Tuesday, August 4, 2026

દિલીપ સંઘાણી સામે ઈફકોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ

દિલીપ સંઘાણી સામે ભ્રષ્ટાચારના આરોપ Corruption allegations against Dileep Sanghani, IFFCO इफको में भ्रष्टाचार का आरोप, दिलीप संघानी के खिलाफ एक पत्र जारी મૂકતો પત્ર જાહેર થયો છે. આ અગાઉ તેઓ મોદીની સરકારમાં પ્રધાન હતા ત્યારે તેમની સામે માછલા પકડવા માટે કૌભાંડના આરોપો હતા. ગુજરાતના રૂ.400 કરોડના કોંભાંડમાં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સર...

અમરેલીમાં 4500 કરોડનું સોનું અને ભાજપના વિવાદ

Gold worth 4500 crores in Amreli and BJP controversy अमरेली में 4500 करोड़ का सोना, और बीजेपी विवाद દિલીપ પટેલ અમદાવાદ, 14 મે 2024 2021 માં ગુજરાત સરકાર સાથે ઈન્ડો એશિયા કોપર સાથે એમઓયુ અમરેલીના રાજુલા માટે કર્યા હતા. કામગીરી 2025 માં શરૂ થવાની છે. આ વિશાળ પ્રોજેક્ટમાં રૂ. 17 હજાર કરોડનું થવાનું છે. જેમાં તાંલુ ગાળવામાં આવશે. આવી બીજી ભ...

ભાજપે એન્ટી KHAM થીયરી 2024માં અપનાવી કોંગ્રેસને ફસાવી

BJP adopted the anti-KHAM theory in 2024 and trapped Congress बीजेपी ने 2024 में KHAM विरोधी सिद्धांत अपनाया और कांग्रेस को फंसा दिया દિલીપ પટેલ અમદાવાદ, 11 મે 2024 ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસલમાનની થિયરી ભાજપે પોતાની સામે જ લાવી દીધી છે. કોંગ્રેસ તે ચક્રવ્યૂહમાં બરાબર ફસાયો હતો. જે ભૂલ માધવસિંહ સોલંકીએ 1985માં કરી હતી. તે ભૂલ ભાજપની એ...

ગુજરાત: ઉમેદવારોની પસંદગી પર ભાજપમાં ઉઠ્યા પ્રશ્નો

Gujarat: Questions raised in BJP on selection of candidates गुजरात: उम्मीदवारों के चयन पर बीजेपी में उठे सवाल ભાજપમાં 30-40 વર્ષથી કામ કરનારા કાર્યકરોને ટિકિટ મળતી નથી. પરંતુ કોંગ્રેસમાંથી આવતા નેતાઓ મંત્રી બને છે. ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળા આ વખતે ભાજપને ભારે પડી ગયા હતા. કોંગ્રેસના નેતાઓ સવારે રાજીનામું આપે છે, બપોરે ભાજપમાં આવી જાય છે. સાંજ...

અમિત શાહની ચૂંટણી સ્ટ્રેટેજી, ગાંધીનગરમાં ગુંડાઓને છૂટો દોર

અમિત શાહની 10 લાખની લીડ મેળવવાની ચૂંટણી સ્ટ્રેટેજી દિલીપ પટેલ 1 - ગુંડાઓને છૂટો દોર આપી દીધો. 2 - અસામાજિક તત્વોને જેલમાંથી પેરોલ 3 - બસમાં ભાજપના ખર્ચે અજમેર શરીફ યાત્રાયે લઈ જવાયા. 4 - મતદાન બહિષ્કાર કરવાના બહાને મતદાન નહીં કરવા આંદોલન કરાયું. 5 - ગુજરાત ભરના ગુંડાઓ સાથે ભાજપના નેતાઓની બેઠક બોલાવી હતી. 6 - પહેલાં તો કોંગ્રેસનું બુથ પરની ...

ગુજરાતમાં મોદી વેવ ક્યાંય નથી, તેથી જૂઠનો સહારો

There is no Modi wave anywhere in Gujarat, so lies are being resorted to गुजरात में कहीं भी मोदी लहर नहीं है, इसलिए झूठ का सहारा દિલીપ પટેલ અમદાવાદ, 5 મે 2024 મોદીએ ગુજરાતમાં પ્રચાર સભાઓ કરી ત્યારે જોયું કે આ વખતે પ્રજા ભારે નારાજ છે. ક્યાંયથી ભાજપ તરફી મોઝુ નથી. પ્રજા હવે ભાજપને ઈચ્છતી નથી. આ વાત સાફ જોઈ ત્યારે તેમણે ભેંસ, રામ મંદિર, ધર્મ, કો...

15 હજાર સરકારી કચેરીમાંથી 60 ટકામાં અગ્નિ શામક સાધનો નથી, આગમાં પુરાવા...

15 हजार सरकारी कार्यालयों में से 60 फीसदी में आग बुझाने के यंत्र नहीं, 60% of 15,000 Guj. government offices do not have fire provision દિલીપ પટેલ ગાંધીનગર, 10 જૂન 2022 સચિવાલયના બ્લોક નંબર 17માં પેન્શનરો-પ્રોવિડંડ ફંડ, ટ્રેજરી અને કંટ્રોલ ઓફીસમાં લાગેલી આગને લીધે ગુજરાતના નિવૃત કર્મચારીના પેન્શન અને પ્રોવિડંડ ફંડ સહીત મહત્વના દસ્તાવેજો બળ...

અદાણી અને મોદીને, પંજાબ પછી, ફરી એક વખત ઝૂકાવતાં સુરતના ખેડૂતો

દિલીપ પટેલ ગાંધીનગર, 12 મે 2023 હજીરાના ઉદ્યોગો માટે જે રેલવે લાઈનનું કામ 2010માં શરૂ થઈ જવાનું હતું તેનો હવે ત્રીજી વખત માર્ગ બદલવામાં આવ્યો છે. પહેલા અદાણી આ રેલવે લાઈન નાંખવાના હતા. રેલવે મંત્રાલયે જૂનો માર્ગ બદલીને સુરત જિલ્લામાં ગોથાણ-હજીરા નવી 50 કિમી બ્રોડગેજ લાઇન પરિયોજનાને ‘વિશેષ રેલવે પરિયોજના’ તરીકે મંજૂરી આપી છે. ખેડૂતોએ એકતા બતાવીને...

સાયક્લોટ્રોનમાં ગુજરાત કરતાં ઓડિશા આગળ નિકળી ગયું, મોદી કે માંડવિયાએ મ...

Odisha overtakes Gujarat in Cyclotron, neither Modi helped nor Mandaviya, साइक्लोट्रॉन में गुजरात से आगे निकला ओडिशा, न मोदी ने मदद की और न मंडाविया ने ગાંધીનગર, 9 મે 2023 ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયા આપવા સૈદ્ધાંતિક નિર્ણય કર્યો હતો. બે વર્ષમાં કામ પૂરું થશે. સાયક્લો...

ગુજરાતમાં 6150 સ્માર્ટ કલાસરૂમમાંથી 420 સ્મા શરૂ કરતી ભાજપ સરકાર

અમદાવાદ, 27 એપ્રિલ 2023 ગુજરાતમાં 2020-21-1815 સ્માર્ટ કલાસરૂમ મંજુર જેમાંથી 420 સ્માર્ટ કલાસ રૂમ કાર્યરત થયા હતા. 23 ટકા જ કામગીરી થઈ હતી. 2021-22માં 4335 સ્માર્ટ કલાસરૂમ મંજૂર થયા, એકપણ સ્માર્ટ કલાસરૂમ કાર્યરત નહીં. અગાઉના બે વર્ષમાં નિરાશાજનક કામગીરીને લીધે વર્ષ 2022-23 માં તો ગુજરાતને એક પણ સ્માર્ટ કલાસરૂમ મંજુર કરવામાં આવ્યા નથી. છેલ્લા ત્ર...

સિંચાઈ પ્રધાન કુંવરજીના બણગા અને વાસ્તવિકતા જૂદી

ગાંધીનગર, 27 એપ્રિલ 2023 સિંચાઈ પ્રધાન કુવરજી બાવળીયાએ સિંચાઈની સિદ્ધી વર્ણવી છે. પણ વાસ્તવિકતા કંઈક જૂદી છે. સિંચાઈમાં ભાજપની સરકાર 22 વર્ષથી સદંતર નિષ્ફળ છે તેની વિગતો સરકારી આંકડાના આધારે સમજી શકાય તેમ છે. પ્રધાન કઈ રીતે જુઠ્ઠું બોલી રહ્યાં છે તે તેના પરથી સમજી શકાય તેમ છે. જળસંપત્તિ પ્રધાન કુંવરજી બાવળીયાએ 26 એપ્રિલ 2023માં જાહેર કર્યું કે,...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી પસંદ કરેલા 22 હિરો

Prime Minister Narendra Modi selected 22 heroes from Gujarat, प्रधानमंत्री नरेंद्र मोदी ने गुजरात से 22 नायकों का चयन किया દિલીપ પટેલ ગાંધીનગર, 26 એપ્રિલ 2023 મન કી બાતમાં ઉલ્લેખ કરેલા ગુજરાતના 22 વ્યક્તિવિશેષો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો હતો. ગૌરવ સન્માન ગાંધીનગરમાં કર્યુ હતું. પોતપોતાના ક્ષેત્રોમાં પ્રજાલ...

વર્ષે 1 લાખ દેશી ગાય ઘટી, 47 લાખ બળદ ગુમ, ગાયને રૂ.900ની સહાય કામ ન આવ...

1 lakh desi cows reduced in one year in Gujarat, 47 lakh bulls missing, Rs 900 assistance per cow don't work, गुजरात में एक साल में 1 लाख देसी गाय कम हुंई, 47 लाख बैल गायब, प्रति गाय 900 रुपये की सहायता भी काम नहीं आई દિલીપ પટેલ ગાંધીનગર, 25 એપ્રિલ 2023 ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ગાય માટે ભાજપની હિંદુ વિચારધારા ધરાવતી સરકાર મોટું અભિયાન શ...

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આત્મા રાજકોટના ફાંકોડી વિજય રૂપાણીમાં પ્...

मुख्यमंत्री भूपेंद्र पटेल की आत्मा पूर्व मुख्यमंत्री विजय रूपाणी में प्रवेश करती है - कहा गुजरात में विश्व स्तरीय 103 विश्वविद्यालय - CM Bhupendra Patel's soul enters ex CM Vijay Rupani - said Gujarat has 103 world-class universities દિલીપ પટેલ ગાંધીનગર, 24 એપ્રિલ 2023 મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલએ રાજકોટની 1870માં માત્ર રાજવંશોને સિક્ષણ આપવા...

મોદીની પ્રસિદ્ધિ – 20માંથી 2 ચિત્તાના કુનોમાં મોત, ગુજરાતની જેમ ...

શ્યોપુર, 23 એપ્રિલ 17 સપ્ટેમ્બર 2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તેમના જન્મદિવસ પર કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી અને નામીબીયાથી લાવવામાં આવેલા 8ચિત્તાઓને ઉદ્યાનમાં છોડવામાં આવ્યા હતા. પછી ફેબ્રુઆરી 2023માં 12 મળીને કુલ 20 ચિત્તા છોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ચિત્તા ટપોટપ મરવા લાગ્યા છે. બે ચિત્તાના મોત થયા હતા. 10 ટકા મોતનો આંક ...