Wednesday, October 15, 2025

AIMIM, BTP અને AAPએ સ્થાનિક ચૂંટણીને વિધાનસભા જેવું યુદ્ધ બનાવી દીધું,...

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં AIMIM, BTP અને AAP સ્થાનિક ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી જેટલો રસ દાખવી રહી છે. પણ સામે શંકરસિંહ વાઘેલાનો મોરચો, NCP અને સામ્યવાદીઓ સહિત બીજા 40 પક્ષો આ વખતે ચૂંટણી યુદ્ધમાં નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીપ્રચાર માટે અસુદ્દીન ઔવેસીની પાર્ટીએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે. AIMIMના નેતા અસુદ્દીન ન ઔવેસી ચ...
congress

કોંગ્રેસના નેતાઓની શાહમૃગની ભ્રષ્ટ નીતિ પક્ષને પરેશાન કરે છે, પછી ભાજપ...

દિલીપ પટેલ ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2021 ગુજરાતની બધી મહાનગરપાલીકાઓમાં કોંગ્રેસમાં ટોળા શાહી, ધમાલ, તોડફોડ થઈ છે. ગુજરાતની 6 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અને છેલ્લી મિનિટ સુધી નામો જાહેર કરાયા ન હતા. ટિકીટો વહેંચીને કોંગ્રેસના નેતાઓ ગાયબ થઈ ગયા છે. અમદાવાદ અને બીજે પણ એક વોર્ડના 4 ઉમેદવારોની પેનલમાં એક ઉમેદવાર જીતે એવા ...

વિપુલ ચૌધરીએ એક કૌભાંડથી બચવા બીજું બોનસ કૌભાંડ કરાવડાવ્યું, ફસાયા, તે...

Vipul Chaudhary conducts another bonus scam to avoid one scam, trapped, what is his past ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020 ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચૅરમૅન વિપુલ ચૌધરીની ડેરીના કર્મચારીઓના બોનસમાં કથિત કૌભાંડને મામલે ધરપકડ થઈ છે. કોર્ટે તેમને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે. આગામી જાન્યુઆરી માસમાં દૂધસાગર ...
VIPUL

ચૂંટણી આવે ત્યારે ભાજપને વિપુલ ચૌધરીના કૌભાંડો યાદ આવે, ધરકપડ, વાંચો 2...

When elections come, BJP remembers Vipul Chaudhary's scams, arrests, read 12 reports of 28 scams વિપુલ ચૌધરીનો પત્ર વાંચવા અહીં ક્લીક કરો  VIPUL 13 ડિસેમ્બર 2020 મહેસાણાની દૂધસાગર ડેરીમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તેના પૂર્વ અધ્યક્ષ અને પડદા પાછળ ડેરી પર પૂરો અંકૂશ ધરાવતાં વિપુલ ચૌધરીના કૌભાંડો ભાજપની વિજય રૂપાણીની અને નીતિન પટેલની સરકારને ...

મમતાએ ફરી એક વખત કહ્યું બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ, શાહ -મોદી પર પ્ર...

9 ડિસેમ્બર 2020 બંગાળમાં આપણી સૌથી મોટી તાકાત અહીં રહેનારા બધા લોકો સાથેની આપણી મમતા છે. સીએએ-એનઆરસી-એનપીસી સાથે અહીંથી કોઈને દૂર કરી શકાશે નહીં. અમે ક્યારેય ભાજપને આપણા બંગાળને ગુજરાતમાં ફેરવવા નહીં દઈશું. - મમતા બેનરજી https://twitter.com/derekobrienmp/status/1336512297045352449 પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા ...

નિતિન પટેલ પર ઝુતુ ફંકનાર ભાજપના નેતા, આ પહેલા ગૃહ પ્રધાન જાડેજા પર ઝૂ...

ગાંધીનગર, 28 ઓક્ટોબર 2020 બિહારની સાથે ગુજરાતમાં 3 નવેમ્બર 2020ના રોજ વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીમાં મતદાન છે. રાજ્યના ડેપ્ટી સીએમ નીતિન પટેલ પર 26 ઓક્ટોબર 2020ના દિવસે ભાજપના નેતા રશ્મીન પટેલએ ઝૂતું ફેક્યું હતું. સોમવારે ચૂટણીના પ્રચાર માટે નીતિન પટેલ કરજણમાં પ્રચાર માટે ગયા હતા. રેલી પછી પ્રેસને બાઈટ આપતી વખતે નાણાં પ્રધાન નિતિન પટેલ પર ભ...

કોંગ્રેસને ટક્કર આપવા ભાજપ દ્વારા ગઢડા વિધાનસાભાની બેઠક પર ટીવી એન્કર ...

ગાંધીનગર, 30 સપ્ટેમ્બર 2020 2005માં ભાજપે સુરત, વડોદરા, રાજકોટ , ભાવનગર મહાનગરોમાં અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે 70 ટકા બેઠકો પર નો રીપીટ થીયરી લાગુ કરી હતી. જૂનાના બદલે તદ્દન નવા યુવાન ચહેરાઓને સ્થાનિક રાજકારણમાં ઉતાર્યા હતા. પરિણામો કોંગ્રેસને કોમામાં નાંખી જે તેવા આવ્યા હતા. નેવું ટકા બેઠકો ભાજપને મળી હતી. 8 બેઠકોની પેટા ચૂંટણી 8 ...

પાટીલ માટે અંબાજી મંદિર ખોલી દેવાયા, કોરોના ફેલાય એવી રેલીને અધિકારીઓએ...

https://youtu.be/0vBpwRzP_LI અંબાજી, 3 સપ્ટેમ્બર 2020 અંબામાતાના ભક્તો 27મી ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી માતાના દર્શન માટે સંઘો લઈને ગુજરાતના ગામેગામથી અંબાજી પગપાળા આવે છે. 25 લાખથી વધુ ભક્તો આવે છે. ત્યારે ન ખોલાયું અને પાટીલ માટે ખોલી દેવાયું છે. ભાજપા ગુજરાત પ્રમુખ સીઆર પાટીલ માટે થઈને બંધ રહેલું અંબાજી મંદિર બે દિવસ વહેલા 3 સપ્ટેમ્બર 2020થી ...

ભાજપના રૂપાણીના ગુંડા રાજમાં સુરતમાં આરોગ્યમંત્રીના માફિઆઓ બેફામ બન્યા...

અભણ આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ગુંડાઓએ આમ આદમી પાર્ટી સુરત શહેર કાર્યાલય ઉપર આવીને સુરત શહેર પ્રભારી રામભાઈ ધડૂક ઉપર જીવલેણ હુમલો કર્યો. અભણ આરોગ્યમંત્રીની નિષ્ફળતા અંગે ફેસબુક ઉપર પોસ્ટ લખવાના કારણે મંત્રીએ ગુંડાઓ મોકલીને જીવલેણ હુમલો કરાવ્યો છે. આમ આદમીનો વધતું લોકસમર્થન જોઈને ભાજપ અને આરોગ્યમંત્રી કુમાર કાનાણી ઔકાત ઉપર આવી ગયા છે. ઘટના સ્...

જૂતાંથી ઝાડું સુધીની ગોપાલ ઈટાલીયાની સફર, હવે આમ આદમી પક્ષમાં

અમદાવાદ, 27 જૂન 2020 2013માં અરવિંદ કેજરીવાલે આમ આદમી પક્ષ ઊભો કરી ગુજરાતમાં 2013માં પક્ષને સક્રિય કર્યો હતો. ગુજરાતના ક્રાંતિકારી સામાજિક નેતા સુખદેવ પટેલ અને કનુભાઈ કળસરીયાએ પક્ષને ગુજરાતમાં પ્રતિષ્ઠા અપાવી હતી. પણ પછી વિખવાદો અને મોદીની ધોંસ બાદ પક્ષ મૂર્છાવસ્થામાં છે. ફરી ગુજરાતમાં આપ દ્વારા નવી ભરતી કરીને આક્રમક વલણ અપનાવ્યું છે. તેમાં ચળવળ...

સત્તાપલટી- 3 વર્ષમાં ચીને 1 હજાર વખત જમીન પચાવી, સત્તા મેળવવા કોગ્રેસન...

વડાપ્રધાન બનવા માટે મોદીએ આવું કહ્યું, સત્તા મળતા ચીન સામે તો શું નેપાળ સામે પણ ગભરાઈ રહ્યાં છે. તો પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપશે. અમદાવાદ 16 જૂન 2020 જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અને સંધવઘના સુપ્રીમો મોહન ભાગવતે આકરી ટીકા કરી ભારતની સત્તા મેળવવા ગંદા ખેલ કર્યા હતા. ચીન ભારતમાં આક્રમણ કરી ...

લારી પાસેથી પોલીસના હપ્તા બંધ કરીને રૂ.21 હજારની સહાય આપો – હાર્...

અમદાવાદ, 10 જૂન ગરીબ લોકોને આર્થિક રાહત મળી રહે તે માટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રિક્ષાવાળા, પાથરણા અને લારીવાળાઓને રાહત આપવા બાબતે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. પોલીસ તરફથી રિક્ષાચાલકો, પાથરણાવાળાઓ અને લારીવાળાઓને હેરાનગતિ ન થાય તે માટે પોલીસ દ્વારા હપ્તા લેવાતા હોય તો તે ના લેવામાં આવે. રિક્ષા ચલાવીને...

પ્રશ્નપત્ર ચકાસણી સ્થળે ઘુસી ગયેલા ભાજપના સાંસદ કાછડીયા સામે પગલાં લીધ...

ગાંધીનગર, 17 મે 2020 અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયા પ્રશ્ન પત્ર તપાસવાના સ્થાને ઘુસી જઈને શિક્ષકોની કામગીરીમાં સીધો હસ્તક્ષેપ કરેલો હતો. ભાજપના સાંસદ નારણ કાછડીયા વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. તેઓ ધોરણ 10-12ની ઉત્તરવહીઓ જે ગુપ્ત જગ્યાએ તપાસવામાં આવે છે ત્યાં ઘુસી જતા તેમની સામે પગલાં ભરવા આમ આદમી પક્ષ અને કોંગ્રેસે માંગણી કરી હતી. ભાજપના સ...

હિંદુ-મુસ્લિમને ભૂલી જાઓ, પ્લાઝ્માનું દાન કરો – કેજરીવાલ 

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની અપીલ બાદ કોરોનાવાયરસના દર્દીઓ કે જેઓ તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના ઉપાય કરે છે. પ્લાઝ્મા દાન આપે છે.  જેથી ગંભીર દર્દીઓના જીવ બચાવી શકાય. કેજરીવાલે કહ્યું કે, “આગળ આવો અને પ્લાઝ્મા આપો. આપણે બધા પુન:પ્રાપ્ત થવા અને કોરોના સંકટમાંથી બહાર આવવા માંગીએ છીએ. જો કોઈ દર્દી આવતીકાલે હિન્દુ છે અને તે ગંભીર છે, તો કો...

VIDEO: ગોદી મિડિયા મોદી પાસે વેંચાઈ ગયું છે, “તેની” પહેલા ...

https://youtu.be/0Fig8nBH2dA ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને આખા બોલા માટે જાણીતા શંકરસિંહ વાઘેલાએ પૈસાથી વેચાઈ ગયેલા ટીવી ચેનલોના માલિકોને ખૂલ્લા પાડી દીધા છે. તેમણે ગંભીર આરોપ મૂક્યો છે કે, આજનું મિડિયા વેચાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર તેમણે કહ્યું કે હીટલરે પણ આ જ રીતે કર્યું હવે ભારતમાં એવું થઈ રહ્યું છે. પૈસાથી ટીવી...