Sunday, August 3, 2025

ગુજરાતમાં દિવાળી પછી કોવિડના દર્દીઓ વધતાં વિશ્વની પ્રતિષ્ઠિત મેક્સ વેન...

ગાંધીનગર, 4 ડિસેમ્બર 2020 વેન્ટિલેટરમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં માંગમાં અચાનક 50 ટકા ઉછાળો જોવા મળ્યો છે. મેક્સ વેન્ટિલેટરના સ્થાપક અને એમડી અશોક પટેલના કહેવા પ્રમાણે ઓક્ટોબરમાં લગભગ 300 નંગ વેચાયેલા હવે તે 600 વેચાયા છે. મેક્સ વેન્ટિલેટર એ વિશ્વની ટોચની 25 બ્રાન્ડ્સના વેન્ટિલેટર અને ભારતની ટોચની સૌથી અગ્રણી બ્રાન્ડમાંની એક છે. કંપનીએ મહારા...

વહીવટમાં નિષ્ફળ રૂપાણી માનવજીંદગીને આગમાં હોમી રહ્યા છે, કોરોના 13 દર્...

અમદાવાદ, 28 નવેમ્બર 2020 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કોવિડની રસી બનાવતી કંપનીમાં તપાસ કરવા આવે તેના આગલા દિવસે મુખ્ય પ્રધાનના શહેર રાજકોટમાં આગમાં 5 દર્દીઓના મોત થયા છે. તેથી સમગ્ર ગુજરાતમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સામે ભારે રોષ છે. ઉલ્લેખનીય છે કે 3 મહિનામાં 7 હોસ્પિટલમાં આગથી 13 લોકો બળીને ખાક થઇ ગયા છે. ગુજરાતમાં 3 મહ...

શ્રેય હોસ્પિટલમાં કોરોનાના 8 દર્દીઓ જીવતા ભૂંજાયા છતાં માલિક મહંત સામે...

અમદાવાદ, 28 નવેમ્બર 2020 નવરંગપુરાની કોવિડ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 8 દર્દીઓના મોત થયા હતા. આગની ઘટનાના 4 મહિના પછી શ્રેય હોસ્પિટલના માલિક અને મુખ્ય આરોપી સામે કોઈ ફરિયાદ થઈ નથી. અમદાવાદ શહેર પોલીસને માલિકની બેદરકારી સાબિત કરવા માટે હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. 6 ઓગસ્ટની સવારે શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં મોટી આગ લાગી હતી. બાદમાં બહાર...
Vijay Rupani

રાજ્યમાં કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની નાગરિક...

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીકએન્ડ કર્ફ્યુમાં આપેલા પૂરતા સહકાર માટે અભિનંદન આપ્યા છે અને આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, તહેવારો બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યુ છે તેવા સમયે આપણે કોરોના સંક્રમણ વધે નહી તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કર...

ગુજરાત બાદ હવે પાડોશી રાજ્ય પણ 8 શહેરોમાં રાતના 8 વાગ્યાથી સવારના 6 વા...

દેશમાં કોરોના વાયરસનો સંક્રમણ વધતા અનેક રાજ્યોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. સંક્રમણને અટકાવવા મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાન સરકાર પણ કડક પગલા લઈ રહી છે. રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કરાયો છે. તેની સાથે જ માસ્ક નહીં પહેનારને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. જ્યારે પાટનગર જયપુરમાં ધારા 144 લગાવવામાં આવી...

કોરોનાનો કહેર: કેનાડાના ટોરોન્ટો શહેરમાં સોમવારથી 28 દિવસ માટે લોકડાઉન...

દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ 6 કરોડની નજીક પહોંચી ગયા છે. દુનિયાના 218 દેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 8889 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે હવે કોરોના વાયરસનો કહેર વધતા કેનેડાના મુખ્ય શહેર ટોરોન્ટોમાં 28 દિવસ માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. કેનેડામાં અત્યાર સુધીમાં 3,25,711 કોરોના...

ખાનગી કારમાં એકલા બેઠા હોય તો માસ્ક પહેરવું ફરજિયાત છે? જાણો કોર્ટે શુ...

18 નવેમ્બરના રોજ દિલ્હી સરકારે એક બંધ કારમાં એકલા ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક લાગુ ન કરવા બદલ 500 રૂપિયા દંડને પડકારતી અરજી પર આ સોગંદનામું આપ્યું હતું. દિલ્હી સરકારે હાઈકોર્ટમાં પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે, કારને ખાનગી વાહન ગણાવીને રસ્તા પર માસ્ક લગાવવાનું ટાળી શકાય નહીં. અરજદારે 10 લાખ રૂપિયાનું વળતર માંગ્યું હતું. દિલ્હી સરકારે દિલ્હી હાઈકો...

સરકારી આંકડા કહે છે કોરોનાના દર્દીઓ ઘટ્યા, તો અમદાવાદ બંધ કેમ, આંકડાઓ ...

અમદાવાદ, 20 નવેમ્બર 2020 અમદાવાદમાં ફરી ત્રણ દિવસનું લોકડાઉન તે કરફ્યું પ્રજા પર લાદી દેવાયો છે. તેની સામે ગુજરાતની ભાજપની વિજય રૂપાણીની સરકારના આંકડા કહે છે કે કોરોનાના દર્દી 7 દિવસમાં વધ્યા નથી. જો દર્દીમાં કોઈ વધારો જ ન થયો હોય તો 60 લાખ લોકોને પરેશાન કેમ કરવામાં આવે છે એવો સવાલ લોકો પૂછી રહ્યાં છે. વાસ્તવીકતાં એ છે કે સરકાર અમદાવાદમાં કોરોનાના...

દિવાળીમાં ઉત્સવ માણ્યો, સરકારની ભૂલના કારણે અમદાવાદમાં 1600 લગ્નો અટવા...

ગાંધીનગર, 20 નવેમ્બર 2020 લોકડાઉનના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ હોલ અને પાર્ટીપ્લોટ, ટાઉન હોલ અને ટાગોર હોલના બુકિંગ રદ કરી દીધાં છે. જેના પગલે 1600 લોકોના લગ્ન પ્રસંગો અટવાઈ પડ્‌યા છે. 16 માર્ચથી 29 માર્ચ સુધી હોલ, પિકનિક હાઉસ, પાર્ટીપ્લોટ બુકિંગ કરાવામાં આવ્યા છે. તેમને પૈસા પરત મળશે પણ તેમના શુભપ્રસંગો ખરાબ થયા છે. ...

લોકોના ટોળા ઉમટતાં અમદાવાદમાં લશ્કર ઉતારો, ફટાકડા ફોડવા દેવાની રૂપાણીન...

અમદાવાદ, 20 નવેમ્બર 2020 અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 પછી સોમવાર સવાર 6 વાગ્યા સુધી લોકડાઉન કે કર્ફ્યૂની જાહેરાત થતાં લોકો ખરીદી કરવા બજારમાં નિકળી પડ્યા છે. તેથી દવા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો કહે છે કે અમદાવાદને લશ્કરને હવાલે કરો. લોકો સુધરવા માંગતા નથી. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેન જશુ પટેલે અમદાવાદમાં 15 દ...

ભારતમાં દિવાળીની અસર: કોરોના વાયરસના કેસમાં 30%નો ઉછાળો

ભારતમાં દિવાળી પછીનો વિકએન્ડ અને ભાઈબીજની ઉજવણી પૂર્ણ થઈ ગઈ છે, આ દરમિયાન દિવાળીમાં 30% કેસનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે પાછલા 24 કલાકમાં 38,617 નવા કેસ નોંધાયા છે અને ભારતમાં કુલ કેસનો આંકડો 90 લાખ પર પહોંચી ગયો છે. જયારે એક દિવસમાં 474 દર્દીઓના મોત થયા છે. ભારતમાં હાલ એકિટવ કેસનો આંકડો 4.46 લાખ પર પહોંચી ગયો છે...

અમદાવાદમાં કોરોના દર્દીઓની 10 દિવસની સારવારની રૂ.100 કરોડની આવક

અમદાવાદ, 12 નવેમ્બર 2020 અમદાવાદમાં નવેમ્બરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેમ 3 હજાર દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. બીજા નામો જાહેર ન થયા હોય અને ઘરે સારવાર લેતાં હોય એવા અગણીત લોકો હશે. કારણ કે અમદાવાદમાં કોરોનાના દર્દીઓ વધી ગયા છે. ડીસેમ્બર મહિનામાં કોરોનાની સ્થિતી ભયાનક બની શકે છે. હાલ જે રીતે આખા કુટુંબો કોરોનાગ્રસ્ત બન્યા છે તે...

આત્મનિર્ભર ભારત 3.0 માં 12 મહત્વના મુદ્દા: કોરોના રસી માટે 900 કરોડ ફા...

નાણાં મંત્રી આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, 1 ઓક્ટોબર, 2020થી જૂન 2021 સુધીના સમયગાળા દરમિયાન કાર્યરત છે, જેથી COVID રિકવરીના તબક્કા દરમિયાન રોજગારીની નવી તકોનું સર્જન કરવા માટે પ્રોત્સાહન મળશે. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના 31 માર્ચ, 2021 સુધી લંબાવવામાં આવી હતી. ઇમરજન્સી ક્...

એઈડઝ રોગમાં 5 વર્ષ પછી ઘટાડો થયો તો, કોરોનાએ ગુજરાતને ભરડામાં લઈ લીધું...

ગાંધીનગર, 11 નવેમ્બર 2020 2018-2019માં ગુજરાતમાં એઈડ્ઝ પોઝેટીવ દર્દીઓ 9023 છે. જે અગાઉના વર્ષો કરતાં ઓછા હોવાનો સરકારનો દાવો છે. આંકડા છે. 2014-15માં 10630, 2015-16માં 9836, 2016-17માં 9662, 2017-18માં 10396 દર્દીઓ પોઝેટીવ હતા. છેલ્લાં 5 વર્ષમાં સૌથી ઓછા દર્દીઓ નોંધાયા હોવાનો સરકારના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે. ગુજરાતમાં દર વર્ષે 2200થી 2500 લો...

કોરોનાવાયરસ સામે લડવા માટે સ્ટાર્ટઅપ્સની આગેવાની હેઠળ આ 5 મેડિકલ ઇનોવે...

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા સમર્થિત ઘણા સ્ટાર્ટ-અપ્સ અનેક ઉપકરણોના માધ્યમથી રસ્તો બતાવી રહ્યા છે. તેમાં સ્ટેથોસ્કોપનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ ડૉક્ટરો દર્દીને સ્પર્શ કર્યા વિના કરી શકે છે. જેમાં ઓક્સિજન કોન્સિટર્સનો સમાવેશ થાય છે જે હોસ્પિટલોમાં જ ઓક્સિજન પેદા કરવામાં મદદ કરી શકે છે. તેમાં પોર્ટેબલ અને એપ્લિકેશન-કન્ટ્રોલ્ડ IOT (ઇન્ટરને...