Saturday, July 11, 2026

કોંગ્રેસના ધારાસભ્યોને ફોડવાનો ભાજપે પ્રયાસ કરતાં જયપૂર લઈ જવા હવાઈ મથ...

રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસે તેના 35 ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવી રહ્યાં છે. સાંજે 7 વાગ્યે અમદાવાદ હવાઈ મથકથી વિમાનમાં નિકળશે. એક જૂથ ઉદેપુર જશે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને ભરતસિંહ જૂથનું છે. શક્તિસિંહ અને ભરતસિંહના અલગ અલગ બે જૂથોમાં વહેંચી દેવામાં આવ્યા છે. 15 કે 18 ધારાસભ્યો વિધાનસભામાં રહેશે. 5 ધારાસભ્યો ભાજપ તેને તોડીને પોતા...

અભય ભારદ્વાજે ભાજપ સામે બળવો કર્યો હતો, નરહરી અમિન 25 વર્ષ ભાજપ સામે લ...

દિલીપ પટેલ ગાંધીનગર, 14 માર્ચ 2020 ભાજપના રાજ્યસભાના 3 ઉમેદવારોનો રાજકીય છેડો કોંગ્રેસ અને બીજા પક્ષો સુધી પહોંચે છે. કૉંગ્રેસી કૂળના રમિલાબેન બારાની પસંદગી કરવામાં આવી છે. નરહરી અમીન કોંગ્રેસના અને તે પહેલાં ચીમન પટેલના જનતાદળાના કુળના છે. જ્યારે ભાજપના અભય ભારદ્વાજ વજુભાઈ વાળા સામે ચૂંટણી લડી ચૂક્યા છે. આમ ભાજપના આ ત્રણેય ઉમેદવારો બીજા પ...

કોંગ્રેસમાં ટીકીટ આપવા સાતવ પર દબાણ

રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ગુજરાતની ચાર સીટોમાંથી ત્રણ સીટો જીતવે માટે ભાજપ દ્વારા કોંગ્રેસેનાં ધારાસભ્યોને તોડવા માટેની ચર્ચાઓ પણ ચાલી રહી છે. તો ગુજરાત કોંગ્રેસમાંથી જ્ઞાતિને આધારે રાજ્યસભાની ટિકિટ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેવામાં આ તમામ પ્રકારનાં દબાણને કારણે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ બરાબરનાં અકળાયા...

10 ધારાસભ્યો અને 2 પ્રધાનોએ કહ્યું સિંધિયા સાથે પણ ભાજપમાં નહીં

10 પક્ષ તરફી ધારાસભ્યો અને 2 મંત્રીઓ, જેઓ અલગ પક્ષ રચવા માંગે છે મધ્યપ્રદેશમાં રાજકીય હિંસાનો ગાળો યથાવત્ છે. જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભાજપમાં જોડાશે. જો કે આ વિલંબને કારણે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર બેંગ્લોર ગયેલા 19 ધારાસભ્યોમાંથી 10 ધારાસભ્યો અને બે મંત્રી ભાજપમાં જોડાવા તૈયાર નથી. ધારાસભ્યો કહે છે કે 'અમે મહારાજ (જ...

8 મહિના પહેલાનું ભાજપનું કાવતરું, સિંધિયા ભાજપમાં પક્ષપલટો મારશે

જ્યોતિરાદિત્ય સિંધિયા 8 મહિના પહેલા બોલ્યા, 'ભાજપ પાછલા માધ્યમથી સત્તા મેળવવા માંગે છે' લગભગ આઠ મહિના પહેલાં, જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર રાજકીય સંકટમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપ પર લોકશાહીની હત્યા કરવાનો ઇરાદો હોવાનો આરોપ લગાવ્યો હતો. સિંધિયાએ કહ્યું હતું કે "ભાજપનો હેતુ લોકશાહીને મારવાનો છે અને જ્...

કોરોના વાયરસના કારણે કોંગ્રેસની શાંતિ સંદેશ યાત્રા બંધ

સમગ્ર વિશ્વને જે રીતે કોરોના વાયરસનાં કારણે મોત થઈ રહ્યા છે અને કોરોના વાયરસને કારણે વિશ્વના અનેક દેશમાં લાખો નાગરિકોમાં ભય અને ડરનો માહોલ છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ભારત સરકારની જાહેર માર્ગદર્શિકાને પણ ધ્યાનમાં લઈ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં વરિષ્ઠ નેતૃત્વએ  જવાબદાર પક્ષ તરીકે હાલ પૂરતી ગાંધી સંદેશ યાત્રા- દાંડી યાત્રા મુલતવી ...

કોંગ્રેસ પ્રેરિત NSUIનો વિજય, ભાજપ પ્રેરિત ABVPનો કારમો પરાજય, ઈવીએમ ન...

ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં NSUIને 6 બેઠક મળી અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં મતગણતરી કેન્દ્રમાં ABVPના કાર્યકર્તાઓ ઘૂસી જતાં NSUI દ્વારા આ વાતનો વિરોધ કરી હોબાળો કરવામાં આવ્યો હતો. જેને પગલે ABVP અને NSUIના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા. જો કે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. ત્યારે બંને જૂથ દ્વારા જ...

કોંગ્રેસના 4 ધારાસભ્યોને ભાજપ 100 કરોડમાં ખરીદે એવા ભયથી છૂપાવી દેવાશે...

રાજયસભાની ગુજરાતની ચાર બેઠકોની ચૂંટણી છે જેમાં ભાજપ બે અને કોંગ્રેસ બે બેઠક જીતે તેમ છે. પણ ભાજપ 3 બેઠક જીતવા માટે 4 ધારાસભ્યોની ખરીદી કરવા માટે તૈયારી શરૂં થતાં જ  કોંગ્રેસનું મોવડી મંડળ સતર્ક બની ગયું છે, તેને શંકા છે કે તેમના ધારાસભ્યોને અગાઉની જેમ એકના રૂ.20થી 30 કરોડમાં ભાજપ ખરીદી લેશે.  ગઈકાલથી જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા પક્ષના તમામ ધાર...

ભાજપથી ગાંધીને બચાવવા કોંગ્રેસ યાત્રા કાઢશે, પણ અહેમદ પટેલ પક્ષને ડૂબા...

કોંગ્રેસ મિશન ગુજરાતમાં રોકાયેલ, 27 દિવસીય લોંગ માર્ચ કરશે, સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના તમામ મુખ્ય પ્રધાનોનો સમાવેશ થશે. કોંગ્રેસ દ્વારા દાંડીયાત્રા કાઢવાનું એક કારણ એ છે કે ભાજપે ગાંધીને તેની રાજકીય વારસોનો હિસ્સો ન બનાવવો જોઇએ. ભાજપે કોંગ્રેસના નેતા સરદાર પટેલને તેનો સફળ રાજકીય વારસો બનાવ્યો છે. તેનાથી ગુજરાત પરથી ભાજપને ઉખેડીને...

રૂપાણીએ લોગાર્ડમાં કાયદાનો ભંગ કર્યો, નેહરાનું નાક કપાયું, અમૂલ ભટ્ટ ભ...

અમદાવાદ, 6 માર્ચ 2020 allgujaratnews.in અમદાવાદના લો-ગાર્ડન ખાણીપીણી બજારને તોડી પાડી રૂ.8.50 કરોડના ખર્ચથી ‘હેપ્પી સ્ટ્રીટ’ એક મહિના પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શરૂ કરાવી હતી. તે માર્ગની પોલ હવે બહાર આવી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જે સ્ટ્રીટને ખૂલ્લી મૂકી હતી તે તેમનું કૃત્ય હવે ગેરકાયદે બની ગયું છે. કારણ કે અમપાની ખડી સમિતિના અધ્યક્...

ભાજપના પક્ષાંતરથી કોંગ્રેસની હાર માટે રાજીવ સાતવે ને બાબુભાઈ જવાબદાર

દિલીપ પટેલ  ગાંધીનગર, 5 માર્ચ 2020 રાજ્યસભાની ચૂંટણીને લઈને 12 માર્ચે 2020માં ગુજરાતની મુલાકાતે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આવીને દાંડીયાત્રામાં હાજર રહેશે. કોંગ્રેસ દ્વારા સૌથી મોટી દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગેનો નિર્ણય દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસના નેતાઓની બેઠકમાં લેવામાં આવ્યો છે. દેશમાં બનેલી હિંસાની ઘટનાઓ સામે ગાં...

VIDEO કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે રૂપાણીના છોતરા ઉડાવી દીધા

https://youtu.be/WNO4_FmBDho વિરજી ઠુંમરે ભાજપની રૂપાણી સરકારમાં ચાલતી અરાજકતાની વિગતો ગુજરાત વિધાનસભામાં રજૂઆતો કરી હતી તેનો વિડિયો

દિલ્હી તોફાનમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાનીં માંગણી

અમિત શાહના રાજીનામાની માંગ વચ્ચે લોકસભામાં ભાજપ અને આઈએનસી સાંસદો વચ્ચે ઘર્ષણ થનાર દિલ્હી હિંસાનો મુદ્દો સોમવારે (2 માર્ચ, 2020) સંસદમાં સામે આવ્યો હતો. વિપક્ષી સાંસદોએ ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાની માંગ બંને ગૃહો (રાજ્યસભા અને લોકસભા) માં ઉઠાવી હતી. આ સમય દરમિયાન, તેમની પાસે પ્લેકાર્ડ હતા જેમાં 'અમિત શાહ રાજીનામું' લખેલું હતું. 'ન્યૂઝ એજન્સી પી...

ગૃહ મંત્રીએ કરેલ આક્ષેપોનો ગ્‍યાસુદ્દીન શેખનો સણસણતો જવાબ

સીએએ અન્‍વયે પાકિસ્‍તાન, અફઘાનિસ્‍તાન કે બાંગ્‍લાદેશના હિન્‍દુઓને ભારતની નાગરિકતા આપવામાં આવે તેમાં કોઈને વાંધો ન હોઈ શકે પરંતુ મુસ્‍લિમોને ધર્મના આધારે સીએએમાંથી બાકાત રાખવા ગેરબંધારણીય, ગૃહ મંત્રીએ કરેલ આક્ષેપોનો ગ્‍યાસુદ્દીન શેખનો સણસણતો જવાબ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના સહપ્રવક્‍તા અને અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્...