બોડો વિસ્તારોના રૂ. 1500 કરોડના વિકાસ પેકેજનું કામ શરૂ કરી દેવાયું છે:...
નવી દિલ્હી, 30-01-2020
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોડો સમજૂતી કરારને આસામમાં શાંતિ અને વિકાસનો ઐતિહાસિક અધ્યાય ગણાવ્યો છે. બોડો સમજૂતીને આવકારતા તેમણે જણાવ્યું હતું કે, આ સમજૂતી 'સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ'નો મંત્ર તેમજ 'એક ભારત – શ્રેષ્ઠ ભારત'ની લાગણીથી પ્રેરિત છે.
પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, “ભારત અત્યા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ ...
પ્રધાનમંત્રીએ વસંત પંચમી અને સરસ્વતી પૂજા પ્રસંગે શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી, 30-01-2020
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વસંત પંચમી અને સરસ્વતી પૂજા પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "હું આનંદ અને નવીકરણનો ઉત્સવ વસંત પંચમીના પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ આપું છું."
તેમણે કહ્યું કે “હું એ પણ પ્રાર્થના કરું છું...
બજેટ સત્રમાં તમામ મુદ્દા અંગે ચર્ચા કરવા માટે ખુલ્લુ મન – નરેન્દ...
પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર સંસદના આગામી બજેટ સત્રમાં તમામ મુદ્દા અંગે ચર્ચા કરવા માટે ખુલ્લુ મન ધરાવે છે. તેમણે કહ્યું કે હાલમાં વિશ્વની જે પરિસ્થિતિ છે તેમાંથી દેશ વધુ ફાયદો મેળવી શકે તે માટે આર્થિક મુદ્દાઓ ઉપર વધુ ધ્યાન અપાશે તેમણે કહ્યું કે સંસદની ઉત્પાદકતા વધે તે દરેક સભ્યની જવાબદારી છે.
નવી દિલ્હી, 30-01-2020
પ્રધાનમંત્રી શ્રી નરે...
ભાજપના બળવાખોર મનસુખ વસાવાના વિવાદો કેવા છે ? વાંચો તમામ વિવાદો
ગાંધીનગર ખાતે આદિવાસી સમાજ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવામાં આવી રહ્યું છે, આદિવાસી આંદોલનકારીઓને સમર્થન આપવા ભાજપના સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, અધિકારીઓ ગાંઠતા જ નથી અને ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે. સરકાર કોઇપણ હોય જો આદિવાસીઓના હિતની વાત હશે તો હું બધા સામે લડીશ. પૈસા આપીને ખોટા પ્રમાણપત્ર...
પેટ્રોલીયમ પ્રધાન ધર્મેન્દ્રપ્રધાન અને કતારના ઉર્જા પ્રધાન સાદ વચ્ચે ક...
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન અને કતારના ઉર્જામંત્રી શ્રીયુત સાદ શેરીદા અલ કાબીની વચ્ચે ગુજરાતના હિતમાં એક મહત્વની બેઠક યોજાઈ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન અને કતારના ઉર્જામંત્રી સાદ શેરીદા અલ કાબીની વચ્ચે ગુજરાતના હિતમાં એક મહત્વની બેઠક યોજાઈ ગઈ, જેમાં રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ ...
વલ્લભવિદ્યાનગર તથા કરમસદને આણંદમાં ભેળવી દેવા નિર્ણય
આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં શરતી ઠરાવ મંજૂર કર્યો આણંદ નગરપાલિકાની સામાન્ય સભાપ્રમુખ કાંતિ ચાવડાના અધ્યક્ષસ્થાને મળી હતી. આણંદ શહેરને બૃહદ નગરપાલિકાબનાવવા માટે રાજ્ય સરકાર અવારનવાર સૂચનો મંગાવતી હોઇ ટૂંક સમયમાં જ આ પ્રક્રિયાપૂરી કરી દેવાશે તેમ જણાવતાં ચાવડાએ જણાવ્યું કે વલ્લભવિદ્યાનગર તથા કરમસદને ભેળવી દેવા શરતી ઠરાવ મંજૂરકર્યો છે અને ત...
મજૂરોને આપવા માટે મોદી સરકાર પાસે પૈસાની તંગી
બજેટ પહેલા આર્થિક મોરચે સરકાર માટે કોઈ સારા સમાચાર નથી. અગાઉ સશસ્ત્ર બોર્ડર ફોર્સના જવાનોનો પગાર અને હવે મનરેગા અંતર્ગત કામદારોના પગાર નોંધાયા નથી. ટેલિગ્રાફના સમાચારો અનુસાર, મનરેગા હેઠળ કામ કરતા લોકોને ડિસેમ્બરથી વેતન મળતું નથી. મહાત્મા ગાંધી ન્યુનત્તમ રોજગાર ગેરંટી યોજના હેઠળ કામ કરતા લાખો લોકો તેમના પગારની રાહ જોઈ રહ્યા છે. સમાચારો અનુસાર, ન...
મોદીના પ્રવાસન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ જુઠ્ઠું બોલતાં રંગે હાથ પકડાયા
ઓગસ્ટ 2019માં ૩૭૦ની મોટાભાગની જોગવાઈઓ ખતમ કરીને જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાને કારણે રાજ્યના પર્યટન પર ખૂબ ખરાબ અસર પડી છે. કાશ્મીર પ્રવાસન વિભાગ પાસેથી આરટીઆઈ હેઠળ પ્રાપ્ત કરવામાં આવેલ જાણકારી અનુસાર, ઓગસ્ટ ૨૦૧૯માં પ્રવાસીઓની સંખ્યા ૧૦,૧૩૦ હતી. જેની તુલનામાં વર્ષ ૨૦૧૮માં પ્રવાસીઓની સંખ્યા ૮૫,૫૩૪ હતી અને ૨૦૧૭માં ૧,૬૪,૩૯૫ હતી. સપ્ટેમ્...
6 વર્ષની ઊંમરના ૩પ.પર લાખ બાળકો સુપોષણ અભિયાન શરૂ
રાજ્યના બાળકોને સુપોષિત કરવાના સર્વગ્રાહી ઉદ્દેશ્યથી યોજાઇ રહેલા પોષણ અભિયાન ૩૦,૩૧ જાન્યુઆરી અને તા.૧ ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાઓ, મહાનગરો અને નગરોમાં આ અભિયાન અન્વયે વાતાવરણ નિર્માણ અને ‘સુપોષણયુકત ગુજરાત’ના સંકલ્પ સાથે ૧૩૦ર કાર્યક્રમો શરૂ થવાના છે.
જિલ્લા પંચાયત બેઠક દિઠ ૧૦૯૮, મહાનગરપાલિકાઓમાં વિધાનસભા બેઠક દીઠ ૧ એમ કુલ ૪ર અને નગરપાલિકા દીઠ ૧ એમ ક...
રૂપાણીના રાજ્યમાં 7 હજાર અને કેજરીવાલના દિલ્હીમાં 3 લાખ સીસીટીવી કેમેર...
ગુજરાત 7000 સીસીટીવી કેમેરાથી 371 ગુના ઉકેલાયા બંદોબસ્ત સમયે વિશ્વાસ પ્રોજેક્ટ ખુબ જ ઉપયોગી સાબિત થયો માર્ચ 2019માં 7-જિલ્લામાં ‘વિશ્વાસ પ્રોજેક્ટ’નો પાલનપુરથી ભારંભ કરવામાં બાદ અમિત શાહે રાજ્યમાં જાન્યુઆરી 2020માં કરાવ્યો હતો. CCTV કેમેરા નેટવર્ક અકસ્માત, હિટ એન્ડ રન, ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ, કિડનેપિંગ, ગુમ થયેલ વ્યક્તિ, મહાનુભાવોના ...
કોરોના વાયરસ – ચીનથી ગુજરાત લાવવા વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા
ચાઇનામાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના જે યુવાનો ત્યાં ફસાયેલા છે તેની સંપૂર્ણ વિગતો મેળવી જરૂરી તમામ સહાયતાના પ્રબંધ માટે મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમને સૂચનાઓ આપી છે.
તદ્દઅનુસાર, આવા વિદ્યાર્થીઓના વાલી-પરિવારો જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસેલા છે તેમનો રાજ્ય સરકારનું રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો ...
કૌશલ્ય આજીવિકા કેન્દ્ર” નો શિલાન્યાસ – સ્ટેચ્યુ ઓફ યુનિટિ
કેવડીયાના વિકાસની વડાપ્રધાનશ્રીની પરિકલ્પના સાકાર કરવાની દિશામાં અને આ મુખ્યત્વે આદિવાસી ક્ષેત્રના સામાજીક – આર્થિક ઉત્થાન માટેની વધુ એક પહેલ રૂપે કેવડીયા ખાતે એક અદ્યતન કૌશલ્ય વિકાસ કેન્દ્ર આકાર પામશે અને કેવડિયાને હવે સરદાર વલ્લભભાઇ પટેલ સશક્તિકરણ અને આજીવિકા કેન્દ્ર મળશે. .ભારત સરકારના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર ની શુભેચ્છા અને જીએમઆર વરલક્ષ...
ત્રિદિવસીય વૈશ્વિક બટાટા સંમેલનનો શુભારંભ
ગાંધીનગર, 28-01-2020
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજથી ત્રિદિવસીય વૈશ્વિક બટાટા સંમેલનનો પ્રારંભ થયો છે, જેમાં દેશભરના ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, વેપારીઓ, સંશોધનકર્તા અને કૃષિ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે, આંતરરાષ્ટ્રીય બટાટા પરિષદના આ ત્રીજું સંમેલન છે, જે દર 10 વર્ષના અંતરે બટાટા ક્ષેત્રે નવા સંશોધનો અને સિદ્ધિઓને નક્કી કરવા અને આવનારા સમય...
31ને જીવતા સળગાવવાની ઘટનાના દોષિતોને જામીન પર છોડી મૂક્યા
ગુજરાતમાં 2002માં સમગ્ર ગુજરાતમાં થયેલા કોમી રમખાણોમાં મહેસાણાના સરદારપુરા નરસંહાર કેસમાં હુલ્લડ મામલે સર્વોચ્ચ ન્યાયાલયે 17 દોશીતને શરતી જામીન આપી દીધા છે. તેઓ જામીન પર રહ્યા દરમિયાન સામાજિક અને ધાર્મિક કાર્યો કરશે એવું અદાલતે આદેશમાં કહ્યું છે. સરદાર પુરા ગામમાં 1 માર્ચ 2002માં 33 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. જેમાં ગુજરાત વડી અદાલતે 14 આરોપ...
મોદીને એવોર્ડ આપનારને પદ્મ એવોર્ડ, હીસબ ચૂકતે
વડા પ્રધાનને લીડરશીપ એવોર્ડ એનાયત કરનારા જગદીશ શેઠને નરેન્દ્ર મોદી સરકારે પદ્મ એવોર્ડ આપ્યો, લોકો ટ્વિટર પર કહી રહ્યા છે કે મોદીએ હિસાબ ચૂકતે કરી આપ્યો છે. યુ.એસ.માં સ્થિત માર્કેટિંગ વિદ્વાન ડો.જગદીશ શેઠના નામની જાહેરાત પદ્મ ભૂષણ પુરસ્કારોની યાદીમાં સરકારે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ કરી હતી. ગયા વર્ષે જગદીશ શેઠે પ્રથમ વખત વડા પ્રધાન નરેન્દ્ર...

English