Sunday, September 20, 2026

ગુજરાતની પહેલી બે બહેનો અનુજા અને અદિતી સાથે 518 લોકોએ એવરેસ્ટ સર કર્ય...

સુરતની બે બહેનો અનુજા વૈદ્ય અને અદિતી વૈદ્યએ વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સાહસ કરીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. 14 પર્વતારોહકો અને 25 શેરપાની સાથે અદિતી અને અનુજાએ એવરેસ્ટની ટોચ પર પહોંચીને ગુજરાત સાથે સુરતને ગર્વ અપાવ્યું છે. 29 હજાર ફૂટ ઊંચાઈએ આવેલા હિમાલયના માઉન્ટ એવરેસ્ટ ઉપર પહોંચતા 40 દિવસ થયા હતા. એવરેસ્ટ સર કરનારી ગુજરાત...

ગોડસેનું વોટ્સએપ ગૃપ ચલાવનારા સામે પગલાં નહીં, આરતી ઉતારનારા સામે ફરિય...

મહાત્મા ગાંધીના ગુજરાતમાં પૂજ્ય બાપુના હત્યારા ગોડસેની જન્મ જયંતીની ઉજવણી કરનારા તત્વો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. તમામની અટકાયત પણ કરાઇ છે. ગુજરાતે પૂજ્ય બાપુની જન્મભુમિ અને કર્મભૂમિ છે ત્યારે તેમની પ્રતિષ્ઠા એક ટકો પણ હણાય નહીં તે માટે પોલીસે ફરિયાદ દખલ કરી છે. ઘટનાને રાજ્ય સરકારે કડક શબ્દોમાં આલોચના કરીને વખોડી કાઢી છે. મહાત્મા ગાંધીની ગુજરાતમા...

ગાંધીજીના હત્યારા નાકમાં નથ પહેરનાર નથુની સુરતમાં આરતી ઊતારી

સુપરસ્ટાર અને તાજેતરના નેતા બનેલા કમલ હસને એક સભામાં કહ્યું હતું કે ‘આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દુ જ હતો અને તે હતો નાથુરામ ગોડસે.’ તેની સામે સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે ‘નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે.' ત્યારથી વિવાદ ઊભો થયો છે. ભાજપના અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ સાધ્વી સામે કોઈ પગલાં લીધા નથી. કે તેમને ભાજપમાંથી હાંકી કાઢવા માટે ન...

સુરત હવાઈ મથક પાસે 90 ઊંચી બિલ્ડીંગો બનાવવાની મંજૂરી આપનારા અધિકારી સા...

કુલ 90 ઈમારતો સુરત એરપોર્ટના રન-વેને નડતરરૂપ છે તે પૈકી વેસુ એન્ડ પરની 18 ઈમારતો એવી છે કે જે રહેણાંક છે. પરંતુ આ ઈમારતોના કારણે રન-વેનું વિસ્તરણ થઈ શકતું કે નથી. રન-વેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાતો નથી. કુલ 2,905 મીટરના રન-વેમાંથી 2,250 મીટરના રન-વેને જ ઉપયોગમાં લઈ શકાય છે. લાંબા સમયથી અહીં ઊંચી ઈમારતો ન બનાવવા માટે હવાઈ મથકે નિયમો બનાવેલા છે. તેમ ...

અગ્ની શામક ન હોવાથી સુરતના 16 શોપીંગ કોમ્પલેકેસને તાળા

સુરતના કેટલાક શોપિંગ કોમ્પલેક્સોમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તે બાબતે તપાસ શરૂ કરી હતી અને જે શોપિંગ સેન્ટરોમાં ફાયર સેફ્ટીના સાધનોની અછત જણાઈ હતી, તેને લઇને શોપિંગ સેન્ટરના માલિકોને નોટીસ ફટકારવામાં આવી હતી. નવેમ્બર 2018માં આગમ કોમ્પ્લેક્સમાં આગની ઘટના બની હતી.  જેમાં બાળકો અને શિક્ષિકાનું મોત થયું હતું. ત્યાર બાદ સુરતમાં 10 જેટલા અગ્નીશા...

ભાજપના ધારાસભ્ય જંખના પટેલનો બુટલેગર ભાઈ દારુ સાથે પકડાયો

સુરતના ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલનો કાકાનો દીકરો દારૂ સાથે પકડાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બિસ્નુ નરેન્દ્ર પટેલ (28) મહારાષ્ટ્ર થાણા હાઇવેના વાઇન શોપમાંથી દારૂ લઇને સુરત આવી રહ્યો હતો. રવિવારે રાત્રે જ્યારે તે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે ભાટિયા ચેકપોસ્ટ પાસે તેની સફેદ કલરની ટોયોટા કારમાં તે પકડાયો હતો...

RTEનો કાયદો છતાં ભૂપેન્દ્ર ચૂડાસમા ચૂપ કેમ થઈ ગયા ?

RTE મુજબ શાળામાં બાળકો ને પ્રવેશ ન આપનાર શાળા સંચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે એવી જાહેરાત શિક્ષણ વિભાગે કરી હતી. ત્યારે હવે RTE ના પ્રવેશ શરૂ થતાં જ ખાનગી શાળા સંચાલકો એ પોતાનો અસલી રંગ બતાવવાનું શરુ કર્યું છે. વિધાર્થીઓને RTE મુજબ પ્રવેશ આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવતાં છેવટે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેમ છતાં ભૂપેન્દ્રસિંહ ચૂડા...

સુરતના મૈત્રેય જુથે ઉંચા વ્યાજે નાણાં લઈને રૂ.15 કરોડનું કૌભાંડ કરી ફર...

કૌભાંડોનું એપીસેન્ટર બની ગયેલા સુરતમાં વધુ એક કૌભાંડમાં મોટી કાર્યવાહી થઇ છે. શહેરના મૈત્રેય ગ્રુપના રૂપિયા 15 કરોડના કૌભાંડમાં CID ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે અને કંપનીના 2 ડિરેક્ટર લક્ષ્મીકાંત નાર્વેકર, વિજય તાવરની ધરપકડ કરી છે, CID ક્રાઈમે કોર્ટમાંથી તેમના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.ઉંચા વ્યાજની લાલચ આપીને કરોડો રૂપિયા ઉઘરાવ્યાં હોવાની ફરિયાદ...

નોટબંધી કૌભાંડમાં ભજીયાવાલા સામે પગલાં, પણ મહેશ શાહ સામે નહીં

સુરતમાં ઉધના વિસ્તારના કિશોર ભજીયાવાલા સામે આવકવેરા વિભાગે નોટબંધીમાં રોકડા પૈસાની બાબતમાં 175 મિલકતો ટાંચમાં લીધી હતી. રૂ1500 કરોડ મેળવવા માટે આ મિલકતો હરાજીમાં રાખી છે. જેમાં કેટલીક હરાજી થઈ છે. પણ ડિસેમ્બર 2016માં અમદાવાદના મહેશ શાહે રૂ.13,860 કરોડ નોટબંધી વખતે કાળા નાણાં પેટે જાહેર કર્યા અને તે ભર્યા ન હતા. છતાં તેમની સામે આવકવેરા વિભાગે કોઈ કા...

રાજકોટને AIIMS બાદ વડોદરાને ફરી એક વખત ઠેંગો, અમદાવાદ સુરતને નવી હોસ્પ...

સૌરાષ્ટ્રને રૂ.1250ના ખર્ચે AIIMS (ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન) આપ્યા બાદ હવે સુરત અને અમદાવાદને રૂ.820 કરોડની હોસ્પિટલ આપવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. પણ વડોદરાને ફરી એક પખટ ઠેંગો બતાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અમદાવાદની જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ સાથે જોડાયેલી સોલા સિવિલ હોસ્પિટલને રૂ.242 કરોડ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં 560 કરોડના ખર...

પોતાને કૃષ્ણનો અવતાર કહીને યુવતિઓને નારાયણ સાંઈ ફસાવતાં હતા

ગુજરાતના ઢોંગી સંત નારાયણ આશારામને આજીવન સજા થતાં  પીડિતા સાધિકાએ જણાવ્યું હતું કે, નારાયણને ફાંસીની સજા થઇ હોત તો એને એક જ વખત દુઃખ થાત પછી જે ખતમ થયો હોત. પણ તેને ફાંસી થઈ નથી તેથી તે જીવીત છે. હવે તે જીવનભર કારાવાસમાં સજા ભોલવશે. જિંદગી પોતાના કુકર્મો યાદ આવશે, કુકર્મોને કારણે સજા ભોગવી રહ્યો હોવાનો અહેસાસ થશે. મને એકને નહિ પણ મારી જેવી અનેક પીડ...

મોદીનો 100 સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ નિષ્ફળ માંડ 10 ટકા કામ થયું

100 સ્માર્ટ સિટી બનાવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજના સદંતર નિફ્ષળ રહી હોવાનો મત નિષ્ણાંતોએ વ્ક્ત કરીને જાહેર કર્યું છે કે 96 સમાર્ટ શહેરોમાં 10 ટકા પણ કામ થયું નથી. સુરત, પૂણે, ઈન્દોર, ભુવનેશ્વર સ્માર્ટ સિટી પ્રોજેક્ટો વિકસાવવામાં અન્ય શહેરોથી થોડા આગળ છે, જ્યારે બાકીના સ્માર્ટ સિટી વિકસાવવાની બાબતમાં માંડ દસ ટકા કે તેનાથી ઓછી પ્રગતિ થઈ છે. તેન...

નારાયણ સાંઈને આજીવન જેલમાં પસાર કરવાની સજા, પિતા આશારામનું જીવન પણ જેલ...

આસારામના પુત્ર નારાયણ સાંઇને સુરતની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા 6 વર્ષે આપી છે. સાધિકા દુષ્કર્મ કેસમાં આ ચૂકાદો આપવામાં આવ્યો છે. આજે સેશન્સ કોર્ટમાં બંને પક્ષોએ દલીલો કરી હતી. ફરિયાદી પક્ષે દલીલ કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું હતુ. પીડિતાના શરીરને જ નહીં આત્માને પણ દુઃખી કરાઈ હતી. નારાયણે ધાર્મિક સંસ્થામ...

1 કરોડના હિરા લઈ રાજસ્થાની મેનેજર સુરતથી ફરાર

સુરતના વરાછાનાં કાપોદ્રામાં હીરાબાગ ખાતે આનંદનગર સોસાયટીમાં રહેતા 41 વર્ષના લાઠીના મૂળ વતની મહેશભાઇ નાનજીભાઇ લાઠીયા હીરાના વેપારીની મહેશ એન્ડ કંપનીના નામે ભાગીદારી પેઢીમાં સ્ટોક મેનેજર તરીકે કામ કરતો રાજસ્થાની યુવક ચીમનારામ નજર ચૂકવી 16 કેરેટના તૈયાર અને 740  કેરેટના રૂ.1 કરોડના હીરાની ચોરી કરી ભાગી છૂટયો હતો. કંપનીમાં ચીમનારામ ચતુરારામ થોરી (રહ...

આસારામના પુત્ર નારાયણે બળાત્કાર ગુજાર્યો હતો, ગુનેગાર જાહેર, 30મીએ સજા...

દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઈને સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યો છે. અંદાજે 6 વર્ષે કોર્ટે ચૂકાદો આપ્યો છે. દુષ્કર્મ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થતા કોર્ટ નારાયણ સાંઇને આરોપી તરીતે જાહેર કર્યો છે અને હવે 30 એપ્રિલે સજાનું એલાન થાય તેવી શક્યતા છે. 6 ઓક્ટોબર 2013માં જહાંગીરપુરા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ થઇ હતી. પીડિત સાધીકાનો આરોપ હતો કે, નારા...