Sunday, August 16, 2026

કચ્છના નૂનધાતડ ગામે પાકિસ્તાનનું ડ્રોન તોડી પડાયુ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય વાયુસેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી  ત્યારે ગુજરાતની કચ્છ સરહદે અબડાસા તાલુકાના નૂનધાતડ ગામે જાસૂસી કરવા આવેલા પાકિસ્તાની યુએવી ડ્રોનને એરફોર્સે તોડી પાડ્યું હોવાના અહેવાલ છે. સવારે કાર્યવાહી: ભારતીય વિસ્તારમાં જાસૂસી કરવા મોકલાયેલા પાકિસ્તાની ડ્રોને વહેલી સવારે સાડા 6 વાગ્યે તોડી પડાયું હતું. જેને પગલે ઘટનાસ્થળે ગા...

કચ્છના રોગાન કસબી અબ્દુલ ગફુરભાઈ ખત્રી

કચ્છને રોગાનકલા ક્ષેત્રે અબ્દુલ ગફુરભાઈ ખત્રીએ વિશ્વસ્તરે નામના અપાવી છે. ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રી આપેલો હતો. મુંબઈમાં ગુજરાતતી નેતા અને શિવસેનાના હોદ્દેદાર હેમરાજ શાહે 2015માં કચ્છ શક્તિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ સમગ્ર દેશનું ધ્યાન તેમની તરફ ગયું હતું 300 વર્ષ જૂની રોગાનકળાના વારસાની જાળવણી પરિવારે બખૂબી કરીને ખૂબ ન...

ભાનુશાળીની હત્યાની સંપૂર્ણ વિગતો, છબીલના કારનામાં વાંચો  

કચ્છના કારનામા – દિલીપ પટેલ – ખાસ અહેવાલ કચ્છ ભાજપ માટે બળાત્કાર, સેક્સ કૌભાંડ અને હત્યાની ભૂમિ બની ગયો છે. ભાજપના ટોચના નેતાઓની અંગત સેક્સ લાઈફ કેટલીક જાણકારી જયંતી ભાનુશાળી પાસે હતી. આ હત્યા જેટલી સરળ દેખાય છે એટલી નથી. ચાર બળાત્કારના બનાવો અને તેની સાથે જોડાયેલી યુવતીઓ અને ભાજપના ટોચના રાજકીય નેતાઓની હિલચાલ સમજવી પડે તેમ છે. કચ્છના નલિયા બળાત...

ગુજરાતમાં આતંકી હુમલાના એલર્ટમાં કચ્છમાંથી પાકિસ્તાન વાત કરતા બેની અટક...

પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ગાંધીનગરના ઈન્ટેલીજન્સ બ્યુરોને એક ફેક્સ મળ્યો હતો અને આ ફેક્સમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી આતંકી સંગઠન ગુજરાતમાં મોટા આતંકી હુમલાને અંજામ આપી શકે છે. આ ઉપરાંત આ ફેક્સમાં એક સ્યુસાઈડ બોમ્બર, એક મહિલા સહિત ત્રણ લોકોના નામ લખવામાં આવ્યા હતા. આ વાતને ગંભીરતાથી લઇને ગુજરાતમાં એલર્ટ આપવામાં...

નશીલું બ્રાઉન સુગર લઈને ભાજપના નેતા ભાનુળાળીની હત્યા કરી હતી

બ્રાઉન સુગરનો નશો કરીને પછી જ ભાજપના નેતા ભાનુશાળીની ચાલુ ટ્રેમાં હત્યા કરી હતી. નશાની કીક વાગતાં જ કોઈ પણ માણસમાં હિંમત આવી જાય છે. આવું જ ભાનુશાળીની હત્યામાં થયું હોવાનું બહાર આવ્યું છે. બે શાર્પ શૂટરોએ ભચાઉ સ્ટેશન ઉપર બ્રાઉન સુગરનો નશો કર્યો હતો અને ત્યાર બાદ ભાનુશાળીને ગોળી મારી હતી. પોલીસ તપાસમાં આ હકીકત બહાર આવી છે. આ ઉપરાંત હત્યા કરવા આવેલા ...

કચ્છના દરિયાકાંઠેથી ઘુસણખોરી વધી, 60 કિ.મી.ના વિસ્તારમાં પોલીસ નથી

પાકિસ્તાનની સરહદ સાથે દરિયાઈ અને જમીન સાથે જોડાયેલી કચ્છની ભારતની એક માત્ર સરહદ પર કોઈ ચોકી પહેરો નથી. કહેવા ખાતર રેકર્ડ પર પોલીસ માથકો ચાલે છે, બાકી જખૌથી કોટેશ્વર સુાધીના 60-70 કિ.મી.ના દરિયા કિનારે પોલીસની સુરક્ષા વ્યવસૃથા જ ગોઠવાયેલી નાથી. કચ્છમાંથી ક્યારેય આતંકવાદીઓ પકડાયા નાથી, પરંતુ જમ્મુ-કાશ્મીરના હુમલા બાદ એલર્ટ આપવામાં આવ્યું હોવા છતાં દર...

ચાઈનીઝ ભાષામાં લખેલા સંદેશ ધરાવતાં કબુતર મળતાં પોલીસની દોડધામ

ચાઈનીઝ ભાષાના સંદેશ સાથે ચીનથી ઉડીને આવેલાં કબૂતરે કચ્છના પોલીસ કર્મીઓને દોડતા કર્યાં છે. શેખપીર પારે પોલીસે કબૂતરને પકડીને તેની તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂજ નજીક શેખપીર ત્રણ રસ્તા પાસે ચાઈનીઝ ભાષાના લખાણ સાથે અને પગમાં બાંધેલી વિશિષ્ટ રીંગ સાથે એક કબૂતર મળી આવ્યું છે. આ લખાણને કારણે કબૂતરે પશ્ચિમ કચ્છ પોલીસને દોડતી કરી છે. શેખપીર પ...

કચ્છમાં 200થી વધુ ગાયના મોત

રાજ્યમાં કચ્છમાં મોટી સંખ્યામાં એક સાથે ગાયના મોતનો મામલો સામે આવ્યો છે, લગભગ એક સાથે 200 ગાયના મોતના સમાચાર અરેરાટી જેવો માહોલ સર્જાયો છે. કચ્છના ભુજ માંડવી રોડ પર ખત્રી તળાવ પાસે 200થી વધુ ગાયના મૃતદેહ જોવા મળ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શંકાસ્પદ હાલતમાં ગાયોના મૃતદેહ જોવા મળતા ગૌ પ્રેમી ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પાકમા...

ભાનુશાળીની હત્યાની પૂરી વિગતો, ભાજપના નેતાઓના સેક્સ વિડિયો કોની પાસે ?...

બળાત્કાર અને હત્યાની ભૂમિ કચ્છ ભાજપ માટે બળાત્કાર, સેક્સ કૌભાંડ અને હત્યાની ભૂમિ બની ગયો છે. ભાજપના ટોચના નેતાઓની અંગત સેક્સ લાઈફ કેટલીક જાણકારી જયંતી ભાનુશાળી પાસે હતી. આ હત્યા જેટલી સરળ દેખાય છે એટલી નથી. ચાર બળાત્કારના બનાવો અને તેની સાથે જોડાયેલી યુવતીઓ અને ભાજપના ટોચના રાજકીય નેતાઓની હિલચાલ સમજવી પડે તેમ છે. કચ્છના નલિયા બળાત્કાર કાંડ તથા બ...

કચ્છમાં સિંધુનું પાણી પાકિસ્તાનથી લાવવા મોદી કેમ મૌન બની ગયા, ગુજરાતને...

મુખ્ય પ્રધાન બનતાની સાથે જ નરેન્દ્ર મોદીએ 2002માં દાવો કર્યો કે પાકિસ્તાન સાથી ભારત સરકારે કરેલા ‘સિંધુ કરાર’ હેઠળ સિંધુ નદીનું પાણી મેળવવા માટે ગુજરાત હકદાર છે. વડા પ્રધાન અટલબિહારી વજપાઈને તેમણે ‘સિંધુ કરારનો’ અમલ કરાવવાનો અનુરોધ એપ્રિલ 2002માં કર્યો હતો. ઉપરાંત કેન્દ્ર સરકારને રાજસ્થાનની ઇન્દિરા કેનાલને કચ્છ સુધી લંબાવવાની માંગણી કરી હતી. નર્મદા...

કચ્છ સરહદે પાકિસ્તાનના 34 જવાનોનો ખાત્મો કરાયો, છાડબેટ પરત ન થયો

આવતીકાલ સોમવાર તા. 9મી એપ્રિલે કેન્દ્રીય અનામત પોલીસદળ (સીઆરપીએફ)નો વીરતાદિન છે. 1965ની 9મી એપ્રિલે કચ્છના રણની સરદાર ચોકી પર પાકિસ્તાને લશ્કરી બ્રિગેડ સાથે નિર્લજ્જ આક્રમણ કર્યું ત્યારે ત્યાં કેન્દ્રીય દળના મુઠ્ઠીભર પોલીસ જવાનો હાજર હતા, પણ તેમણે ગભરાયા વિના ભારે બહાદુરીથી હુમલાનો સામનો કર્યો અને આખી રાત ચોકી બચાવી રાખી. આપણા પાંચ જવાન શહીદ થયા તો...

કંડલા બંદરનું જમીન કૌભાંડ, ચેરનો સોથ વાળે છે

કંડલા પોર્ટની જમીન ભાડાપટ્ટે મેળવવામાં પર્યાવરણને નુકશાન તે ઉપરાંત આરટીઆઈ એક્ટીવીસ્ટની અરજીમાં બીજો ચોકાવનારો ખુલાસો થયો છે જેમાં માળિયા તાલુકાના રણકાંઠાની જમીનમાં મીઠા ઉત્પાદન માટે ભાડા પટ્ટે મેળવવાની પ્રક્રિયામાં અનિયમિતતાઓ જાણવા મળી છે જેમાં કંડલા પોર્ટની જમીન માળિયા (મી) તાલુકાના બગસરાની નીલ સર્વે નંબરની બતાવીને પર્યાવરણને નુકશાન પહોંચે છે શ...

ભાજપના નેતાની હત્યામાં 9 લોકો સમેલ હતા ?

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલ અને મનિષા ગોસ્વામીની સંડોવણી ખુલ્યા બાદ SITની તપાસમાં નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. સીટના સૂત્રોના જણાવ્યા મુજબ, ભાનુશાળીની હત્યા થઇ તે સમયે ભુજથી દાદર જઇ રહેલી સયાજીનગરી ટ્રેનમાં બે શાર્પશૂટર સાથે કુલ નવ શખ્સની ટોળી સવાર હતી. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સયાજીનગરી ટ્રેનમાં 7 જાન્યુઆર...

સોનાનું રહસ્ય, હેરોઈનની તપાસ કરતી એજન્સી સોનું શોધવા લાગી પણ હાથમાં ન ...

પોરબંદર પાસેના દરિયામાં સોનું અને શસ્ત્રોની શોધ કરવા માટે દિલ્હી પોલીસની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ પોરબંદરના દરીયા કાંઠે ગોસબારામાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરતા આશ્ચર્ય સર્જાયું હતું. પોરબંદરના કોસ્ટલ હાઇવે પર સમુદ્ર કિનારે જમીનમાં સોનું અને શસ્ત્રો નાખવામાં આવ્યા હોવાના અનુમાનને પગલે કેટલાક દિવસથી JCB સહિતની મશીનરી દ્વારા ખોદકામ કરવામાં આ...

જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ અનેક રહસ્યોને દાબી દેવા માટે થઈ હતી કે શું...

ગુજરાતમાં ભાજપના શાસન દરમ્યાન અનુકૂળ ન થનાર પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓને યેનેકેન પ્રકારે ફસાવી દઈ નોકરીએથી રવાના કરી દીધા હતાં. એટલું જ નહીં અધિકારીઓના પરીવારજનોને મુશ્કેલીમાં મુકી દેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કચ્છના તત્કાલિન કલેકટર પ્રદિપ શર્મા અને તત્કાલિન પોલીસ અધિકારી કુલદિપ શર્મા, રાહુલ શર્મા, સંજીવ ભટ્ટ અને છેલ્લે રજનીશ રાય જ...