Saturday, July 18, 2026

નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલે કોરોવાઇલ ટેબલે...

સુરત, 13 મે 2020 નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલે અદભૂત એવી એક ટેબલેટ તૈયાર કરી છે. કોરોના વાયરસની મહામારીથી બચવા નાનપુરાની નિરામય આયુર્વેદિક હોસ્પિટલમાં "કોરોવાઇલ ટેબલેટ" બનાવવામાં આવી છે. આ ટેબલેટ કફનાશક, વાયરલ ઇન્ફેકશન, તાવ અને ફેફસાની તકલીફના નિવારણ માટે લાભદાયી છે. કોરોવાઇલ ટેબલેટ સુરત શહેરના દરેક પોલિસ મથદમાં પોલિ...

ભાવનગરના નર્સ કિન્નરી ગામીતનો હુંકાર, જીવ જાય તો ભલે જાય

ભાવનગર, 12 મે 2020 કોરોના મહામારીને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ નર્સોનો ફાળો પણ ખૂબ મહત્વનો છે. ભાવનગરના નર્સિંગ કોરોના વોરિયર્સ કિન્નરી ગામીત જણાવે છે કે હું સુરતની વતની છું અને છેલ્લા ૩ વર્ષથી ભાવનગરની સર તખ્તાસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું.  હું પણ કોરોના સામેની જંગમાં એક યોદ્ધા છું. આ મહામારીના સમયમાં મારો પરિવાર મારાથી દૂર છે ત્યા...

સુરતમાં સિટીલિંક બસને કોવિડ-19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટમાં ફેરવી

સુરત, 13 મે 2020 સુરતના કોરોના શંકાસ્પદ વ્યક્તિઓને ટેસ્ટિંગ માટે લેબોરેટરી સુધી લાવવા તથા લઇ જવામાં મુશ્કેલી છે. આ મુશ્કેલીના નિવારણ માટે SMC દ્વારા હોટસ્પોટ તથા ક્લસ્ટરમાં જઈને સેમ્પલ એકત્ર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.  સિટીલિંક બસને ‘કોવિડ-૧૯ મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ’માં રૂપાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જનતાને પ્રાઇવેટ લેબ કે ...

પત્રકાર ધવલ રૂપાણીને કેમ નડે છે, એક જ અહેવાલ નહીં અનેક અહેવાલો સરકાર સ...

દિલીપ પટેલ, allgujaratnews.in અમદાવાદ, 12 મે 2020 રાજદ્રોહ હેઠળ  શુક્રવાર, 7 મે 2020 ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા એક સમાચાર આઇટમ અપલોડ કરવા બદલ ગુજરાતી ન્યૂઝ પોર્ટલ ફેસ ઓફ નેશનના સંપાદક ધવલ પટેલ વિરુદ્ધ જણાવ્યું હતું. આ આરોપ રાજદ્રોહ માટે દાખલ કરાયો છે, જેમાં જણાવ્યું છે કે ભાજપ હાઈકમાન્ડ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને તેમના પદ પરથી હટા...

‘શ્રમિક વિશેષ ટ્રેનો’ ચલાવવા રેલવેને રાજ્ય સરકારો સહકાર આપે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું: ફસાયેલા પરપ્રાંતીયોને તેમના વતન પરત ફરવા માટે વધુ ‘શ્રમિક વિશેષ ટ્રેનો’ દ્વારા વિના અવરોધે ઝડપથી મુસાફરીની સુવિધા પૂરી પાડવા રેલવેને સહકાર આપે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં 10 મે 2020ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠકનું આયોજન કરીને તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોએ પરપ્રાંતીય શ્રમિકોને ત...

બેંગલુરુએ COVID -19 માટે 36 દિવસમાં વેન્ટિલેટર “સ્વસ્થવાયુ” વિકસાવ્યું...

એનએબીએલ દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સીઓ દ્વારા સલામતી અને કામગીરી માટે સિસ્ટમ પ્રમાણિત કરવામાં આવી છે અને કડક બાયોમેડિકલ પરીક્ષણો કર્યા છે દિલ્હી, 11 મે 2020 સીએસઆઈઆર - નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (એનએએલ) બેંગલોર, સીએસઆઈઆરની લેબના ઘટકએ COVID-19 દર્દીઓની સારવાર માટે 36 દિવસના રેકોર્ડ સમયગાળા દરમિયાન નોન આક્રમક બાયપાન્ટ વેન્ટિલેટર બનાવ્યું છે. લીપ...

કોવિડ-19 વિશે ભારત બુલેટીન

દિલ્હી, 11 મે 2020 આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ, ભારતમાં અત્યાર સુધીમાં દેશમાં 20,917 દર્દી કોરોનાની બીમારીથી સાજા થયા છે. આ કારણે કુલ સાજા થવાનો દર વધીને 31.15% થઇ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 67,152 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. ગઇકાલથી અત્યાર સુધીમાં, ભારતમા કોવિડ-19ના 4,213 કેસ વધ્ય...

વિશ્વ નર્સિંગ દિવસ : એની ક્રિશ્ચિયન, ગોત્રી હોસ્પિટલમાં 78 નર્સ-બ્રધર્...

વડોદરા, 11 મે, 2020 કૉવિડ-19 મહામારી સામે મોખરાનો મોરચો સંભાળી ને લડનારાઓમાં નર્સિંગ સમુદાય મોટો છે. 12 મી મે ના રોજ વિશ્વ નર્સિંગ દિવસ ઉજવી ને આ સમુદાયની સેવા નિષ્ઠાને આદર આપવામાં આવે છે. વડોદરાની સરકારી ગોત્રી હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ તરીકે કાર્યરત એની જોય ક્રિશ્ચિયન એ નર્સિંગની અદભૂત સેવા નિષ્ઠાનો ઉજ્જવળ દાખલો રજૂ કર્યો છે. નર્સિંગ એક નોબલ પ્...

વડોદરાના 700 વૃદ્ધોની સંભાળ રાખતા પોલીસ અધિકારી સરોજકુમારી

વડોદરા, 11 મે 2020 સરોજ કુમારી આઇપીએસ. તેણી વડોદરા શહેરના વહીવટ અને મુખ્ય મથકના ડીસીપી છે. ઘર તથા ફરજના ભાગરૂપે માતૃભાવે સેવાકીય પ્રવૃત્તિ કરતા સરોજ કુમારી કહે છે કે; તેઓ સાત અને આઠ વર્ષના ભત્રીજા અને ભત્રીજી અને ૭૦ વર્ષથી ઉપરની વયના માતા પિતા સાથે રહે છે. સાથે શહેરના 700 નોંધાયેલા વરિષ્ઠ નાગરિકોની સંભાળ રાખે છે. સરોજકુમારી કહે છે કે તેઓ ઘરમા મ...

30 ટકા સુખી લોકોએ સરકારી અનાજ જતું કરવાની ઉદારતા બતાવી – GoG

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યું ન સુવે એવો રાજ્ય સરકારનો નિર્ધાર છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય  રૂપાણીએ પણ આ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને ૧લી મે, ગુજરાત સ્થાપના દિનથી રાજ્યના ૬૧ લાખ APL-1 પરિવારોને ૧૦ કિલો ઘઉં, ત્રણ કિલો ચોખા, એક કિલો ખાંડ અને એક કિલો દાળ આપવાની જાહેરાત કરી હતી. તેનો બ...

રંગ બદલતાં રૂપાણી – અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ, ગાંધીધામની મજૂ...

ગાંધીનગર, 11 મે 2020 અમદાવાદથી દિલ્હી જવા માટે ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતથી 10 લાખ મજૂરોને ટ્રેન અને બીજી રીતે ગુજરાત બહાર ધકેલી દેવાયા છે. પણ જ્યાં કંડલા અને અદાણીની ચાલુ ફેક્ટરી તથા બીજી કારખાનામાં કામ કરતાં 1200 મજૂરોને ઉત્તર પ્રદેશ લઈની ટ્રેન આજે 11 મે 2020ના રોજ જવાની હતી પણ તે ઉદ્યોગો અને કંડલાના મજૂરોની તંગી ઊભી થવાના કારણે રદ કરી...

PPE કિટની સિલાઇના સૂક્ષ્મ છીદ્રો બંધ કરવા સિલીંગ મશીન ગુજરાતમાં તૈયાર ...

રાજકોટ, 11 મે 2020 તબીબો-પેરામેડિકલ સ્ટાફની રક્ષા માટે ઉપયોગમાં લેવાતા પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ PPEને સ્પેશ્યલાઇઝડ ટેપથી સંપૂર્ણ સુરક્ષિત બનાવતા ભારતના સૌ પ્રથમ હોટ એર સીમ સિલીંગ મશીન તૈયાર થયું છે. 100 ટકા સુરક્ષા કવચ પ્રદાન કરતી PPE કિટને હોટ એર સીમ સીલીંગ ટેપથી રક્ષિત કરે એવું મશીન તૈયાર કરાયું છે. PPE કિટ તૈયાર થાય ત્યારે તેની સિલાઇની સોય...

રેડઝોન અને કન્ટેન્ટમેંટ વિસ્તારોમાંથી કોરોના બહાર છટકી ન જાય તે માટે પ...

રેડઝોન અને કન્ટેન્ટમેંટ વિસ્તારોમાંથી અન્ય વિસ્તારોમાં સંક્રમણને ફેલાતું અટકાવવા તથા લોકોને સંક્રમણમાંથી બચાવવા લોકડાઉનના ચુસ્ત અમલ માટે રાજ્યની પોલીસ શક્ય તેટલી વધુ સઘન કામગીરી કરી રહી હોવાનું જણાવી રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ઉમેર્યું હતું કે, રેડઝોન અને કન્ટેન્ટમેંટ વિસ્તારોમાંથી કોરોના સંક્રમણ બહાર ન જાય તે માટે પેરા મીલેટરી સહિત શક્ય તેટલા વ...

મોરબીને ભાજપે ફટકો માર્યો, ઉદ્યોગો ચાલુ કરવાં રૂપાણી પર વધતું દબાણ

દિલીપ પટેલ allgujaratnews.in અમદાવાદ, 11 મે 2020 મોરબી બંધ તૂટ્યો ત્યારે જે આર્થિક અને સામાજિક નુકસાન થયું ન હતું તેના કરતાં 2020માં કોરોનામાં રૂપાણી સરકારે લીધેલા નિર્ણયોના કારણે મોરબીને આજ સુધીનો સૌથી મોટું નુકસાન થયું છે. ઉદ્યોગો ચાલું કરી શકાય તેમ હતાં છતાં થવા તો ન દીધા પણ મોરબીથી મજૂરોને બહાર ધકેલી દેવામાં મદદ કરી છે. આમ મોરબી ફરી એક વખ...

બી.જે મેડીકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબોરટરીમાં કોરોનાના 21000 ટેસ્ટ ...

ગાંધીનગર, 10 મૅ 2020 અમદાવાદની બી.જે મેડીકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબ 24 કલાક કામ કરી રહી છે. રોજના 700 ટેસ્ટ થાય છે. અત્યાર સુધીમાં કોરોનાના 21000 ટેસ્ટ થયા છે. આ એક સ્વયં એક રેકોર્ડ છે. લેબના ઈન્ચાર્જ ડોક્ટર પ્રણય શાહ કહે છે કે, સામાન્ય દિવસોમાં 150 - 200 ટેસ્ટ થતા હતા. કોરોનાનું સંક્રમણ વધવાના પગલે 200 થી વધારીને 500 કરી અને આજે રોજ 700 જ...