Wednesday, April 16, 2025

ડાંગરમાં 20 ટકા ખાતર બચાવતી મિથાયલોટ્રોફીક બેક્ટેરીયલ કન્સોર્શિયમ ટ્રી...

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 આણંદ કૃષિ યુનિવર્સિટીની બી.એ.કોલેજ ઓફ એગ્રિકલ્ચરના એગ્રીકલ્ચરલ માઈક્રોબાયોલોજી અને બાયો-ફર્ટીલાઈઝર્સ પ્રોજેક્ટમાં રોનક આર. પ્રજાપતિ અને વાય કે ઝાલા અને આર. વી. વ્યાસે કરેલા સંશોધનો પ્રમાણે ડાંગરમાં મિથાયલોટ્રોફીક બેક્ટેરીયલ કન્સોર્શિયમ દ્વારા રાસાયણિક ખાતર 20 ટકા ઓછું વાપરીને ડાંગરની ઝડપી વૃદ્ધિ કરી શકાઈ છે. તેમની આ શ...

કોકાકોલાએ ગ્રાહકોની સાથે છેતરપીંડી કરી

કોકા-કોલા બ્રાન્ડેડની ‘મીનટ મેડ ઓરેન્જ જ્યુસ’ની M.R.P.  વિનાની રૂા.૭.૬૧ લાખથી વધુ કિંમતની ૨૧,૭૪૪ બોટલોનો જથ્થો સીઝ કરાયો ખેડા જિલ્લાના ગોબલજ ખાતે આવેલ મલ્ટીનેશનલ કંપની કોકા-કોલા બ્રાન્ડેડની ‘‘મીનટ મેડ ઓરેન્જ જ્યુસ’’ની M.R.P. વિનાની અંદાજે રૂા.૭.૬૧ લાખથી વધુ કિંમતની ૨૧,૭૪૪ બોટલોનો જથ્થો કાયદેસરની કાર્યવાહી કરી સીઝ કરવામાં આવ્યો છે. મલ્ટીનેશનલ ...

વિદ્યામંડળ સાથે ચરોતરમાં 5 યુનિવર્સિટીઓ થઈ, 10 લાખ વિદ્યાર્થીઓ ભણ્યા

ચરોતર વિદ્યામંડળના 75માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ઉપ-રાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ યુનિવર્સિટી જાહેર કરી હતી. કહ્યું હતું કે, રાષ્ટ્રને 74 વર્ષ સુધીની લાંબી સેવા આપવા બદલ તેને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવે છે. ગુજરાતમાં ચરોતર વિદ્યામંડળની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીના પ્રસંગે સંબોધન આપતી વેળા ઉપ-રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ ગ્રામીણ વિ...

આણંદ કોંગ્રેસમાં વધું એક ભંગાણ, કોણ જવાબદાર ? ભરત કે અમિત ચાવડા ?

આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતાં કેતન બારોટે રાજીનામું આપવા પાછળ ધનપતિ બનેલા ભાંજપના નેતાઓની મોંઘી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી, શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્ય પદે તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યાં છે. આણંદ નગરપાલિકાના રાજકારણમ...

ખેડા જિલ્લાના મહિપતસિંહ ચૌહાણને ફોન પર ધમકી, ભાજપ નેતા શામિલ?

ખેડા જિલ્લામા સર્વ સમાજ સેનાના સંયોજક મહિપતસિંહ ચૌહાણને ફોન પર ધમકી, અગાઉ ભાજપના નેતા સામે પડ્યાં હતા સરકારી ગ્રાન્ટોમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર ખેડા જિલ્લામાં થઇ રહ્યો હોવાના અનેક કિસ્સા સામે આવ્યાં છે, પરંતુ જો તમે સાચી બાબતમાં અહીના કોઇ રાજકારણી સામે પડ્યો છો તો તમારો ખેલ ખતમ, થોડા સમય પહેલા જ લવાલ ગામના પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણ ભાજપના એક ને...

ટેસ્ટ ઓફ ઈન્ડિયા – અમૂલનું 450 કરોડનું ચીજ કૌભાંડ, 19 મહિનામાં ત...

૩૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ અમૂલ ડેરીના ૭૪મા સ્થાપના દિવસ અને ૧૪૪મી સરદાર પટેલ જયંતિની ઉજવણી કરી હતી. જેમાં અમૂલડેરીની નવી યોજનાઓ, બીજા રાજ્યોમાં પ્લાન્ટ નાંખવા કે વિસ્તરણની માહિતી દૂધ મંડળીઓના સૌ પશુપાલકોને આપી હતી. પશુપાલકોને વિશ્વાસ અપાવ્યો હતો કે આવનારા બે વર્ષો ડેરીઉધોગના રહેશે તેમજ દૂધના વધુ સારા ભાવો ચૂકવાવામાં આવશે. આર.સી.ઈ.પી. સંબધિતે એવું કોઈ પ...

સરદાર પટેલને નરેન્દ્ર મોદીએ શું અન્યાય કર્યો ? વાંચો

સ્મારકો ઊભા કરવાના સરદાર વિરોધી હતા. ગોડસે જેવા કટ્ટરવાદીઓએ ગાંધી ઉપરાંત નેહરુ અને સરદારની હત્યા પણ કરવાનાં કાવતરાં ઘડ્યાં હતાં. સરદાર-પુત્રી મણિબહેને દુર્ગા દાસની સરદારવિષયક ગ્રંથશ્રેણીના આમુખમાં નોંધ્યું છે કે સરદાર ક્યારેય વડાપ્રધાનપદના આકાંક્ષી નહોતા. મોદી અને ભાજપના નેતાઓ પોતાને મનગમતા ઈતિહાસને જે રીતે જનસભાઓમાં રજૂ કરીને તાળીઓ પડાવતા હો...

ખેડા જિલ્લાના કપડવંજમાં એક સાથે 4 યુવકોની અંતિમ યાત્રામાં લાગણીના દ્રશ...

ગત શનિવારે કપડવંજમાં ગણેશ વિસર્જન દરમિયાન અશુભ ઘટના બની હતી, નદીના સંગમ પર એક સાથે 6 યુવકો પાણીમાં તનાયા હતા, જેમાંથી 2 બચી ગયા હતા, પરંતુ 4 યુવકોને બચાવી શકાયા ન હતા, તેમના મૃતદેહ મળી આવતા તેમના પરિવાર પર દુ:ખના ડુંગળ તૂટી પડ્યાં છે, શહેરના અંતિસર દરવાજા વિસ્તારમાં રહેતા ચારેય દલિત યુવકોની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ...

અમૂલમાં સત્તાની મલાઈ ખાવા ભાજપ-કોંગ્રેસ એક થયા

અધ્યક્ષ પદે ભાજપના રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેનપદે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાયા BJP-Congress united to crush power in Amul. BJP's Ram Singh Singh Parmar and Vice-Chairman Rajendra Singh Parmar elected as its chairman. રાજકારણમાં ક્યારે કઈ અસંમજસની સ્થિતિ સર્જાય તેનો તાગ કાઢવો મુશ્કેલ હોય છે. અમૂલ ડેરીની ચૂંટણીના પરિણામો પણ આ વાક્યને સત...

નડીયાદ ખાતે સુરીલુ ગુજરાત 2019 નું ગ્રેન્ડ ફીનાલેનું સમાપન

ગામનું સુરીલું ગુજરાત ગુજરાતના ગામડાઓની ઉગતા ગાયક કલાકારોને આગળ લાવવા માટે સુરીલુ ગુજરાત હરિફાઈ મે મહિનાથી યોજવામાં આવી હતી. જેનો 21 જૂલાઈ 2019મીએ નડીયાદ ખાતે સુરીલુ ગુજરાત 2019નું 65 ગાયક કલાકારોનું ગ્રેન્ડ ફીનાલે યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવનારા તરીકે સૈફ સૈયદ, બીજા નંબર પર અમિષા સોલંકી અને ત્રીજા નંબર પર વ્રજ રાજપૂત હરિફાઈ જીત્યા ...

બાલાસિનોરમાં નિયમની ઐસીતૈસી કરી ધમધમી રહ્યા છે ટ્યુશન કલાસીસ.

સુરત ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ટ્યુશન ક્લાસના સંચાલકો સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. તંત્ર અચાનક જાગ્યું છે અને તાકીદે પગલા ભરવા  માટે રાજ્યભરના ટ્યુશન ક્લાસ નિયત સમયમર્યાદા સુધી બંધ રાખવાના આદેશો અપાયા છે. મહીસાગર જીલ્લા કલેકટર આર.બી.બારડે સરકારી અધિનિયમ 144 હેઠળ હુકમ બહાર પાડી જિલ્લામાં આવેલ તમામ ટ્યુશન કલાસીસ 23મી જૂન સુધી બંધ રા...

ગરીબોની છાસમાં 5 અને દૂધમાં 2નો ભાવ વાધારો, પણ શ્રીમંતોના ઘીમાં માંડ ર...

દૂધમાં રૂ.2 અને છાસમાં રૂ.5 ભાવ વધારો કરાયો છે. પણ શ્રીમંતો ખાય છે તે ઘીના ભાવમાં માત્ર રૂ.5નો જ વધારો કરાયો છે. ઘી ખરીદીને ગરીબ કે મધ્યમ વર્ગ ખાતો નથી. શ્રીમંત લોકો જ ઘી ઘાય છે. તેમ છતાં ભાવ તો ગરીબ લોકો પાસેથી જ વધારે લેવાની નીતિ ભાજપ સંચાલિત અમૂલ ડેરીએ અપનાવીને ડો.કુરીયનના વિચારોની હત્યા કરી છે. ખરેખર તો દૂધમાં એક રૂપિયો વધારીને, છાસમાં કોઈ વધાર...

જેલમાં જલસા કરવા કેદીએ ભાવ પત્રક જાહેર કર્યું, ડી.જે કે ડાન્સ પાર્ટી ક...

નડિયાદ નજીક આવેલા બિલોદરા જિલ્લા જેલ રાજ્યમાં વિવાદમાં છે. છેલ્લાં કેટલાય સમયથી જેલમાં બની રહેલા બનાવો પોલીસની બેરહેમી અને બેદરકારી જાહેર થઈ છે. પોલીસ દ્વારા કેવો અમાનુષી ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેનો એક કેદી દ્વારા જ પર્દાફાશ કરાયો છે. નડિયાદ જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રા છે. જેલર તરીકે ફિરોઝ મલેક છે. કાચા કામના કેદી મનોજ ઉર્ફે મનુભાઇ પરમારે ...

નડિયાદની જેમાં કેદીએ આત્મહત્યા કરી કે પોલીસે હત્યા કરી, 12 દિવસે રહ્સ્...

નડિયાદની બિલોદરા જેલમાં મનોજ પરમાર નામના કેદીએ જેલ સ્ટાફના ત્રાસથી ગળાફાંસો ખાઇ આપધાત કરી લીધો હોવાનો આરોપ કેદીના પરિવારે પોલીસ પર મૂકી દેવામાં આવ્યો છે. કેદીના પરિવારજનોએ જવાબદાર પોલીસ ફરજમુક્ત કરવાની માંગણી કરી છે. જેલર સામે તપાસ સમિતિ નિયુક્ત કરવાની માંગણી કરી છે. જો તેમ ન થાય તો આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી આપ છે. મુખ્ય પ્રધાન કે જેઓ ગૃહ વિભા...

ભાજપ સરકાર આવી પછી તમાકુના વાવેતરમાં ખેડૂતોએ નીતિ બદલી

તમાકુના વપરાશ પર ગુજરાતમાં પ્રતિબંધ છે. પણ બે મોસમમાં ગુજરાતમાં ખેતી થઈ રહી છે. ખરીફ પાક 63220 હેક્ટર અને રવિ પાક 116340 હેક્ટર મળીને 179920 હેક્ટર તમાકુનું વાવેતર થઈ રહ્યું છે. જ્યારે ઉત્પાદન 380000 ટન થાય છે. એક હેક્ટરે ઉત્પાદન લગભગ 2110 કિલો થઈ રહ્યું છે. ગુજરાતમાં તમાકુ પ્રતિબંધ પછી ખેડૂતોએ વાવેતર વિસ્તાર વધારી દીધો છે તેની સામે 4 જિલાલાના ખેડૂ...