સિરામિક પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી માટે દિલ્હીમાં રજૂઆત
મોરબીનો સિરામિક ઉદ્યોગ પાયાના પ્રશ્નો ઉપરાંત નેચરલ ગેસના ભાવો, કોલગેસ સહિતના પ્રશ્નોથી પરેશાન હોય તે ઉપરાંત એન્ટી ડમ્પિંગ ડયુટીનો પ્રશ્ન પણ ઉકેલાયો ના હોય જે મામલે તાજેતરમાં સિરામિક એસો પ્રમુખ સહિતના અગ્રણીઓએ દિલ્હીમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી મુદે મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી જીસીસી દેશોમા સિરામીક પ્રોડક્ટ ઉપર એન્ટી ડંમ્પીંગ ના લાગે તે માટે રજુઆત કરવા મ...
સરકારી શાળામાં તાળાબંધી
હળવદના અમરાપર ગામની સરકારી શાળામાં આજે શિક્ષકોની ઘટ હોવાથી નારાજ ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી અને એક શિક્ષિકાને અન્ય ગામમાં ચાર્જ સોપવામાં આવતા શિક્ષિકાને પરત કરવાની માંગ કરી રહ્યા છે સરકારી શાળામાં શિક્ષણ કાર્ય રામ ભરોસે ચાલી રહ્યું છે ભણશે ગુજરાત જેવા સોનેરી સુત્રો આપતી સરકાર સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો ફાળવી સકતી નથી અને હળવદ તાલુકાના ગ્ર...
અબજોના બેનામી વ્યવહારો ઝડપાયા
મોરબીના સિરામિક ઉદ્યોગમાં થતી કરચોરી રોકવા માટે આઈટી ટીમ દ્વારા સતત ઓપરેશન કરવામાં આવતા હોય છે જેમાં આજે સવારથી રાજકોટ આઈટી કમિશ્નરના માર્ગદર્શન હેઠળની ટીમે સર્ચ ઓપરેશન શરુ કર્યું હોવાની માહિતી આધારભૂત સુત્રોમાંથી મળી છે રાજકોટ આઈટી વિભાગના કમિશ્નર ગોપીનાથના માર્ગદર્શન હેઠળની ટીમોએ આજે મોરબીમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું છે જેમાં સુત્રોમાંથી પ્રાપ્ત...
મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારોની વરણી
આમ આદમી પાર્ટી મોરબી જીલ્લાના હોદેદારોની વરણી કરવામાં આવી છે જે નવી ટીમ સાથે પ્રદેશ મહામંત્રીએ આજે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું અને આગામી દિવસોમાં યોજાનાર સંપર્ક યાત્રા અંગે માહિતી આપવામાં આવી હતી Middle Post Content
આમ આદમી પાર્ટીનાં ગુજરાત પ્રદેશ મહામંત્રી રાજેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે સર્કીટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં મોરબી જી...
મોરબીને સસ્તો ગેસ નહીં મળે તો ટાઈલ્સના 30 ટકા કારખાના બંધ થશે
આંતરરાષ્ટ્રીય માર્કેટમા ક્રુડ તેમજ નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ , એલપીજી ગેસના ભાવ ઘટ્યા તેમ છતા ગુજરાત ગેસ દ્વારા ભાવમા ઘટાડો કરવામાં આવ્યો નથી. મોરબી દરરોજના ૨૬ લાખ કયુબીક મીટર વાપરે છે. મોઘા ભાવનો જ નેચરલ ગેસનો વપરાશ કરવાની ફરજ પડે છે. મંદીના માહોલમાં ઉદ્યોગને સમયસર પેમેન્ટ પણ મળતા નથી. ગુજરાત સરકાર મધ્યસ્થી કરીને ગુજરાત ગેસમા ભાવ ઘટાડો કરાવે તો જ...
કોમી તોફાનોમાં ગુજરાત ભાજપના સોશિયલ મિડિયાના નેતાની ધરપકડ
હળવદમા 26 સપ્ટેમ્બર 2018માં કોમી તોફાનો થયા બાદ દુકાનો અને ગોડાઉનમાં આગ લગાવી દેવામાં આવી હતી. આ બનાવમાં હળવદ ભાજપના સોશિયલ મિડિયા - આઈ.ટી. સેલના પ્રમુખ હિતેશ લોરીયા સહિત 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. હળવદમાં હિંદુ – મુસ્લિમ વચ્ચે ઝઘડો થયો બાદ ભાજપના નેતાએ રાજકીય ફાયદો કરાવવા માટે દુકાન અને ગોડાઉનને આગ લગાવી હતી. સાથ આગામી સમયમાં લોકસભાની ચૂં...
20 કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદી ગુજરાત ભાજપના નેતા ભ્રષ્ટાચારી નિકળ્યા
હળવદમાં રૂ.20 કરોડના સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારના મામને કોંગ્રેસના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા જેલમાં ગયા બાદ હવે ભાજપના બે નેતાઓના નામ કરોડોના સરકારી કામમાં નામ બહાર આવ્યા છે. જેમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહીલ કે જે હળવદમાં રહે છે. મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વલ્લભ પટેલ કે તેઓ હળવદમાં રહે છે. તેમના નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યા છે...

English