નર્મદામાં 9 હજારની સામે 4 હજાર મીલિયન ક્યુબિક પાણી
વિધાનસભામાં કોંગ્રેસના લાખાભાઇ ભરવાડે નર્મદા ડેમમાં છેલ્લા બે વર્ષમાં દરેક મહિના મુજબ કેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થયો હતો તેવો સવાલ પૂછયો હતો. જેના લેખિત જવાબમાં નર્મદા વિભાગ સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જણાવ્યું હતું કે, નર્મદા ડેમમાં કુલ ૯૪૬૦ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત કરી શકાય તેમ છે. તેમાં ૨૦૧૬ અને ૨૦૧૭ના વર્ષમાં મળ...
નર્મદા નદી આસપાસ ખેતી અને નદી ખતમ
નર્મદા નદી બે કાંઠે વહેતી હતી તેના કાંઠા ક્યાં છે એ હવે શોધવું પડે એમ છે. નર્મદા નદીમાં ‘સરદાર સરોવર ડેમ’ બન્યા પછી અને વિશેષ તો દરવાજા લગાવ્યા પછી નર્મદામાં નદીના પાણીની જગ્યાએ દરિયાના પાણી આવે અને જાય છે. નર્મદા નદી “સરદાર સરોવર ડેમ” પછીની નદીખતમ થઇ રહી છે અને પ્રકૃતિ સાથે સરકાર રમત રહી છે. નદી કાંઠાના ખેતરોમાં ગુલાબની ખેતી થતી હતી જે હવે ખતમ થઈ ...
6.5 રિક્ટર સ્કેલ વાળો ધરતી કંપ આવે ત્યાં સુધી નર્મદા બંધ સલામત
સરદાર સરોવર ડેમ નજીક આવેલ ધરતીકંપ અંગે પ્રસિધ્ધ-પ્રસારિત થયેલા અહેવાલો સંદર્ભે સરદાર સરોવર નર્મદા નિગમ લિ., વડોદરા ખાતેના ડેમ વિભાગના મુખ્ય ઇજનેરશ્રી દ્વારા સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે, ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ- ગાંધીનગર તરફથી જણાવ્યાનુસાર ધરતીકંપ તા.૧૮/૦૭/૨૦૧૯ના રોજ સવારે ૨:૧૫ કલાકે(મોડી રાત્રે) આવ્યો છે અને રિક્ટર સ્કેલ અનુસાર ૩ની તિ...
કામ ન થયા બંધ ઊંચો કરી દીધો
પર્યાવરણ સુરક્ષાના અને પુનાર્વાસના કામો પુરા ન થયા છતાં 138 મીટર ઊંચો બંધ બાંધી દેવાયો. નર્મદા નદીનું જંગલ કાપવાના કારણે કુદરતી ચક્ર વેરવિખેર થયું છે. ચોમાસામાં અતિવર્ષા અને પુરનો પ્રકોપ – ઉનાળામાં પાણી ઘટી જાય છે. મધ્ય પ્રદેશની ભાજપ સરકારે 2016માં નર્મદા સેવા યાત્રા કાઢી. નવા વૃક્ષો વાવી જંગલ વિસ્તાર વધારવાની વાત કરી હતી. જંગલોનું રક્ષણ કરતાં તે ત...
લોકો માટે લડતાં ધારાસભ્ય મહેશ વસાવા
નર્મદા જિલ્લામાં પાણીના પ્રશ્ને ડેડીયાપાડા ધારાસભ્ય, ભારતીય ટ્રાઇબલ પાર્ટીનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અને ભરૂચની દૂધધારા ડેરીના અધ્યક્ષ મહેશ વસાવાએ નર્મદાની મુખ્ય નહેર બંધ કરાવવાના પ્રયાસના ભાગરૂપે પોતાના સંકેડો કાર્યકરો, સમર્થકો અને સ્થાનિક જનતા સાથે કેવડીયા કોલોની કૂચ કરી હતી. પોલીસે મહેશ વસાવા સહિત ૪૦૦ કાર્યકરોની અટકાયત કરતા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું કહ...
ગરીબ સરદારને સરકારે શ્રીમંત બાનાવી દેતાં ગરીબો દૂરથી જોઈને નિશાઃસા નાં...
સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે 6 મહીનામાં 14 લાખ લોકો આવ્યા હતા. હાલ સરેરાશ રોજ 3 હજાર લોકો આવી રહ્યાં છે. જે ચોમાસામાં જો બંધ ઢલકાશે તો વધીને સીધા 10 હજાર થશે તેમાં રજાનો દિવસ હશે ત્યારે 15 હજાર આવશે.
સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને રબ.38 કરોડની આવક થઈ છે. દરેક લોકો રૂ.271 સરદારને જોવા માટે આપે છે. આ નાણાં પ્રજાના ખિસ્સામાંથી ગયા છે. અન...
આદિવાસીઓ શા માટે નહેર બંધ કરી દેવા તૈયાર થયા, વાંચો નર્માદાની અંદરની વ...
નર્મદા ડેમની મુખ્ય કેનાલ બંધ કરી સમગ્ર ગુજરાતમાં પાણી બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે કે, ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના અધ્યક્ષ દ્વારા આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ નર્મદા ડેમની મુખ્ય કેનાલ બંધ કરી સમગ્ર ગુજરાતમા...
6 હજાર કરોડનો ધંધો કરતાં શ્રેષ્ઠી સવજીભાઈએ કેમ આવી ભૂલ કરી ? તેમનું જી...
રૂ.6000 કરોડનું ટર્નઓવર ધરાવતા, કર્મચારીઓને દર વર્ષે કાર આપતાં અને સમાજને દાન આપતા સવજીભાઈ ગુજરાતમાં એક સારા વ્યક્તિ કરીકેનું ઉદાહરણ બની ગયા હતા. તેઓ પ્રેણાદાયી તો છે જ પણ મોટીવેશનલ ભાષણ આપવા માટે ગુજરાત ભરમાં જાણીતા છે. તેમણે જાહેર જીવનમાં બીજી વખત મોટી ભૂલ કરી છે. ભરૂચ પાસે નર્મદા નદીની વચ્ચે આવેલા ટાપુ પર પોતાનો આલીશાન રીસોર્ટ અને બંગલો બનાવવા મ...
તાપી-નર્મદા લીંક યોજનાથી આદિવાસીઓની 10 હજાર હેક્ટર જમીન આંચકી લેવાશે
આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા - AKSMના યુવા નેતા રોમેલ સુતરીયા દ્રારા આજે પ્રથમ વાર પાર તાપી-નર્મદા લિંક યોજનાની વિગતો લોકજાગ્રુતિ અને આદિવાસી સમાજ ના લોકો પર મંડરાય રહેલા જોખમ ને સામે સાવચેતી ના પગલા ભરી શકાય તેના ભાગ રુપે જાહેર કરી રહેલ છે.
તાપી-નર્મદા લિંક યોજના છે શું ?
ગુજરાત-મહારાષ્ટ્રના 6 બંધ ઝેરી, પૈખડ,ચાસમંડવા, ચિક્કાર ,દાબદર, કેલવાનની...
દાવદહાડા ગામને લોકોએ 0 મતદાન કરીને દાવ લગાવ્યો
પૂલ ન હોવાના કારણે ગ્રામજનોને ચોમાસામાં નદી જાતે પાર કરીને જવુ પડે છે. તેથી નદીના પાણીમાં રહેલાં સાપના દંતના કારણે ગયા વર્ષે 2 લોકોના મોત થયા હતા. ડાંગના દાવદહાડ તથા ધુબડીયા ગામમાં 0% મતદાન થયું છે. ગુજરાતના એક નાના એવા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે અને ગામના એક પણ લોકોએ બપોરે બે બગ્યા સુધીમાં એક પણ વોટ આપ્યો નથી. ગામના લોકોને પ્રાથમિક સુવિ...
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર કોઈનો અભિશ્રાપ લાગી ગયો છે ? ચોથી વખત હડતાલ
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની દેખરેખ અને વ્યવસ્થામાં લાગેલા 100 જેટલાં કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા સરકાર સામે અનેક સવાલ ઉભા થયા છે. વાત એવી છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની UDS કંપનીના કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર નથી મળ્યો. જેના વિરોધમાં તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. મુજબ પગાર ન આપવા માટે તેઓ PMને જવાબદાર ઠેરવી રહ્યા છે. 31 ઓક્ટોબર 2...
જંગલમાં 1600 કરોડની પેપર મીલ બનશે, જંગલી લાકડું વપરાશે
વર્ષોથી જંગલમાં રહી જંગલ જમીનનું ખેડાણ કરી ગુજરાન ચલાવતા ૮૫ હજારથી વધુ પરીવારોને અંદાજે ૧૩ લાખ હેકટર જમીન આપી હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે.
ગુણસદા ખાતેના કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ૯૯૫૭ આદિવાસીઓને જંગલ જમીનના અધિકારપત્રો આપવામાં આવ્યા છે. રાજપીપળા ખાતે રૂા. ૩૦૦ કરોડના ખર્ચે આદિવાસી યુનિવર્સિટી અને કેવડિયા ખાતે રૂા. ૧૦૦ કરોડ...
જીવાદોરી નર્મદા ઝેરી અને સૂકી બની, શું કારણ છે ?
નર્મદાની પરિક્રમા – દિલીપ પટેલ – ખાસ અહેવાલ
GWSSBએ છોટા ઉદેપુર અને વડોદરામાં નર્મદા કેનાલમાંથી અપાતું પાણીના પૂરવઠામાં સલ્ફાઈડનું પ્રમાણ વધારે છે. બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટમાં સેમ્પલ નિષ્ફળ રહ્યા છે. પાણી સીધું વાપરી શકાય તેમ નથી. પાણીને શુદ્ધ કરવું જરૂરી છે, કોઈ કંપનીએ કચરાનો નિકાલ કર્યો હોવાથી પાણીમાં સલ્ફાઈડનું પ્રમાણ વધી ગયું છે. ગયા અઠવાડિયે ...
નર્મદા નદીમાં વરસાદી પાણી 50 એકર ફુટ ઘટી ગયું, બંધ સામે પ્રશ્નાર્થ
નર્મદે-સર્વદે – દિલીપ પટેલ – ખાસ અહેવાલ
નર્મદા ઘાટી પરિયોજનાને મંજુરી મળ્યે 40 વરસ થયા છે. ત્યારથી લઈને આજ સુધી નર્મદાનો પ્રવાહ પાતળો પડ્યો, તેમાં પાણી ઓછુ થયું અને નર્મદાના નામે પ્રચાર ઝાઝો થયો છે. પણ તેના પાણીથી ખરેખર વિકાસ થાયો નથી. માત્ર નર્મદા યોજના પિવાના પાણી અને ઉદ્યોગોને આપવાના પાણીની યોજના જ બની ગઈ છે. નર્મદા બંધના ઉપરવાસથી આવતાં પાણીન...
નર્મદા બંધના વિસ્થાપિતોના પુનઃવસન માટે જમીન સંપાદન અધુરૂં
ભરતસિંહ
ગુજરાતમાં જમીન સંપાદનનો કાયદો લોકોને લુંટી સરકારી તિજોરી ભરવામાં થયો છે.
સરકારે સંપાદિત કરેલી જમીનોના કારણે વિસ્થાપીતો – ખેડૂતો દર દર ભટકી રહ્યા છે.
વિકાસના લાભાર્થીઓ વિસ્થાપિતોની શહાદત ભૂલી ગયા. નર્મદા ખીણમાં વસતા અસરગ્રસ્તો બરબાદ થયા અને તેના અનેક કિસ્સા બહાર આવ્યા.
માત્ર અસરગ્રસ્તો જ નહી નર્મદાના લાભાર્થી ખેડૂતો પણ જમીન સંપાદનન...