Thursday, July 17, 2025

પોરબંદરના વેટલેન્ડ પર થયેલા સંશોધન પત્રને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ઇ...

પોરબંદર મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ તથા કૃષ્ણ સખા સુદામાની કર્મભૂમિ પોરબંદર અનેક રીતે વિશ્વભરમાં જાણીતું છે, ત્યારે અહીંના વાતાવરણને અનુકૂળ થઈ આવતા પક્ષીઓને લીધે પોરબંદરનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ યશકલગીમાં વધારો થયો છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા લોનાવાલામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં પોરબંદરના સંશોધન પત્રને પ્રથમ ઇનામ મળ્યું છે. ...

યુવતિના મંગેતરે ચારિત્ર્ય પર શંકા રાખીને હત્યા કરી હોવાની કબૂલતા કરી

પોરબંદર,તા.27   પાંચેક દિવસ પહેલા દરિયાકાંઠે રેતીમાંથી અર્ધ સળગેલી હાલતમાં લાભશંકરભાઇ જોષીની પુત્રી રિમાની લાશનો ભેદ પોલીસે ગણતરીના દિવસમાં ઉકેલી લીધો છે મરનાર  રીમા સાથે સગાઇ  બાદ મંગતેર નિરવ થાનકીએ અવારનવાર ચારિત્ર્ય ઉપર શંકા રાખતો હતો અને હત્યાનો કર્યાના કબૂલાત કરી હતી..ગત ૨૩ ઓક્ટોબરના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનની હદમાં ઇન્દીરાનગર બાવળની કાટ પાછળ ...

પરંપરાગત પહેરવેશ પરિધાન કરીને મહેર સમાજની મહિલાઓના મણિયારા રાસે આકર્...

ગરબા નૃત્ય એ ગુજરાત ની ઓળખ છે જેને વેસ્ટર્ન કલ્ચરે સાવ ભૂસી નાખવા તરફ વાળી છે જયારે આ ગરબાને પોરબંદર જીલ્લાની  મહેર જ્ઞાતિએ મણિયારો રાસ નામ આપી ને જાળવી રાખી છે અને તે પણ પરમ્પરાગત પોષાક અને સોનાના દાગીના પેહરીને રમતા નજરે પડે છે મહિલા ઓ પણ ભાતીગળ પહેરવેશ અને દાગીના પહેરી રાસ રમતી નજરે પડે છે.  મહેર સમાજ રાજપૂત ક્ષત્રિય જાતી છે કે જેમણે પોતાના વતન ...

પોરબંદરના ઘેડ પંથકમાં પાણી જ પાણી

કુતિયાણા,તા:૧૨ સૌરાષ્ટ્રમાં સારા વરસાદ અને ભાદર ડેમ-2ના દરવાજા ખોલાતાં ભાદર નદીમાં પૂર આવ્યું છે. પૂરના પગલે ઘેડ પંથકમાં સાર્વત્રિક પાણી જ પાણી ફેલાઈ ગયું. રકાબી જેવો કુદરતી ભૂભાગ ધરાવતા ઘેડ પંથકમાં ઉપરવાસમાં વરસાદના પગલે પણ પૂર આવી જાય છે. ઘેડ પંથકમાં પાણી ફેલાઈ જતાં કુતિયાણાથી પસવારીનો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે યાતાયાતને ગંભીર અસર પહોંચી...

પોરબંદરમાં આજે સમુદ્રની વચ્ચે 73મા સ્વતંત્ર પર્વની ઉજવણી

પોરબંદરમાં આજે સમુદ્રની વચ્ચે 73મા સ્વતંત્ર પર્વની ઉજવણી પોરબંદરના શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરાયું શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ સમુદ્રમાં કરાય છે ધ્વજવંદન. https://youtu.be/pJ93Exe_twA

ખતરનાક એવો બ્રુસેલા તાવ સૌરાષ્ટ્રમાં લોકોને આવવા લાગ્યો છે.

બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી  થતો રોગ છે.  ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર આપવામાં આવતા બાળકી આજે સંપૂર્ણ તંદુરસ્ત છે. બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી  થતો રોગ છે.  ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર...

ભાજપના નેતાએ રૂ.600 કરોડની લૂંટ કરી, 14 જિલ્લામાં કુદરતી સંપત્તિ લૂંટી...

વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી રેતી કાઢવાની લીઝ અગાઉ આપી હતી. આ ખાણોમાંથી રેતી કાઢીને આખા સૌરાષ્‍ટ્રમાં સસ્‍તા ભાવે રેતી ઉપલબ્‍ધ કરાવાતી હતી અને સરકારને પણ રોયલ્‍ટીની આવક થતી હતી. આજે ઈકો સેન્‍સીટીવ ઝોનના કારણે શેત્રુંજી નદીની કાયદેસરની લીઝો સરકારે બંધ કરી દીધી અને તેના કારણે...

બરડા અભયારણ્યમાં ખનિજ ચોરીથી કરોડોનું નુકસાન

બરડા અભયારણ્ય વિસ્તારમાં ખનન થતું હોવાથી ભાણવડ પંથકમાં ડી.સી.સી. કંપનીના ગેરકાયદેસર ખનન પર ગાંધીનગરથી ટીમ ત્રાટકી અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારમાંથી રોજ ૨૦૦ જેટલા ડમ્પરો ભરીને ખનીજ લઈ જવાય છે. આ અંગે તપાસ કરવા માટે કોંગ્રેસે સમિતિ બનાવી છે જેમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા છે. બરડા અભયારણ્યમા વિસ્તારમાં લાંબા સમયથી વિરામ લઈ રહેલ અને ગેરકાયદેસર ...

કથાકાર રમેશ ઓઝા પણ રાજકીય પક્ષને સમર્થન કરે છે ?

ભાગવત કથાકાર  'ભાઈશ્રી' અને 'ભાઈજી' તરીકે જાણીતા રમેશભાઈ ઓઝાની પોરબંદર એરપોર્ટ સામે આવેલા સંધાવાવ ગામ ખાતે સાંદિપની વિદ્યા નિકેતન સંસ્થા બનાવીને પ્રાચીન ઋષિ પરંપરાને જાળવી છે. આ સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને વૈદિક પરંપરા પ્રમાણેનું શિક્ષણ અપાય છે અને રસપ્રદ વાત એ છે કે, આ સંસ્થા અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નહીં પણ ભારતીય કેલેન્ડર પ્ર...

પોરબંદર એરપોર્ટ સત્તામંડળ સાથે ચર્ચા, પણ જમીન વિવાદ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના અધ્યક્ષ ગુરૂપ્રસાદ મહાપાત્રા સાથે એરપોર્ટના હાલના 1372 મીટર રન-વે ને 2600 મીટર જેટલો લાંબો કરવા તથા હવાઇ સેવાઓના વ્યાપ અને કોસ્ટગાર્ડ – નેવી જેવી સુરક્ષા એજન્સીઓ માટે વ્યાપક સુવિધા વધારવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિચાર વિમર્શ કર્યો હતો. પોરબંદર શહેર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ હોવા ઉપરાંત પ્રવાસન સ્થળ છ...

સૌરાષ્ટ્રના દિરાયાથી હેરોઇન સાથે પકડાયેલી હેનરી બોટને ભાંગી નખાશે

દરિયામાં 6 માસ પહેલા 3500 કરોડના હેરોઇન સાથે ઝડપાયેલી બોટને પોરબંદર કનિદૈ લાકિઅ કાંઠે ભાંગી (શીપ બ્રેકીંગ)નાખવામાં આવશે. આ બોટ ઝડપાય ગયા બાદ આ બોટનું હરરાજીથી વેચાણ કરવા હુકમ થયો હતો આ બોટને એક પાર્ટીએ ખરીદીને પોરબંદર કાંઠે રાખેલ છે. બોટને ભાંગી નાખવાની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ થાય તેવું જાણવા મળે છે. 3500 કરોડના હેરોઇન પકડાયું હતું... 16 જુ...

ગુજરાત પોલીસ દાઉદને 25 વર્ષથી પકડી શકી નહીં, વધુ મુદત પડી

માર્ચ 1993માં મુંબઈમાં બોંબ ધડાકા કરીને લોકોને મોતને ઘાટ ઉતારવામાં ગુજરાતના પોરબંદર પાસે આર ડી એક્સ ઉતારીને મુંબઈ લઈ જવાયું હતું. જેમાં દાઉદ ઉપરાંત તે કેસમાં બે આરોપીઓ મમુમીંયા અને તેના ભાઈ જુસબમીંયા 2005 અને 2017માં દુબઈથી ભારત આવતો હતો ત્યારે ઘરપકડ કરી હતી. જેનું આરોનામું જામનગરની ટાડા અદાલતમાં મૂકવામાં આવ્યું હતું. જેમાંથી ડીસ્ચાર્જ કરવા માટે અદ...

પુત્રએ ગેંગવોર શરૂ કર્યું તે શહેરના 28 વર્ષથી પ્રમુખ રહેલા ઢેલીબેન ઓડ...

પોરબંદર નજીકના ગેંગવોર માટે જાણીતા કુતીયાણામાં ફરી એક વખત ભાજપનો વિજય થતાં નગરપાલિકાના પ્રમુખ પદે ઢેલીબેન સત્તારૂઢ થયા છે. તેઓ સળંગ 28 વર્ષનું રાજ કરીને ગુજરાતનો એક વિક્રમ પ્રસ્થાપિત કરી રહ્યાં છે. પોરબંદર જિલ્લાનું કુતીયાણા શહેર ગેંગ વોરના પ્રતાપે કાયમ બદનામ થતું આવ્યું છે. કુતીયાણા વિધાનસભા બેઠક પર કાંધલ જાડેજાનો 23 હજાર મતની સરસાઈથી વિજય થયો હતો...

પોરબંદરમાં ફરી એક વખત રાજકીય ગેંગવોર શરૂં

ગેંગવોર માટે જાણીતા પોરબંદર અને કુતિયાણામાં ફરી એક વખત ફાયરિંગ થયું છે. કુતિયાણા નગર પાલિકાના એનસીપીના સભ્ય અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અસ્લમ ખોખરના પરિવાર પર 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પરિવારના ઘાયલ 3  સભ્યોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અસ્લમ ખોખરની કુતિયાણા બાયપાસ રોડ પર નોનવેઝની દુકાન આવેલી છે અને અહીં રાતના સમયે 3 ગાડીઓમાં 15 જેટ...

ગોંડલમાં ગુંડાગારી શરૂ, કોંગ્રેસના નેતા સખીયા પર ગોળીબાર

પોરબંદર લોકસભા વિસ્તારના રાજકોટ જિલ્લાના ગોંડલના કોંગ્રેસ આગેવાન રાજેશ સખીયા ઉપર ગોંડલમાં જીવલેણ હુમલો થયો હતો. મોડી રાત્રે 2 વાગ્યે  ઇસમોએ કોંગ્રેસ આગેવાનની કાર પર ફાયરીંગ કર્યું હતું. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રાજેશ સખીયા કોંગ્રેસ કાર્યાલય...