અનામત મેળવી સરકાર સામે ન ઝુકનારા હાર્દિક પટેલને ભાજપ પરેશાન કરે છે
અમદાવાદ, 20 જાન્યુઆરી 2020 હાર્દિક સામે 17 જેટલા ગુના રાજ્યની ભાજપ સરકારે નોંધાયેલા છે. હાર્દિકે અગાઉ કહ્યું હતું કે, મારો ગુનો ફક્ત એટલો જ છે કે હું ભાજપ સામે ઝૂક્યો નહીં. આ સત્તા સામે લડવાનું પરિણામ છે. રાજદ્રોહના ચકચારભર્યા કેસમાં કોર્ટમાં ગેરહાજર રહેતા કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ સામે એડિશનલ સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ બિનજામીનપાત્ર પક...
દેશમાં સૌથી વધું ગુજરાતમાં 7 કરોડની નકલી નોટો પકડાઈ, કોનો હાથ ?
રૂ. ૬,૯૩,૬૦૦૦ ની રકમ સાથે ગુજરાત ફેક કરન્સીમાં, દેશભરમાં અવ્વલ નંબરે. રૂ. ૨૦૦૦ના મૂલ્યની નકલી નોટોની ટકાવારી ૫૬ ટકાથી વધુ. નોટબંધી એ ભ્રષ્ટાચાર, કાળાનાણા અને નકલી નોટોની સામેનો મહાયજ્ઞ છે તેવી વાતો કરનાર અમિત શાહ અને નરેન્દ્ર મોદી સરકારનું ‘નોટબંધી’ એ ‘નોટ બદલી’નું ઐતિહાસિક મહાકૌભાંડ છે. એવો આરોપ કોગ્રેસના નેતા મનીષ દોશીએ મૂક્યો છે. કાળુ નાણું, ...
અચ્છે દિન બન્યા અરાજકતા દિન – અન્ન પ્રધાન રાજીનામું આપે – ...
• તેલ, પેટ્રોલ, ડીઝલ, દુધ, ગેસ, શાકબકાલાના લગલગાટ વધતાં ભાવોને પગલે ભાજપના મોંઘવારીના મુદ્દે ભૂગર્ભમાં – ભાજપની બોલતી બંધ થઈ
• તેલીયા રાજાઓ અને સરકારની મીલીભગતથી ખેડૂતો અને ખાનાર વર્ગને માર, સિંગતેલમાં સાત દિવસમાં રૂા. ૬૦ના ઉછાળા સાથે સિંગતેલનો ડબ્બો ૨૦૦૦/- રૂા. પુરવઠા મંત્રી રાજીનામું આપે. અચ્છે દિનના વાયદા બહુત હુઈ મહંગાઈ કી માર... અબકી બાર.....
ધારાસભ્ય ચીરાગ કાલરિયાને સરકારે કહ્યું જગ્યા ખાલી છે, 10 વર્ષે ભરીશું
રાજ્યમાં તલાટીની 2,235 અને ગ્રામ સેવકની 1,293 જગ્યાઓ છેલ્લા કેટલાક સમયથી ખાલી છે. રાજ્યમાં 18,584 ગામો અને 14,292 ગ્રામ પંચાયતો છે. સરકારની મોટાભાગની યોજનાઓ આ પંચાયતો અને ત્યાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવે છે. છતાં જગ્યા ખાલી છે. પંચાયત પ્રધાને જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ પ્રજા વચ્ચે રહીને પૂછેલા પ્રશાનના જવાબમા...
પિતા, માતા અને પુત્રના કમનશીબ રાજકારણની અધુરી કહાની, ફરી એક આફત
છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસના કાર્યકર, ગત લોકસભાની ચૂંટણીના ઉમેદવાર અને મોરવા હડફના કોંગ્રેસ તાલુકા પ્રમુખ વી. કે. ખાંટે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને મોકલેલા રાજીનામા પત્રમાં તબિયત નાદુસ્ત રહેતી હોવાના કારણે પ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપી કોંગ્રેસના પ્રાથમિક અને સક્રિય સભ્ય તરીકે સેવા ચાલુ રહેશે તેવું...
અરીસાની જેમ સત્ય દેખાડતા સીસીટીવી કેમેરા પર ભાગવી ચીપ લગાવો – ક...
અમદાવાદ, 12 જાન્યુઆરી 2020 સીસીટીવી મૂકવામાં આવી રહ્યાં છે, ભાજપ અને સરકારની આંખે જોતી પોલીસ સત્ય પારખવાની દ્રષ્ટિ ક્યાંથી લાવશે ? એવો સવાલ કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર દ્વારા પૂછવામાં આવ્યો છે. સરકારે કેમેરામાં કોઈ એવી ચીપ્સ કે ટેકનોલોજી ગોઠવવી જોઈએ કે જેથી ભગવા કપડા વાળા કે ખાખી ચડ્ડી પેન્ટવાળાના ફુટેજ મિસ્ટર ઇન્ડિયાની જેમ આપોઆપ અદ્રશ્ય થઈ...
ગુજરાતમાં વર્ષમાં 250 કામદારોએ કારખાનામાં જીવ ગુમાવ્યા
વડોદરાના પાદરા ખાતે ઓક્સીજન રીફીલીગ કરતા બનેલી ગમખ્વાર અકસ્માતને કારણે ૫ શ્રમિકો પોતાના જીવ ગુમાવ્યા અને ૧૦ જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ છે. ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મુકતા વારંવાર શ્રમિકોના મોત થઈ રહ્યાં છે. ઔદ્યોગિક સલામતી ક્ષેત્રે નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કર્યા છે. કેન્દ્ર સરકારના શ્ર...
દિલ્હીની તડીપાર ટૂકડે ટૂકડે ટોળી દેશને તોડવા નિકળી છે – વિપક્ષ
ગાંધીનગર, 11 જાન્યુઆરી 2020 વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આડકતરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, અખંડ ભારતના જાતિ, ભાષા અને ધર્મના આધારે ટુકડા કરવા માંગતી તડીપાર ટોળકીની ટુકડે-ટુકડે ગેંગના કારણે દેશનું સંવિધાન ખુદ ખતરામાં છે. સરકારી તંત્રનો દુરુપયોગ, પોલીસનો પાવર અને મીડીયા મેનેજમેન્ટથ...

English