Sunday, July 19, 2026

અદાણીએ મોદીને વહાલા થવા રૂ.100 કરોડ આપ્યા, તેની કચ્છની હોસ્પિટલમાં સ્ટ...

દેશભરમાં દાન આપીને પબ્લિસિટી કરવાનો ફંડા જોવા મળી રહ્યો છે તેવામાં કચ્છમાં અદાણી હોસ્પિટલની એક વાસ્તવિકતા પણ હવે લોકોને જોવા મળી રહી છે. સો કરોડના ખર્ચે ભૂકંપ દરમિયાન તૈયાર કરવામાં આવેલી ભુજની જી કે જનરલ હોસ્પિટલનો હવાલો અદાણી ગ્રુપ દ્વારા લઈ તો લેવામાં આવ્યો છે. પરંતુ તેમાં સ્ટાફનાં ઠેકાણા નથી. જેને કારણે અદાણીની હોસ્પિટલમાં સરકારના પેરા મેડિકલ સ્...

ગુજરાતના દરેક જિલ્લામથકોએ 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવશે

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે કોરોના વાયરસ અને પોઝીટીવ કેસોનો ગ્રાફ જો વધે તો સારવાર સુવિધા માટે રાજ્યના મહાનગરો ઉપરાંત પ્રત્યેક જિલ્લામથક પર 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.  આ આઇસોલેશન હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથે 10 આઇ.સી.યુ અને 90 બેડની સુવિધા વ્યવસ્થા તાકીદે કરવામાં આવશે, તેમ પણ તેમણે જાહેર કર્યુ...

કોરોનાનો કેર શરૂં, અમદાવાદમાં વધુ એક મોત

કોરોના વાઈરસના પગલે રાજ્યમાં 53 કેસો નોંધાયા છે અને 3ના મોત થયા હતા. જેમાં અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી 46 વર્ષીય મહિલાનું મોત થતા કોરોના વાઈરસથી અમદાવાદમાં મૃત્યુ આંક 2 થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક 4 પર પહોંચ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 17 કેસો નોઁધાયા છે. ગુજરાત રાજ્યમાં વધુ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ...

ચીન કરતાં ગુજરાત આગળ, 2200 બેડની કોરોના હોસ્પિટલમાં શું છે નવું ?

28 માર્ચ 2020 ચીને 1000 બેડની હોસ્પિટલ 10 દિવસમાં તૈયાર કરી દીધી હતી. ગુજરાતે 21 માર્ચ 2020 દિવસે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું અને 6 દિવસમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર લીધી છેે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી 1200 બેડની કોરોના હોસ્પિટલ ઊભી કરી દીધી છે. સુરતમાં 500, વડોદરામાં 250 અને રાજકોટમાં 250 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. ...

વિશ્વમાં સૌથી ખતરનાક ઈટલીથી ભાવનગરની પાઈલટ સ્વાતી વિમાનમાં 263 વિદ્યાર...

ભાવનગરમાં જન્મેલી અને બોટાદના રોહિશાળાની વતની સ્વાતી શંકરભાઈ રાવલ સોમવાર 23 માર્ચ 2020માં 265 ભારતીયોને લઈને પરત ફરી હતી. તે ભાવનગરના આર્કિટેક હિતેશભાઈ વ્યાસના મામાની દિકરી બહેન છે. ઇટાલીમાં કોરોના વાઇરસને કારણે 5,476 લોકોનાં મૃત્યુ થયાં છે. રવિવારે એક જ દિવસમાં 651 મૃત્યુ થયાં હતાં. એ પહેલાં શનિવારે ત્યાં 793 લોકોનાં મૃત્યુ થયાં હતાં. એર ઇન્ડિય...

રિકવરી બાદ સેલ્ફ આઇસોલેશન અને કવોરેન્ટન રાખો, વિડિયોથી દર્દી- તબિબો સ...

તબીબો સાથે પ્રત્યક્ષ વીડિયો સંવાદ કરીને સારવાર અંગે તેમજ સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. સી.એમ.ડેશબોર્ડના કમાન્ડ કંટ્રોલ સેંટર પરથી રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સાથે પ્રત્યક્ષ વીડિયો સંવાદ કરીને સારવાર અંગે તેમજ સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. સારવાર લઈ રહેલા વ્યક્તિઓને જલદી સ્વસ્થ થઈ જવાની શુભેચ્છાઓ આ...

કૃડના ભાવમાં કમાયેલા સવા લાખ કરોડ રપિયા કોરોનાની સારવારમાં આપી દો

એનઆઈટીઆઈ કમિશનના ભૂતપૂર્વ વાઇસ ચેરમેનએ કહ્યું - સરકાર તેલના પીડિત કોરોનાને 50 અબજ ડોલર આપી શકે છે વિશ્વના જાણીતા અર્થશાસ્ત્રી અરવિંદ પનાગરીયાએ ભારતને કોરોનાવાયરસ સાથેની લડત માટે મહત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે ભારતે વિશ્વવ્યાપી ક્રૂડ ઓઇલના ભાવનો લાભ લેવો જોઈએ અને તેમાંથી ઉભા કરેલા ભંડોળનો ઉપયોગ કોરોનાવાયરસ સામેની લડતમાં થવો જોઈએ. પનાગ...

લોકો કોરોના માટે ચણામમરાની જેમ દવા લેવા લાગ્યા, ચેતવણી

હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન દવાઓ સારવાર માટે છે, એને આગોતરા પગલાં તરીકે લેવાની નથી : શ્રી ડૉ.એચ. જી. કોશીયા* આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં આપવા દવા વિક્રેતાઓને તાકીદ કોરોનાની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquin અને એઝીથ્રોમાયસીન (azithromycin) નામની દવાઓ સારું પરિણામ આપી શકે એવી સંભાવનાઓ છે. આ બંને દવાઓ કોર...

કોરોનામાં કેન્દ્રને કોરાણે મૂકી રૂપાણી સરકાર લોકો સાથે જીવનું જોખમ ખેડ...

નવી દિલ્હી, માર્ચ 23, 2020 કેબિનેટ સચિવ અને પ્રધાનમંત્રીના અગ્ર સચિવે 22 માર્ચ 2020માં રાજ્યોના તમામ મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોવિડ-19 અંગે સમીક્ષા કરી હતી. અસરકારક હસ્તક્ષેપ કરવાની જરૂર હોવાની રાજ્યોને તાકીદ કરી હતી. તેમાં ગુજરાતના કચ્છ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા અને અમદાવાદ જિલ્લાઓને તદદન બંધ...

શાળા-કોલેજો કોરોનાના કારણે બે અઠવાડિયા બંધ

 રાજ્યમાં શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલથી બે અઠવાડિયા માટે બંધ રહેશે  શિક્ષકો પ્રાધ્યાપકો, અધ્યાપકો અને બિન શૈક્ષણિક સ્ટાફને હાજરી આપવાની રહેશે  સિનેમા ઘરો, સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે  ધાર્મિક સંસ્થાઓ, સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ, ધર્મ કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ના યોજવા પણ રાજ્ય સરકારનો અનુરોધ મુખ્ય સચિવ ...

30 હવાઇમથકો, 77 બંદરો પર વિદેશીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે

COVID-19 અંગે અપડેટ: તૈયારીઓ અને લેવાયેલા પગલાંની માહિતી નવી દિલ્હી, તા. 12-03-2020 નોવેલ કોરોના વાઇરસ બીમારી (COVID-19)ને હવે સત્તાવાર રીતે વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. સમગ્ર દુનિયામાં 114 દેશોમાં 118,000થી વધુ કોરોના વાઇરસની બીમારીના કેસો નોંધાયા હોવાથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ગઇકાલે તેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ...

દાહોદમાં ઓરી અને પોલીયોનો રસી પીવડાવ્યા બાદ જોડિયા બાળકનું મોત

દાહોદ તાલુકાના કતવારા ગામમાં ઓરી અને પોલીયોનો રસી પીવડાવ્યા બાદ તબિયત લથડતા એક મહિનાના જોડિયા બાળકોના મોત નીપજ્યા છે. આ મામલે કતવારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ તાલુકાના કતવારા ગામમાં રહેતા રાકેશભાઇ કટારાની પત્નીએ 40 દિવસ પહેલા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમના નામ મયંક અને અર્પિત રાખવામાં આવ્યા હતા. બંને બાળકોને ગત 4 માર્ચના રોજ ઓરી અને ...

ઇલેક્ટ્રોપેથી, ઇલેક્ટ્રો-હોમિયોપેથી ગેરકાયદે, બાકીની 120 સારવાર ક્યારે...

નેશનલ યુનિ. ઓફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપેથી, બોગસ યુનિવર્સિટી જાહેર ગાંધીનગર, 5 માર્ચ 2020 allgujaratnews.in ગુજરાતમાં 120 તબિબિ સારવાર પદ્ધતિથી લોકોને સારવાર આપવામાં આવે છે. કમરના દર્દ, ડામ, લોહી શુદ્ધી, ભૂવા, ભરાડી અને ઉંટ વૈદોની હજારો સારવાર પદ્ધતિ પણ ગુજરાતમાં સાથે છે. આ પદ્ધતિ માન્ય ન હોવા છતાં તેનાથી લોકોની આરોગ્ય સારવાર આપવામાં આવે...

સરદાર હોસ્પિટમાં રમૂજી ભૂલથી 5 કરોડનું નુકસાન, દર્દીને ફાયદો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસવીપી (સરદાર હોસ્પિટલ)ના અધિકારીઓએ માત્ર ‘ટાઈપીંંગની ભૂલ’ને કારણે રૂ.પાંચ કરોડનું નુકશાન કરાવ્યુ છે. રમુજી કૌભાંડ બહાર આવ્યુ છે. હોસ્પીટલમાં વેન્ટીલેટર માટે દૈનિક રૂ.બે હજાર લેવા નક્કી કરવામાં આવ્યા હતા. હોસ્પીટલ મેનેજમેન્ટ દ્વરા જ્યારે સારવાર- સાધનોના ભાવ લેખિતમાં જાહેર કરવામાં આવ્યા ત્યારે ‘ટાઈપ’ કરનાર વ્યક્તિએ ભૂ...

સર્વોચ્ચ અદાલતના 6 ન્યાયાધીશોને સ્વાઈન ફ્લૂ

સ્વાઇન ફ્લૂનો કહેર સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, 6 ન્યાયાધીશ બિમાર; મુખ્ય ન્યાયાધીશ ન્યાયાધીશો અને વકીલો સાથે ચેપ અટકાવવા ચર્ચા કરે છે સુપ્રીમ કોર્ટના 6 ન્યાયાધીશો 'સ્વાઈન ફ્લૂ' (એચ 1 એન 1) વાયરસથી સંક્રમિત થયા પછી બીમાર બન્યા છે. વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે મંગળવારે કોર્ટમાં આ માહિતી આપી. તેમણે કહ્યું, "એચ 1 એન 1 વાયરસને કારણે 6 ન્યાયાધી...