Thursday, August 6, 2026

રાજ્ય સરકાર કેન્દ્રિય યોજનાઓ લાગુ કરતી નથી – પીએમ મોદી

બેલુર મઠ છોડ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતા બંદર ટ્રસ્ટ પહોંચ્યા. અહીં આવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં કેટલાક વૃદ્ધ પેન્શનરોને પણ સન્માનિત કર્યા હતા. નગીના ભગત અને નરેશચંદ્ર ચક્રવર્તી બંદર ટ્રસ્ટમાં કામ કરતા હતા. પીએમ મોદીએ તેમને નમન કરી શુભેચ્છા પાઠવી. કોલકાતા બંદર ટ્રસ્ટ ખાતે એક સભાને સંબોધન કરતાં પીએમ મોદીએ આ પોર્ટ ટ્રસ્ટ...

રાષ્ટ્ર સેવિકા સમિતિનો કેવડિયામાં સ્વરાંજલી કાર્યક્રમ

રાષ્ટ્ર સેવિકા સમિતિનાં દ્વિતિય પ્રમુખ સંચાલિકા વં.સરસ્વતિતાઇ આપ્ટેનું ૨૫મું સ્મૃતિવર્ષ તથા ૧૨ જાન્યુઆરી એટલે કે, સ્વામી વિવેકાનંદ  અને જીજામાતાની જયંતીના આ ત્રિવેણી  અવસર પર  સ્વરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર સેવિકા સમિતિ,ગુજરાત ક્ષેત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સેવિકાઓ ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટ...

ગૃહ રાજ્ય પ્રધાન જાડેજા, ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝનનો આ અહેવાલ અમિત શાહન...

અમદાવાદ, 12 જાન્યુઆરી 2020allgujaratnews.in ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (સીસીટીવી) વિડિઓ કેમેરાનું જાળું આખા ગુજરાતમાં મોટા ભાગે ગોઠવાઈ ગયું  છે. જેમાં સર્વેલન્સ – તપાસ માટે એક સિસ્ટમ  હતા . તેમાં વિડિઓ કેમેરા, ડિસ્પ્લે મોનિટર, રેકોર્ડિંગ ડિવાઇસીસ, કેબલ નેટવર્ક, ઈન્ટરનેટ અને કંટ્રોલ રૂમ જેવા તત્વો સીધા જોડાયેલા છે. અમિત શાહે ગુજરાતની શહેરોની સુરક્ષા...

હવે રામ મંદિર નિર્માણ કરીશું – અમિત શાહ

અમદાવાદ, 12 જાન્યુઆરી 2020 નારણપુરા મતવિસ્તારમાં કાર્યકર્તા સ્નેહ સંમેલનને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગૃહ પ્રધાન  અમિત શાહે ઇ.સ. ૧૯૭૮ થી ઇ.સ.૨૦૧૧ સુધી નારણપુરા વોર્ડના કાર્યકર તરીકે તેમણે કરેલ કાર્યોને યાદ કર્યા હતા. સંઘવી હાઈસ્કૂલના બુથ નંબર ૨૯૩ના બુથ અધ્યક્ષથી રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની સફરમાં નારાણપુરાના સૌ કાર્યકર મિત્રોનો જે સહયોગ મળ્યો ...

‘વિશ્વાસ’ અને ‘આશ્વસ્ત’નો પ્રારંભ કરાવતાં અમિત શાહ

ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020 ૧૧ જાન્યુઆરી, ૨૦૨૦ નાં રોજ ગુજરાતના સપૂત અને કેન્દ્રીય ગૃહ પ્રધાન તથા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ  અમિત શાહે  ગુજરાતની એક દિવસીય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેઓએ પોતાના લોકસભા વિસ્તાર અંતર્ગત અનેક પ્રકલ્પો અને ગૃહ વિભાગ, ગુજરાત રાજ્યની નવી પહેલ ‘વિશ્વાસ’ અને સાયબર ‘આશ્વસ્ત’ નો કન્વેશન સેન્ટર, મહાત્મા મંદિર ખાતે ઉપ...

અમિત શાહે 173 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યા

અમદાવાદ, જાન્યુઆરી 11, 2020 આજે મહાત્મા ગાંધી કન્વેન્શન હોલમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની હાજરીમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના 61,000 વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવી હતી. આ ડિગ્રીઓ ડિપ્લોમા, એન્જિનીયરિંગ, એમબીએ, એમસીએ જેવી શાખાઓ સાથે સંબંધિત હતી તથા તેમાં વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ, પ્રોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા સહિત પીએચ.ડીની ડ...

અમિત શાહે જાહેર સુરક્ષાની મહત્વપૂર્ણ પરિયોજના ‘વિશ્વાસ’ અને ‘સાઇબર આશ્...

અમદાવાદ, જાન્યુઆરી 11, 2020 આજે પોતાના રાજ્ય ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગરમાં મહાત્મા મંદિર પરિસરમાં જાહેર સુરક્ષાના મહત્વપૂર્ણ કાર્યક્રમ ‘વિશ્વાસ’ અને ‘સાઇબર આશ્વત’ પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગાંધીધામ સહિત ઘણા જિલ્લાના પોલીસ વડામથક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. આ પરિયોજનાના લોકાર્પણ સમ...

ભાજપ વિધાનસભાનો દૂરઉપયોગ કરે છે – સુરેશ મહેતા

ભૂતપૂર્વ ભાજપના મુખ્ય પ્રધાન સુરેશ મહેતાએ ગુજરાત સરકાર પર રાજકીય વિધાનસભાનો રાજકીય "દુરુપયોગ" કરવાનો આક્ષેપ કર્યો છે. 10 જાન્યુઆરીએ એક દિવસીય રાજ્ય વિધાનસભા સત્ર મળ્યું હતું.  સત્ર કેમ બોલાવવામાં આવ્યું છે તે અંગે ધારાસભ્યોને અંધારામાં રાખવામાં આવ્યા છે. રાજ્યના વિધાનસભા સત્રને દેખીતી રીતે બોલાવવા પાછળનું વાસ્તવિક કારણ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ...

અમિત શાહ નારણપુરામાં કાર્યકરોને મળશે, 5 લાખ પોસ્ટકાર્ડ મોકલાશે

રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ  શાહ ની બેછક પર નારણપુરા વિધાનસભાનો સ્નેહમિલન કાર્યક્રમ નરનારાયણ સ્વામિનારાયણ મેદાન, અર્જુન ટાવરની પાછળ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પાસે, નારણપુરા ખાતે યોજાશે. કર્ણાવતી (સાચુ નામ અમદાવાદ) મહાનગર ભાજપે જણાવ્યું હતું કે, સાંજે યોજાશે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ નારણપુરા વિધાનસભાના કાર્...