કોરોના માટે ભારત-ઓસ્ટ્રેલિયા સાથે મળીને કામ કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન સાંસદે 04 જૂન 2020 ના રોજ ભારત-ઓસ્ટ્રેલિયન નેતાઓની વર્ચ્યુઅલ સમિટ દરમિયાન વર્ષ 2020 માં વિશેષ COVID-19 સહયોગની ઘોષણા કરી હતી.
તદનુસાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી), વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય, ભારત સરકાર અને ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગ, વિજ્ઞાન, ઉર્જા અને સંસાધન વિભાગ, કોવિડ -1...
લોકોએ આપેલી દાનની રકમ સરકારી ખર્ચમાં વાપરી નંખાશે, 200 કરોડ શહેરોને આપ...
કોરોના કોવિડ-19 મહામારીથી ઉભી આર્થિક સ્થિતીમાંથી રાજ્યના અર્થતંત્રને ધબકતું કરવા રૂ.14022 કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ બનાવ્યું છે જેમાં પ્રજાએ મુખ્ય પ્રધાનના ખાનગી રાહત ફંડમાં આપેલા દાનને પણ વાપરી નાંખવામાં આવશે. કોરોનાની દવાઓ, કિટ સહિતના સાધનો ખરીદવા અને સહાય થવા લોકોએ દાન આપ્યું હતું.
મુખ્યમંત્રી રાહતનિધિમાંથી કુલ રૂ.200 કરોડ આરોગ્ય વિભાગન...
કોરોના વાયરસથી દુ:ખદ અવસાન થતાં ત્રણ પોલીસ કર્મચારીના પરિવારને રૂ. રપ ...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસ કૉવિડ-19ના સંક્રમણને કારણે સર્જાયેલી સ્થિતીમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે ફરજ બજાવતા રાજ્ય સરકારના કર્મચારી આવી ફરજ દરમ્યાન કોરોના અસરગ્રસ્ત થવાથી કૉવિડ-19ના કારણે અવસાન પામે તો રાજ્ય સરકાર દ્વારા આવા કર્મચારીના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
જે દિવંગત પોલીસ કર્મચારીઓના પરિવારને આ સહાય ચૂક...
કેન્દ્રો રાજ્યોને GST વળતર રૂપે 36,000 કરોડ આપ્યા
COVID-19 ને કારણે હાલની પરિસ્થિતિનો હિસ્સો લેતા જ્યાં રાજ્ય સરકારોએ તેમના સંસાધનોને વિપરીત નુકસાન પહોંચાડતા ખર્ચ કરવાની જરૂર પડે છે, ત્યારે કેન્દ્ર સરકારે ડિસેમ્બર મહિનાના સમયગાળા માટે વિધાનસભા સાથેના રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોને રૂ. 36,000 કરોડની GST વળતર બહાર પાડ્યું છે. , 2019 થી ફેબ્રુઆરી, 2020.
કેન્દ્ર સરકાર દ્વારા વિધાનસભા સાથેના રાજ્ય...
ગાંધીનગર જિલ્લામાં ૧૬,૧૨૪ વ્યક્તિઓનો નવા જાહેર કરેલા કન્ટેન્ટમેન્ટ ઝોન...
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના જે ગામોમાં નોવેલ કોરોના વાઇરસના નવા પોઝિટીવ કેસો આવ્યા છે. તેમાં દહેગામ તાલુકામાં એક, ગાંધીનગર તાલુકામાં પાંચ, કલોલ તાલુકામાં ૧૦ અને માણસા તાલુકામાં ત્રણ ગામ મળી જિલ્લાના કુલ- ૧૯ ગામના અુમક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ જાહેર કર્યો છે. નવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૩૪૯૯ ઘરોની ૧૬,૧૨૪ વસ્તીઓનો...
લગ્નપ્રસંગનું આયોજન કરતા પહેલા આ જાણી લો.
હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલી છે. લોકોએ લગ્ન પ્રસંગોની મંજુરી માટે જીલ્લા કક્ષા સુધી લંબાવવું ન પડે અને યોગ્ય મોનીટરીંગ થાય તે માટે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્નનું આયોજન કરી શકાશે અને જે જગ્યાએ લગ્ન યોજાનાર હોય તે જગ્યાએ કોરોન...
AI નો ઉપયોગ કરી પોતાની જાતે એડજસ્ટ થતું વેન્ટિલેટર
દુર્ગાપુર સ્થિત સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએમઇઆરઆઈ) ના સંશોધનકારોએ કોવિડ -19 ના વધતા જતા કેસોમાં સ્વદેશી ટેકનોલોજી પર આધારિત નવું વેન્ટિલેટર બનાવ્યું છે. દુર્ગાપુરના હેલ્થ વર્લ્ડ હોસ્પિટલ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર, સીએસઆઇઆર-સીએમઇઆરઆઈના ડિરેક્ટર પ્રોફેસર (ડ Dr) હરીશ હિરાની અને ડો.અરૂનાંગશુ ગાંગુલીની હાજરીમાં બુધવારે વેન...
સીવીલ ડિફેન્સના 60 સ્વયસેવકો કોરોના વોરિયર તરીકે કાર્યરત
કચ્છ,
ગુજરાત સહિત કચ્છમાં પણ સીવીલ ડિફેન્સ કચ્છ-ભુજના 60 સ્વયંસેવકોએ સ્વયભૂ કરફયુથી લઇ લોકડાઉન દરમ્યાન 20 વોર્ડનથી ભુજમાં છેલ્લા બે માસથી સક્રિય છે.
ભુજ નાગરિક સંરક્ષણદળના સ્વયંસેવકોએ કોરોનાના કપરા સમયમાં ભુજ શહેર તેમજ માધાપર વિસ્તારના જરૂરતમંદ નાગરિકોને મદદરૂપ થવા સી.સી.હેલ્પલાઇન કન્ટ્રોલરૂમ 02832-251007નો પ્રારંભ ભુજના 11 વોર્ડમાં કાર્યરત થ...
કન્ટેન્ટમેન્ટ વિસ્તાર 30 જૂન સુધી નઈ ખુલે
સમગ્ર દેશમાં COVID–19ની અસરોને ધ્યાને લેતા National Disaster Management Authorityના નિર્દેશ મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૩૦.૦૫.૨૦૨૦ના હુકમથી કન્ટેનમેન્ટ ઝોનમાં તા.૩૦.૦૬.૨૦૨૦ સુધી lock down ની અવધિ લંબાવવામાં આવેલ છે તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ તબક્કાવાર ખોલવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયન...
વડોદરા RTO ખાતે વિવિધ સેવાઓનો પ્રારંભ આવતી કાલથી થશે
વડોદરા,
વડોદરા શહેર - જિલ્લાના ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા ઇચ્છતા અરજદારો તેમજ મોટર વાહન સબંધિત વિવિધ સેવાઓ ઇચ્છતી મોટરીંગ પબ્લીકને માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ( RTO ) વડોદરા દ્વારા તા.04/06/2020 ના રોજથી વિવિધ કામગીરી શરૂ કરવામાં આવશે. આર.ટી.ઓ.સબંધિત કામગીરી માટેની વેબસાઇટ www.parivahan.gov.in પર મુલાકાત લઇ પોતાને સબંધિત કામગીરીની ઓનલાઇન એપ...
બોટ પર કોરંટાઇન કર્યું એવું સાંભળ્યું છે?
દેવભૂમિ દ્વારકા,
વહાણના આશરે ૨૦૦ થી વધારે ખલાસીઓને હાલ કાળુમ્બેર ટાપુની નજીક સોંગો વિસ્તારમાં બોટ કવોરોનટાઇન કરવામાં આવેલ છે. લોકલ વહાણ જે હાઇસીમાંથી આવેલ છે તેમાં ૭૩ ખલાસીઓને બોટ કવોરોનટાઇન કરવામાં આવેલ છે.
કોરોના વોરિયર્સ અને આરોગ્યમની ટીમ દ્વારા નિયત સમયે ચૌદ દિવસમાં ત્રણ –ચાર વખત તેઓની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. કોઇપણ પ્રકારના લક્ષણ ન જ...
રેલ્વે સ્ટેશન પર ઓટોમેટિક સેનિટાઇઝર મશીનની વ્યવસ્થા કરાઈ
સુરત,
લોકડાઉનમાં રાહતો આપવામાં આવતાં ફરીથી જનજીવન ધમધમતું થયું છે. પરંતુ, હવે નાગરિકોએ જાગૃત થઈને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવાની છે. શહેરની જનતાના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોના આરોગ્યને હાનિ ન પહોંચે તે માટે સરકાર સુસજ્જ છે.
આવા સંજોગોમાં સુરત રેલ્વે સ્ટેશન પર અવર-જવર કરતા લોકો, રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા રેલ્વેકર્મીઓ તેમજ ટ્રે...
આ દવા કદાચ કોરોના સામે લડશે
વિજ્ઞાન અને ઇજનેરી સંશોધન મંડળે આઈઆઈટી (BHU) વારાણસી ખાતે સંશોધન માટેના આધારને મંજૂરી આપી છે, જેમાં ફાસ્ટ ટ્રેક એન્ટિ-સાર્સ-સીવી -2 ડ્રગ પરમાણુ માટે ઉપલબ્ધ અને માન્ય દવાઓમાંથી લીડ કમ્પાઉન્ડ (O) ને ઓળખવામાં આવશે.
વિશ્વવ્યાપી વૈજ્ઞાનિકો અને આરોગ્યસંભાળના વ્યાવસાયિકો રોગચાળાના ઉપચાર માટે પ્રયાસ કરી રહ્યા છે, જે આજે વિશ્વને પીડિત છે. હાલમાં દર્દીને ...
કોરોનાનાં જીવતા બૉમ્બ પર બેઠેલું અમદાવાદ
અમદાવાદ,
પૂર્વ વિસ્તારમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તેનો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ પૂર્વ પટ્ટાના ઈસનપુર, બાપુનગર, નરોડા, વટવા સહિતના વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ હોવા છતાં તેનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જેની સામે સ્થાનિક નાગરીકોમાં ઉગ્ર રોષ જાવા મળ્યો છે.
અમદાવાદ શહેરમાં પ્રથમ લ...
લોકો હવે લોહી દાનમાં આપતા બીવે છે: કલેક્શન 80% ઘટી ગયું
અમદાવાદ,
કોરોનાની મહામારી અને લોકડાઉનને. પગલે શહેરમાં થેલેસેમિયાન બાળકો અને અન્ય દર્દીઓને લોહીના બાટલા માટે ફાંફાં મારવા પડે તેવી સ્થીતિનું નિર્માણ થયું છે.
મહામારી પહેલાં શહેરમાં એક જ સંસ્થામાં પથી 7,000 લોહીના બાટલાનું મહિને કલેક્શન થઈ શકતું હતું જેની સામે અત્યારે માંડ 1,200 જેટલું કલેક્શન થઈ રહ્યું છે, આ સંજાગોમાં રક્તદાતા આગળ આવે તેવી અપી...