Monday, July 27, 2026

ખીરસરા પાસે જીઆઈડીસી બની, મેડિકલ ડિવાઈ માટે પાર્ક બનશે

રાજકોટ પાસે ખીરસરા ખાતે ગુજરાત ઔદ્યોગિક વસાહત – જીઆઇડીસીમાં ઊદ્યોગકારોને પ્લોટના ડ્રો કરવામાં આવ્યા હતા. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના અધ્યક્ષ બળવંત રાજપુતે રાજકોટના ખીરસરા ખાતે નિર્માણ પામનાર જીઆઇડીસીમાં આજરોજ ૪૭૧ પ્લોટોની ખાસ સોફ્ટવેરની મદદથી ફાળવણી કરવામાં આવી હતી. રાજ્યના દરેક જિલ્લા પોતાના સ્કીલ સાથે ઔદ્યોગિક ઓળખ ઊભી કરે અને સરકાર દ્વારા ઇન્...

ઘોડાની વસતિમાં 50 ટકાનો ઘટાડો, હવે અશ્વ શો થશે

રાજકોટ ખાતે ૨૬મી જાન્યુઆરી 2020ના રોજ રાષ્ટ્રીય પર્વ એવા ૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની થનારી  ઉજવણી પોલીસ અધિક્ષક રાજકોટ દ્વારા અશ્ર્વ શોનો કાર્યક્રમ યોજાનાર છે. આ અશ્વ શોમાં અંદાજીત ૭૦ જેટલા અશ્વ સવારો ભાગ લેનાર છે. આ અશ્વ શોના મુખ્ય આકર્ષણોમાં બેરલ રેસ, મટકી ફોડ, ગરવો લેવો (અન્ય સવારને બેસાડવો), જેવી વિશિષ્ઠ આવડતો અને કરતબો ધરાવતી રમ...

અંગત પળોનો વિડિયો ઉતારી યુવતિની 3 વર્ષ બ્લેકમેલ કરી

રાજકોટ શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી મયુરે પ્રેમજાળમાં ફસાવી સેક્સ કરતો વિડિયો ઉતારીને તેના આધારે બ્લેક મેલ કરીને 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાનો બનાવ બહાર આવ્યો છે. એકાંત પળોનો વીડિયો પરિવારને મોકલવાની ધમકી આપી ત્રણ વર્ષ સુધીમાં અનેકવાર દુષ્કર્મ આચરનાર યુવકના તાબે નહીં થતા યુવતી સાથેનો અશ્લીલ વીડિયો પરિવારને મોકલી દેતા ઘટના બહાર આવી છે. ઠ...

હા હું બર્મામાં જન્મેલો છું, મારી પાસે પાસપોર્ટ છે – વિજય રૂપાણી...

સંસદના બંને ગૃહોમાં નાગરિક સુધારા વિધેયક પસાર થયો ત્યારથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને બર્મા (મ્યાનમાર) માં જન્મેલા હોવાથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સ્વતંત્ર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મ્યાનમારમાં જન્મેલા હોવાથી વિધાનસભામાં મુખ્ય પ્રધાનની નાગરિકતા અંગે સવાલ ઉઠાવ્યા હતા. આ તકને પકડતાં રૂપાણીએ પછાડીને કહ્યું, “હા, મારો જન્મ બર્મામાં થયો...

ભાજપના કુંવરજીના કુકર્મ કુંડળીની કાળી કથા વાંચો આખેઆખી

ભાજપના જાગૃતિ અભિયાનમાં જસદણના ભાજપના નેતાઓનો જૂથવાદ સામે આવ્યો જસદણમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. મંત્રી કુંવરજી બાવળીયા અને ભાજપના નેતા ભરત બોઘરાનો જૂથવાદ હવે જાગૃતિ કાર્યક્રમમાં પણ સામે આવ્યો છે. જસદણમાં CAA અને NRCને લઇને લોકોમાં જાગૃતિ આવે તે માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા...

સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયમાં આઝાદી પછીનો ઈતિહાસ ભણાવાશે

વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના વધે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઈતિહાસ ભવન દ્વારા અભ્યાસ ક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા વિદ્યાર્થીઓને આઝાદી સુધીનો ઈતિહાસ ભણાવવામાં આવતો અને હવેથી MA સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓને આઝાદી પછી થયેલા યુદ્ધનો ઈતિહાસ ભણાવવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2020-21...

રાજકોટ સ્વચ્છ શહેર જાહેર થયું

દેશભરના શહેરોમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી કેન્દ્રના સ્વચ્છ ભારત મિશન દ્વારા શરુ કરવામાં આવી છે. જેમાં શહેરને ચોખ્ખું રાખવાની બાબતમાં પહેલા અને બીજા કવાર્ટરના પરિણામ જાહેર કરાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે અને સ્વચ્છતાના અલગ-અલગ રાજ્યોના શહેરોને નંબર આપવામાં આવે છે. 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોના સ્વચ...

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાનો ગેરેજ સંચાલક પર તલવારથી હુમલો

રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાએ એક ગેરેજ સંચાલક પર તલવાર વડે હુમલો કર્યો હતો. જેથી ગેરેજના માલિક દ્વારા રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજકોટમાં રહેતા મયુરધ્વજ ગોંડલ રોડ પર જે.કે.મોટર્સ નામનું કાર રિપેરિંગનું ગેરેજ ચલાવે છે. 2 વર્ષ પહેલા મયુરધ્વજ કોંગ્રેસના પૂર્વે કોર્પોરેટર વિજય વાંકની માઇક્રો કારમાં બોડીકામ ...

અશોક સત્યાગ્રહ, રૂપાણી ઝૂક્યા

મુખ્યપ્રધાન રૂપાણીના હોમટાઉનમાં જ ઉગ્ર વિરોધ શરૂ થયો હતો ગાંધીનગર રાજ્યમાં જ્યારથી રાજકોટના મુખ્યપ્રધાને સત્તાનું સુકાન સંભાળ્યું છે ત્યારથી રાજકોટ હર હંમેશ સમાચારોના માધ્યમમાં ચમક્યા જ કરે છે. પછી તે કોઈ કૌભાંડ હોય, નિમણૂંકો હોય કે વાહનવ્યવહારના નવા નિયમો અમલી બન્યા તેમાં પણ રાજકોટમાં જ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને રાજકોટ તેમ જ અન્ય ...

રાજકોટમાં દારુ પીને બળાત્કાર, 1050 દારુના અડ્ડા બંધ કેમ કરાવાયા ?

અમદાવાદ: દુષ્કર્મની ઘટના બાદ દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવામાં આવી રહી છે  રાજકોટ-બરોડામાં સામૂહિક દુષ્કર્મમાં પકડાયેલાં નરાધમે દેશી દારૂ પીધા બાદ દુષ્કૃત્ય આચર્યું હોવાની કબૂલાત બાદ અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં નાની બાળાઓ ઉપર દુષ્કર્મ તથા યુવતીઓની છેડતીની વધતી જતી ઘટનાઓ પાછળ દારૂ જવાબદાર છે. રાજકોટમાં પાં...

જીટીયુમાં રાજકોટના રૂપાણીના છેડા અડે છે

જીટીયુના કુલપતિ હટાવોની ઝૂંબેશ પાછળનું રાજકારણ કુલપતિને હટાવવા વિદ્યાર્થી સંગઠન અને ડિપ્લોમા એસો. મેદાને, એબીવીપી-આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપી કુલપતિ વગોવાયા, કુલપતિમાં નિર્ણયશક્તિનો અભાવ હોવાનો ખુલ્લેઆમ આરોપ અમદાવાદ રાજ્યની સૌથી મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના કુલપતિની મુદત ચાલુ માસમાં પુરી થવાની છે. કુલપતિને સરકાર સ...

બોલો…કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ઇ-મેમો મળ્યો

રાજકોટ આઇ વે પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી દ્વારા રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ઇ મેમો દ્વારા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પરંતુ કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ઇ મેમો આવ્યો છે. જેમાં ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ એÂક્ટવાની બાજુમાં ચાલક ઉભો છે અને તેને પણ હેલ્મેટ ન પહેર્યાનો ઇ મેમો દ્વારા ૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો ...

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ

રાજકોટ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની આયાત અંગે કરાયેલી જાહેરાતના પગલે ડુંગળીના ભાવમાં ઘટાડો થવાની શક્યતા હતી. જેના કારણે ખેડૂતો ઉતાવળા થઈ માર્કેટ યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરવા પહોંચ્યા છે. જેથી ડુંગળીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. પરિણામે ગોંડલ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીની બોરીઓની આવકમાં સવા લાખથી વધુનો વધારો નોંધાયો છે. ડુંગળીના ઉ...

GST અધિકારીઓ સરકારને મુર્ખ બનાવી રહ્યાં છે ! મોરબીમાં દિવસની અનેક ગાડી...

અમદાવાદ, રાજકોટ, મોરબી,તા:23 રાજ્યમાં બોગસ બિલિંગના કરોડો રૂપિયાના કૌભાંડો સામે આવી રહ્યાં છે, અલંગ, ભાવનગર, સુરત અને અમદાવાદના કેટલાક કૌભાંડીઓ ઉચ્ચ અધિકારીઓની કૃપાથી બચી રહ્યાં છે, આરોપીઓને બચાવવામાં રાજ્ય સરકારના એક મંત્રીના ખુબ જ નજીકના ગણાતા અધિકારીની મોટી ભૂમિકા છે, આ અધિકારીની કૃપાથી જ થોડા સમય પહેલા સુરતના બે મોટા કૌભાંડીઓને ધરપકડથી બચાવી લે...

ચોટિલા સુધી સિંહ પહોંચી ગયા

અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલામાં આવેલી સિંહણ અને તેના બચ્ચાએ ગત રાત્રી દરમિયાન બે મારણ કર્યા હોવાની વિગતો સામે આવી છે. ગીરના જંગલથી 200 કિ.મી. દૂર આવેલા આ સ્થળે સિંહે નવું ઘર બનાવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા તાલુકાના ચોબારી-રામપરામાં એક સિંહણ અને તેનું બચ્ચું ગત રાત્રિના આવ્યા હતા. જેમાં સિંહણે ચોબારી-રામપરામાં બે વાછરડીનું મારણ ક...