીયાની જનતા રેડ
તૂવેરમાં કૌભાંડને લઇને બદનામ થયેલ સૌરાષ્ટ્ર ફરી તૂવેર કૌભાંડમાં વગોવાયું છે કેશોદ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદેલી તૂવેરમાં હલકી ગુણવતાની તુવેર કે સોયાબીન ભેળસેળ કરવાના કારસ્તાનનો પર્દાફાશ થતાં ખરીદીમાં ભ્રષ્ટાચારને લઇને વગોવાયું છે. કેશોદના કૌભાંડની તપાસ ચાલુ છે ત્યાં શુક્રવારે વિસાવદર યાર્ડમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા સહિતના ખેડૂતોએ જનતા રેડ...
કેશોદ તુવેર ખરીદીમાં ભેળસેળ કૌભાંડ, બે વખત સીલ તોડાયા
પહેલા ભેળસેળ કરી કૌભાંડ કર્યું. પછી ઢાંક પીછોડ કરવા ભેળસેળ હટાવવા સફાઈ કામગીરી કરી હતીહ ટેકાના ભાવે મગફળી કૌભાંડના ડામ ખેડૂતો હજુ ભૂલ્યા નથી ત્યાં તુવેર કૌભાંડ બહાર આવ્યું છે.
ટેકાના ભાવે તુવેર ખરીદીના નિયમો અનુસાર ખરીદી કરતી વખતે સરકાર દ્વારા ગુણવતા ચકાસણી માટે એક ગ્રેડર રાખવાનો હોય ખરીદી વખતે ગુણવતા ચકાસણીના ચોક્કસ નિયમો મુજબ જ જો ગુણવત્તા હો...

English