Wednesday, August 6, 2025

રહસ્યમય કુંડ તેનું તળિયું કોઈ માપી શક્યું નથી, તેના આ રહ્યાં 10 રહસ્યો...

https://www.youtube.com/watch?v=jNNCV2sckkc 1 નવેમ્બર 2020 મધ્યપ્રદેશના બુંદેલખંડના છત્તરપુર જિલ્લામાં આશરે 70 કિ.મી. દૂર બાજણા ગામે, બડા મલ્હરા, પ્રખ્યાત ભીમકુંડ, (નીલ કુંડ, નારદકુંડ ) આવેલો છે. તાલુકાથી માત્ર 10 કિલોમીટરના અંતરે સ્થિત છે. કુંડ નીલ કુંડ અથવા નારદા કુંડ તરીકે પણ ઓળખાય છે. પ્રાચીન કાળથી ઋષિ, તપસ્વીઓ, સાધકોનું સ્થળ છે. અત્યારે ...

પર્યટન મંત્રાલયે દેખો અપના દેશમાં “ગુજરાતમાં હેરિટેજ પર્યટન” વેબિનારનુ...

વેબિનારમાં વાઇબ્રન્ટ ગુજરાતની પાર્થિવ/અગોચર ધરોહર તેમજ પર્યટનની તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા દેખો અપના દેશ વેબિનાર શ્રેણી અંતર્ગત 1 ઑગસ્ટ 2020ના રોજ “ગુજરાતમાં હેરિટેજ પર્યટન” શીર્ષક સાથે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યમાં પ્રાચીન પુરાતત્વીય સ્થળોથી માંડી મનોરમ્ય મધ્યકાલીન સ્મારકોથી મા...

હું સાધુ તરીકે જીવ્યો નથી, પણ સાધુ તરીકે મરવું ગમશે, નગીનદાસ સંઘવી લેખ...

અમદાવાદ, 13 જૂલાઈ 2020 કટાર લેખક નગીનદાસ સંઘવીનું સુરત હોસ્પિટલમાં સારવાર દરમિયાન 100 વર્ષની ઉંમરે નગિનદાસનું નિધન થયું છે. ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષથી 100 વર્ષની ઉંમરે કટારલેખન કરતાં હતા. 26મી જાન્યુઆરીએ 99 વર્ષની વયે શિક્ષણ અને પત્રકારત્વ માટે પદ્મશ્રી આપીને સન્માનિત કરાયા હતા. મોટા ભાગનું જીવન મુંબઇ ખાતે પસાર કરના...

સત્તાપલટી- 3 વર્ષમાં ચીને 1 હજાર વખત જમીન પચાવી, સત્તા મેળવવા કોગ્રેસન...

વડાપ્રધાન બનવા માટે મોદીએ આવું કહ્યું, સત્તા મળતા ચીન સામે તો શું નેપાળ સામે પણ ગભરાઈ રહ્યાં છે. તો પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપશે. અમદાવાદ 16 જૂન 2020 જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અને સંધવઘના સુપ્રીમો મોહન ભાગવતે આકરી ટીકા કરી ભારતની સત્તા મેળવવા ગંદા ખેલ કર્યા હતા. ચીન ભારતમાં આક્રમણ કરી ...

140 વર્ષમાં 12 સિંહની વસતી વધીને 674 થઈ

ગીરમાં 5 વર્ષમાં સિંહની સંખ્યા 523થી વધીને 674 થઈ, 29% વધી, બિનસત્તાવાર ગણતરી ગાંધીનગર, 11 મે 2020 સિંહનો વિસ્તાર 30 હજાર ચોરસ કિલોમીટન થતાં 36 % એટલેકે 8 હજાર ચોરસ કિમીનો વધારો થયો છે. છેલ્લા ૩0 વર્ષમાં સિંહોના રહેઠાણ વિસ્તારમાં 23400 ચો.કિલોમીટરનો વધારો થયો છે. ગીરના જંગલમાં એશિયાટીક સિંહની વસતીમાં 29 ટકા જેવો વધારો થયો છે. તેમજ વન વિસ્તારમ...

ગુજરાતની અટીરાએ ભારતમાં સૌપ્રથમ N99 માસ્કનું કાપડ બનાવ્યું

- ઉમંગ બારોટ અમદાવાદ, 16 એપ્રિલ 2020 અમદાવાદમાં આઈઆઈએમ સામે આવેલી અટીરા - ટેક્સટાઇલ સંશોધન સંસ્થા ભારતની એકમાત્ર સંસ્થા છે જ્યાં N99 માસ્કનું ફિલ્ટર મટીરીયલ તૈયાર કરવામાં આવે છે. ડી.આર.ડી.ઓ. દ્વારા આ કામ સોંપાયાના દિવસે જ મને રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમનો ફોન આવ્યો અને કોઈપણ જરૂરિયાત માટે સંપૂર્ણ સહકારની તત્પરતા દાખવતામાં આવી હતી.  G.N.F....

ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડમાં ગોલમાલ કેમ ? બંધારણ, કાયદાનો રૂપાણીએ ભ...

- પ્રો. હેમંતકુમાર શાહ અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા છે. તુલનાત્મક રીતે સુખી લોકો, ધાર્મિક લોકો-સંપ્રદાય, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસ...

ગુજરાતમાં હિન્દુઓ મુસ્લિમ બનતાં જ્ઞાતિ, ભૂત-પ્રેત-તંત્રમંત્ર, સિંદૂર, ...

સલ્તનત કાળમાં ગુજરાતના મુસ્લિમ સમાજજીવન પર હિંદુ સંસ્કૃતિનો પ્રભાવ પણ પડવા લાગ્યો. જે આખી ને આખી જ્ઞાતિઓએ ઇસ્લામ અંગીકાર કર્યો . તેઓએ પોતાની અગાઉની  રહેણીકરણી , પરંપરાગત પ્રથાઓ અને માન્યતાઓ ચાલુ રાખી . મુસ્લિમ કુટુંબોમાં પરણેલી હિંદુ સ્ત્રીઓએ અનેક હિંદુ પ્રથાઓને મુસ્લિમ પરિવારોમાં પ્રસ્થાપિત કરી . હિંદુ જ્ઞાતિવ્યવસ્થા જેવા જ વર્ગભેદ મુસ્લિમ સમાજમાં...

ભાજપના 40 વર્ષમાં 11 પ્રમુખ કોણ રહ્યાં ? વાંચો તેમની કર્મ કુંડળી

દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષ આજે પોતાનો 40મોં સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. 6 એપ્રિલના દિવસે 1980માં ભાજપની રચના થઈ હતી. બીજેપીની રચના બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીઓમાં, પક્ષએ માત્ર 2 બેઠકો જીતી હતી, પરંતુ આજે તેની પાસે મજબુત બહુમતી સાથે કેન્દ્રની સત્તા છે. પક્ષની ચાલીસ વર્ષની આ યાત્રામાં, ઘણા નેતાઓએ તેમના નેતૃત્વ હેઠળ પક્ષને આગળ ...

શુ હવે RSS દેશમાં કાયદો વ્યવસ્થા સંભાળશે ? કચ્છમાં શરૂંઆત

કચ્છમાં પોલીસની સાથે RSS કાર્યકર ડંડા સાથે, લોકડાઉનનો અમલ કરાવતા વિવાદ જયેશ શાહ .ગાંધીધામ કેન્દ્રમાં એનડીએ સરકાર આવી ત્યારથી અવાર નવાર સરકારી મશીનરીનું ભગવા કરી નાખવામાં આવ્યું છે, તેવા આક્ષેપો થતા રહ્યા છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં લોકડાઉનનાં અમલ માટે કટ્ટરવાદી હિંદુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સહયોગ લેવામાં આવતા વિવાદ સર્જાયો છે. આરએ...

દૂરદર્શનનો ફરી સુવર્ણ યુગ – રામાયણ, મહાભારત, ઉપનિષદ ગંગા, ચાણક્...

માહિતી અને પ્રસારણ મંત્રાલયે કેબલ ઓપરેટરોને ફરજીયાતપણે દુરદર્શન, લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી દર્શાવવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. દૂરદર્શન હવે ટેલિવિઝન યુગના સુવર્ણકાળની ફરીથી રજૂઆત કરીને લોકોને લૉકડાઉન દરમિયાન ઘરે રહેવાનુ વધુ આનંદદાયક બનાવશે. નીચે દર્શાવેલા શોનુ ફરીથી ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. ચાણક્યઃ  ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવે...

રાવણે 33 વર્ષ પછી રામાયણ જોઈ

90 ના દાયકામાં રામાયણનો એવો જાદુ હતો કે તેના પ્રસારણના સમયે રસ્તાઓ સૂમસાન થઇ જતા હતા. લોકો સીરિયલમાં રામની ભૂમિકા નિભાવનાર અરૂણ ગોવિલ અને સીતાની ભૂમિકા નિભાવનાર દીપિકા, રાવણનું પાત્ર ભજવનાર ભિલોડા નજીક કુકડીયા ગામના અરવિંદ ત્રિવેદિને લોકો રાક્ષસી રાજા અને લંકેશની નજરે નિહાળતા હતા. અરવિંદ ત્રિવેદી મુંબઈમાં રહે છે. તેઓ 28 માર્ચ 2020ને શનિવારે સવ...

સત્તર વર્ષ પહેલાં: હરેન પંડ્યાની હત્યા અને ગુજરાત સ્વતંત્રતા ધર્મનું બ...

સત્તર વર્ષ પહેલાં, બે ઘટના ગુજરાતમાં બની હતી. હરેન પંડ્યાની હત્યા અને ગુજરાત સ્વતંત્રતા ધર્મ બિલ પસાર. 26 માર્ચ, 2003 એ ચોક્કસપણે ગુજરાતના ઇતિહાસમાં અને કદાચ ભારતના સૌથી કુખ્યાત દિવસોમાં સ્થાન મેળવી લીધું છે. દેશનો એ સૌથી ચર્ચાસ્પદ બનાવ હતો. 26 માર્ચની વહેલી સવારે, ગુજરાત સરકારના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની અમદાવાદના પશ્ચિમ વિસ્તારના મધ્યમ...

નવગુજરાત સંકુલના સ્થાપક એમ. સી. શાહ પર પત્રકાર દક્ષેશ પાઠકે પુસ્તક તૈય...

નવગુજરાત કૉલેજ - સંકુલના સ્થાપક કર્મયોગી મોક્ષાર્થી - પ્રિ. એમ. સી. શાહ ઉપર દળદાર પુસ્તક જાણાતા પત્રકાર દક્ષેશ પાઠકે ભારે મહેનત બાદ તૈયાર કર્યું છે. અત્યારે આ પુસ્તકનું પ્રકાશન શા માટે ? અથવા તો વર્તમાન સમયમાં એનું વજૂદ કે એની આવશ્યકતા શી? આ પ્રશ્નનો ઉત્તર શું છે? કોઇને બંધક બનાવીને એના પર ફરજિયાત જ્ઞાનનો મારો ચલાવવો કે પછી તેના વિચારો , કુતૂહલ અને...

પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ નવલકથાઓ આજે પણ એટલી જ કેમ વંચાય છે ?

  પન્નાલાલ પટેલની જાનપદી નવલકથાઓ ડૉ. હિમ્મત ભાલોડિયા , અઘ્યક્ષ, ગુજરાતી વિભાગ, સરકારી આર્ટસ એન્ડ કૉમર્સ કોલેજ, કડોલી, તા. હિમ્મતનગર. જિ.સા.કાં. પન્નાલાલ પટેલનુ ગુજરાતી સાહિત્યમાં પદાર્પણ થયુ ત્યારે ગુજરાતમાં જ નહીં સમસ્ત ભારતમાં ગાંધીજીનો વ્યાપક પ્રભાવ પ્રસરેલા હતો. છતાં પન્નાલાલનુ સમગ્ર સર્જન જોતાં માલુમ પડશે કે એમના કવિતા, કથા ક...