કુંવરપરા ગામે પ્રથમ વખત મતદાન કર્યું
નર્મદા જિલ્લામાં ચાર ગામની ગ્રામપંચાયત ની ચૂંટણી યોજાઈ જેમાં સરેરાશ મતદાન 65 થી 70 ટકા જેટલું નોંધાયું છે જેમાં કુંવરપરા ગ્રામપંચાયતની ચૂંટણી આઝાદી બાદ પ્રથમ વાર યોજાઈ રહી છે કુંવરપુરા ગામને અલગ ગ્રામપંચાયતનો દરજ્જો મળતા ગામમાં પ્રથમ વાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું હતું.જેનો ઉત્સાહ જોવા મળ્યો હતો ગ્રામપંચાયત ચૂંટણીમાં પ્રથમ વાર વોટ આપવા મ...
ગાંજાના છોડ સાથે ઝડપાયેલા બે આરોપીઓને પાંચ વર્ષની સજા
May 1st, 2018 નવેમ્બર 2016 ના વર્ષ માં એલસીબી અને એસઓજી નો ચાર્જ સાંભળતા પીઆઈ સચિન પવાર ધનસેરા ચેક પોસ્ટ પર પ્રોહિબિશન અંગેની નાકાબંધી માં હતા ત્યારે બાતમી મળી હતી કે કનખડી ગામમાં પ્રવીણ ચીમન તડવી અને કરમસિંહ સુખલાલ વસાવા પોતાના ખેતર તથા ઘરમાં ગેરકાયદેસર ગાંજા ના છોડ વાવી વેપાર વેચાણ કરે છે જેથી પોલીસે ગત તારીખ 11-11-2016 ના રોજ રેડ કરતા એમની પાસે ...
ધર્મેન્દ્રકુમાર હર્ષદભાઇ પટેલને કેળાની ખેતી માટે ઉધ્યોગ રત્ન એવોર્ડ
June 6th, 2018 નર્મદા જિલ્લાના હજરપુરા ગામના ખેડુત ધર્મેન્દ્રકુમાર હર્ષદભાઇ પટેલને કેળાની ખેતી મટે પ્રગતીશીલ ખેડુતનો “ઉધ્યોગ રત્ન” એવોર્ડ નવી દીલ્હી સ્થીત લે.અમિત સીંગ મેમોરીયલ ફાઉન્ડેશન દ્વારા કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ ના હસ્તે બિહાર ખાતે આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માજી.વન અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શબ્દશરણ તડવી પણ ઉપ...
સરપંચને છોડાવવા ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્પયા
June 24th, 2018 કેવડિયા કોઠી ગ્રામ પંચાયતના સરપંચને જુગાર ના કેશમાં પોલીસે ઝડપી માર મારતા ત્રણ ગામો સ્વયંભૂ બંધ પાડી સજ્જડ વિરોધ કરવા માં આવ્યો જેમાં કેવડિયા કોલોની ખાતે મહિલામંડળો અને ગ્રામજનો સરપંચને બચાવવા રસ્તાપર ઉતરી પડ્યા અને પોલીસ ની કામગીરી સામે રોષ વ્યક્ત કરી પોલીસ વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા.
નર્મદા જિલ્લાના સમશેરપુરા ગામે નર્મદા LCB પ...
સગીરાને ડાકણ કહીને ત્રાસ આપતાં મહિલા હેલ્પલાઇનની મદદ લેવાઈ
June 30th, 2018 નાંદોદ તાલુકાના એક નાનકડા ગામમાં રહેતી અને રાજપીપળા ની એક શાળા માં અભ્યાસ કરતી સગીરવયની છોકરીને શાળાએ જતા ગામની એક વૃદ્ધ દાદીએ કોઈક કારણોસર ડાકણ કહેતા બંને વચ્ચે બોલાચાલી બાદ સગીરા શાળા એ જવા નીકળી પરંતુ પાસ ભૂલી જતાએ લેવા ઘરે પરત આવી હતી,તે સમય દરમિયાન દાદીના પૌત્ર એ એને અટકાવી દાદી સાથેની માથાકૂટ નો બદલો લેવા એને ખુબ મારમારી બાંધી...
સખી મંડળને બદલે ગાંધીનગરની એજન્સીને કોન્ટ્રાકટ આપતા વિરોધ
July 12th, 2018 ગુજરાત રાજ્ય સરકાર મહિલા સશક્તિ કારણ ના બણગા ની ફૂકે છે અને મહિલાઓ ને પગભર બનવવા સહિતા ના પ્રયાસોની મોટી મોટી વાતો કરે છે પણ એજ મહિલાઓ ને હડધુત કરવાનો,35 થી વધુ પગભર બનેલી મહિલાઓ ને કાઢીમુકવા નો કિસ્સો નર્મદા જીલ્લામા બન્યો છે.
નર્મદા મા સરકાર ના જ પ્રયાસો દ્વારા ગામેગામ સખીમંડળ,સેલ્ફ હેલ્ફ ગ્રુપો સરુ કરી મહિલાઓ મા શસક્તિ કારણ કર...
ઉચાપતમાં પોસ્ટમાસ્તરને 3 વર્ષની સજા અને 10,000 નો દંડ.
July 17th, 2018 ચુડેશ્વર ગામનાં તત્કાલીન પોસ્ટમાસ્તરને હંગામી ઉચાપત મામલે 3 વર્ષની સજા અને 10,000 નો દંડ રાજપીપળા ની એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા કરવામા આવ્યો છે, 7 જેટલા ગ્રાહકોનાં ખાતામાં જમાં કરવાના 2,645 પોતાના અંગત કામમાં વાપરી પાછળથી ભરપાઈ કરી હંગામી ઉચાપત કરી હતી.
તિલક્વાડા ના ચુડેશ્વર ગામનાં તત્કાલીન પોસ્ટમાસ્તર ફૈજમહંમદ જશવંતસિંહ રાઠો...
HVN કંપનીએ 18 લાખનું ફુલેકુ ફેરવ્યું : એક ના ડબલ કરવામાં મૂડી ગુમાવી
July 28th, 2018 ગુજરાત રાજ્યનો બોર્ડ ગણાતો જિલ્લો નર્મદા 100 ટકા આદિવાસી વિસ્તાર ગણવામાં આવે છે એટલે આ ભોળા અને આદિવાસીઓ ને લોભામણી લાલચ આપી કેટલાક ભેજાબાજો બોગસ કંપનીઓ ખોલી છેતરપીંડી કરે છે,પણ આદિવાસીઓ જાગે એ પહેલા આ ભેજાબાજો ભૂગર્ભ માં ઉતરી જાય છે.આવોજ એક વધુ કિસ્સો નર્મદા જિલ્લામાં ફરી બન્યો છે.જેમાં ડેડીયાપાડા ના ફુલસાર ગામના 49 લોકો એક ખાનગી ક...
સુપર બાળક બાલિકા ઓફ ઘી નર્મદા
July 28th, 2018 ગૌરીવ્રત નિમિતે રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે જાયન્ટ્સ સૃજા સહેલી ગૃપ રાજપીપલા દ્વારા સુપર બાલક બાલિકા ઓફ ઘી નર્મદા 2018 ની ડાન્સ કોમિટિશન યોજવામાં આવી હતી જેની સાથે ગૌરીવ્રત કરતી બાળાઓની જવારા હરીફાઈ પણ યોજવામાં આવી હતી,ડાન્સ કોમ્પપિટિશન માં ત્રણ ગ્રુપ પાડી હરીફાઈ કરવામાં આવી જેમાં એ ગ્રુપમાં ગીત પટવારી,બી ગ્રુપમાં સંસ્કુતિ પંચાલ,સી...
સ્કૂલની પાણીની ટાંકી માંથી મગરનું બચ્ચું મળ્યું
રાજપીપળા કરજણ નદીના કિનારા પાસે આવેલી જીએસએલ સ્કૂલ ની પાણીની ટાંકી માંથી આજરોજ સવારે મગર નું એક નાનું બચ્ચું દેખાતા આ વાત વાયુવેગે ફેલાતા સ્થાનિક લોકોમાં ભારે કુતુહલ જાગ્યું હતું ત્યારબાદ નજીક માંજ આવેલી નગરપાલિકા ની ફાયર ટિમ ને જાણ કરતા ફાયર ટીમે સહીસલામત રીતે આ સવા ફૂટ લાંબા નાનકડા બચ્ચા ને સાવચેતી થી પકડી ડેમ માં છોડી મુક્યું હતું જોકે રવિવાર હો...
કેવડિયામાં 700 એકર જમીન એક્વાયર કરી છે, 2700 એકર સંપાદિત વગરની
સરકાર આદિવાસીઓની જમીનો સંપાદિત કરી ટોકન પર લોકોને આપે છે અને તે લોકો તેનો વ્યાપાર કરે છે, સરકારે છ ગામોની માત્ર 700 એકર જમીન એક્વાયર કરી છે જો કે 2700 એકર સંપાદિત વગરની છે જેથી સરકાર આ જમીન નિહાર હાટેલ, SRP અને સ્વામિનારાયણ સંસ્થાને ટોકને આપી હવે એ લોકો જેને ગેસ્ટ હાઉસ, હોટેલ બનાવી લોકો પાસેથી કમાણી કરે છે ત્યારે આ જમીનો પરત આપી દો કેમકે નથી તેનું ...
નર્મદા બંધ પાસે ફરી એક વખત જમીનની લડાઈ
જીવથી જમીન – દિલીપ પટેલ
દુનિયાના સૌથી ઊંચા સરદાર પટેલના પુતળા આસપાસ જમીન વિવાદ ઊભા થયા છે. જે વહે રાષ્ટ્રીય રાજકારણ બની રહે એવી સ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છે. એકતાના પુતળા પાસે જમીનોનો પ્રશ્ન વધું આકરો બની રહ્યો છે. કેવડિયા ખાતે દેશના 33 રાજ્યો દ્વારા તેમને પોતાના ભવન બનાવવા માટે જમીન વિવાદ વકર્યો છે. દરેક રાજ્ય સરકાર અહીં જમીન મેળવવા માંગે છે ...
CM ખટ્ટર, VP વૈંકયા નાયડુ, CM રૂપાણીની સદ બુદ્ધિ માટે નર્મદા બંધ ખાતે ...
કેવડિયા કોલોની પાસે હરિયાણા સરકાર પોતાનું ભવન બનાવી રહી હોવાથી સ્થાનિક લોકોએ ભવનની જમીન પર બેસીને ભજન કરીને તેનો વિરોધ કર્યો હતો. અહીં જમીન માપવા આવતાં અધિકારીઓને 4 વખત લોકોએ ધક્કા મારીને ભગાડ્યા હતા. હવે રામધુન, ભજન અને કિર્તન કરીને ભાજપની સરકારને સદબુદ્ધિ મળે તે માટે નારા પણ લગાવ્યા હતા. આદિવાસીઓએ હવે રાષ્ટ્રીય નેતાઓનો વિરોધ કરીને નર્મદા બંધને હવ...
નર્મદાના 13 ગામના સરપંચોએ મોદીને લખેલા ખુલ્લા પત્રનો જવાબ મળ્યો નહીં
31મી ઓક્ટોબરે મોદીનો ડ્રિમ પ્રોજેકટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાનું હતું તે પહેલાં 29 ઓક્ટોબર 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વઘરાલી, નાઘાતપોર, ઝેર(ઉપસરપંચ)કારેલી, ઉંડવા, ખડગદા, વાંસલા, ઓરપા, પંચલા, સમારીયા, વાગડીયા, ગાડકોઈ અને મોટીરાવલ સહિત 13 ગામના સરપંચોએ 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમ...
ગુજરાતી
English