25 પક્ષોની આવક 1163.17 કરોડ રૂપિયા
નાણાકીય વર્ષ 2018-19 માટે 3 રાષ્ટ્રીય અને 22 પ્રાદેશિક પક્ષોની કુલ આવક 1163.17 કરોડ રૂપિયા હતી. બીજેડીએ સૌથી વધુ 249.31 કરોડ રૂપિયાની આવક નોંધાવી છે, જે વિશ્લેષણ કરાયેલા તમામ પક્ષોની કુલ આવકના 21.43% છે, ત્યારબાદ એઆઈટીસી દ્વારા 192.65 કરોડ અથવા 16.56% અને ટીઆરએસની આવક 188.71 કરોડ અથવા 16.22% છે. છે. આ અહેવાલમાં 3 રાષ્ટ્રીય અને 22 પ્રાદેશિક પક્ષો...
કાયદામાં સુધારાથી 76 હજાર સહકારી સંસ્થાઓ પર ભાજપનો કબજો વધ્યો
સહકારી ક્ષેત્ર પર કોંગ્રેસનું પ્રભુત્વ રહેતું હતું પણ હવે અમૂલ– ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ. પર ભાજપના રામસિંહ પરમારને બેસાડી દીધા બાદ 75,967 સહકારી સંસ્થાઓ પર રાજકીય કબજો લઈ લીધો છે. આ સંસ્થાઓ ભાજપને સત્તા પર બેસાડી રાખવા માટે મતદાર કરતા પણ વધારે પ્રભાવ ઊભો કરી રહી છે. વિધાનસભામાં 11 ડિસેમ્બર 2019થી કરેલા સુધીરાથી ભાજપ વધું પ્...
35 રાજકીય પક્ષો પોતાના ખર્ચાઓ ચૂંટણી પંચને આપતાં નથી
મોટાભાગના રાજકીય પક્ષો સમયસર પોતાના હિસાબો જાહેર કરતાં નથી. ભારતીય ચૂંટણી પંચે 19મી નવેમ્બર, પોતાના પત્રમાં, તમામ રાજકીય પક્ષોના રાષ્ટ્રપતિઓ , જનરલ સેક્રેટરીઓને સંબોધતા જણાવ્યું છે કે પક્ષોએ તેમના ઓડિટ અહેવાલોની વિગતો કમિશનને સુપરત કરવી ફરજિયાત છે. આ અહેવાલમાં નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 3 રાષ્ટ્રીય પક્ષો અને 22 પ્રાદેશિક પક્ષો દ્વારા ચૂંટણી પં...
ગોધરાના તોફાનો રાજનેતા કે પોલીસ નહીં પત્રકારો જવાબદાર – પંચનો વિ...
ગોધરાકાંડ બાદ રાજય ભરમાં થયેલા તોફાનો કોઇ પૂર્વ આયોજિત કાવતરૂ ન હતું
: જસ્ટીસ નાણાવટી અને મહેતા તપાસ પંચ દ્વારા અપાયેલ કલીનચીટ
ગોધરા કાંડ બાદના તોફાનોમાં કોઇ રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓની કોઇ સંડોવણી જોવા મળી નથી.
તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની કોઇ સંડોવણી જણાતી નથી : તપાસ પંચે નિષ્કર્ષ પર આવતા પહેલા વ...
ચૂંટણીએ ડાકુ બની 125ની હત્યા કરનારા પંચમ સિંઘ ગુજરાતમાં શું કરી રહ્યાં...
રાજયોગી ડાકુ પંચમ સાબરકાંઠા જિલ્લાની સબજેલ હિંમતનગર ખાતે 9 ડિસેમ્બર 2019ના રોજ કેદીઓ માટે રાજયોગ શિખવીને કેદીઓને જીવનને નવા માર્ગે લઈ જવા જાગૃત કર્યા હતા. ડાકુ પંચમ સિંઘએ 125 હત્યા કરી હતી. રૂ.2 કરોડનું ઇનામ તેના માથા પર રાખવામાં આવ્યું હતું. ડાકુ પંચમ સિંઘ નામ જ સમગ્ર ઉત્તર ભારતમાં ભય ફેલાવવા માટે પૂરતું હતું. 98 વર્ષની ઉંમરે અડીખમ ઉભેલા આવા ખતરના...
અશોક ગેહલોત સાચા પડ્યા, ગુજરાતમાં ઠેરઠેર દારૂ પિવાતો હોવાની ભાજપ સરકાર...
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કહ્યું હતું કે, ગુજરાતમાં ઘરેઘરે(ઠેરઠેર) દારૂ પિવાય છે. તેમની વાત આજે વિજય રૂપાણીની સરકારે સાબિત કરી છે અને ગુજરાતમાં ઠેરઠેર દારૂ પિયાતો હોવાની જાહેરાત ગુજરાત વિધાનસભામાં કરી છે. બે વર્ષમાં ગુજરાતમાં રૂ.3.12 કરોડનો 19 લાખ લીટર દેશી દારુ, રૂ.232 કરોડનો 1.38 કરોડ વિદેશી પ્રકારના દારૂની બોટલો, રૂ.18 કરોડનો 1...
દ્રાક્ષ અને દાડમ કરતાં બે ગાણા ભાવે ડૂંગળી થઈ જશે
મોદી અને રૂપાણી સરકાર પણ ડુંગળીના ભાવ કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ ગઇ છે. ડુંગળીના ભાવ વધતા સરકારનું કહેવું છે કે, દોઢ મહિના બાદ 21 હજાર ટન ડુંગળી દેશમા આવી જશે. ત્યાર બાદ જ ડુંગળીના ભાવ નિયંત્રણમાં આવશે. ઉલ્લખનીય છે કે, છેલ્લા બે મહિનાથી દેશમા ડુંગળીની કિંમતો આસમાને છે. જેને કાબુમા કરવા માટે સરકાર સદંતર નિષ્ફળ રહિ છે. લોકોને આ ભાવ સામે કોઈ વાંધો ન હોય ...
બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માંગ નામંજૂર
સરકારે SITની રચના કરી ગાંધીનગર, બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માગને નામંજૂર કરાઇ છે. આ અંગે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. સરકારે પરીક્ષાર્થીઓની માગ અનુસાર એસઆઈટીની રચના કરી છે. આ એસઆઈટી 10 દિવસમાં તપાસ કરી સંપૂર્ણ અહેવાલ સરકારને સોંપશે. ત્યારબાદ જ આગળની કાર્યવાહી થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉમેદવારોનો આગેવાન યુવરાજ સ...
મીડિયા પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે, પત્રકાર રવિશ કુમાર
હેડિંગ-લોકોશાહીના મૂલ્યોનો હ્રાસ કરીને મીડિયાના સત્તાધિશોને દંડવત
લોકતાંત્રિક મૂલ્યોને બચાવવા માટે હજુ પણ સંઘર્ષ યથાવત
વિશ્વવિખ્યાત દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં ફી વધારાનો મામલો ગરમાયો છે. મામલો સંસદ સુધી કૂચ કરવા ઉપર પણ પહોંચી ગયો હતો. સંસદમાં પણ આ મુદ્દો ગરમાયો હતો. આ ફી વધારાને કારણે જાણે કે દિલ્હી સહિત દેશમાં આગ ફાટી નિકળી હતી. દેશન...
બિલ્ડરો. રાજકીય નેતાઓ અને અધિકારીઓને નહીં પણ વાહન પાર્ક કરેલાને દંડ
અમદાવાદમાં બીઆરટીના એક ડ્રાઈવરે અકસ્માત કરીને બે લોકોનો જાન લીધો પણ તેનો ભોગ બીઆરટીએસ કોરીડોરની બન્ને બાજુ સોપીંગ સેન્ટરની બહાર મૂકેલા વાહનો બન્યા હતા. 3 તારીખે સંયુક્ત પોલીસ કમિશ્નર જે. આર. મોથલીયાએ ડ્રાઈવ કરી હતી જેમાં 354 લોકોના વાહનો અંગે સ્થળ પર દંડ કરીને અને ઉઠાવી જઈને રૂ.2.50 લાખનો દંડ કર્યો હતો. પણ જે શોપીંગ સેન્ટરની દુકાનો પાર્કિંગના સ્થાન...
આજ અડ્ડા બંધ પણ ભાજપના કયા નેતા દારૂના ગુનામાં પકડાયા ?
રાજકોટમાં દારૂ પીને બળાત્કાર કર્યો હોવાની ઘટના બહાર આવ્યા બાદ અમદાવાદના રાણીપમાં લોકોએ દારૂના અડ્ડા પર જનતા રેડ પાડ્યા બાદ ગુજરાત ભરમાં ચાલતાં અડ્ડાઓ બંધ કરાવ્યા હતા. અમદાવાદમાં આવા 1050 અડ્ડા હોવાનું બુટલેગરો કહે છે. સમગ્ર ગુજરાતમાં તેનાથી 20 ગણા દારૂના અડ્ડા છે. જેના પર દેશી વધું અને વિદેશી પ્રકારનો ઓછો દારૂ વેચાય છે. પણ ભાજપના સમૃદ્ધ બનેતા નેતાઓ...
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ માટે પાંચ દાવેદારો
ફાઇનલ પસંદગી અમિત શાહ કરશે સરકારમાંથી એક, સંગઠનમાંથી ચાર નામોની ચાલતી વિચારણા, જીતુ વાઘાણીને વધુ એક તક મળે તેવી સંભાવના નથી ગાંધીનગર: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ડિસેમ્બરના અંત સુધીમાં નક્કી થઇ જાય તેવી સંભાવના છે. હાલ આ પદ માટે કુલ પાંચ નવા નામ સપાટી પર આવ્યા છે. નવા પ્રમુખનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. જિલ્લાના પ્રમુખો તેમજ હોદ્દેદારોની ...
રાજકોટમાં દારુ પીને બળાત્કાર, 1050 દારુના અડ્ડા બંધ કેમ કરાવાયા ?
અમદાવાદ: દુષ્કર્મની ઘટના બાદ દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવામાં આવી રહી છે રાજકોટ-બરોડામાં સામૂહિક દુષ્કર્મમાં પકડાયેલાં નરાધમે દેશી દારૂ પીધા બાદ દુષ્કૃત્ય આચર્યું હોવાની કબૂલાત બાદ અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં નાની બાળાઓ ઉપર દુષ્કર્મ તથા યુવતીઓની છેડતીની વધતી જતી ઘટનાઓ પાછળ દારૂ જવાબદાર છે. રાજકોટમાં પાં...
અમદાવાદ શહેરમાં બે લગામ તંત્રનો બેફામ ભ્રષ્ટાચાર, ભાજપ નિષ્ફળ
અમદાવાદ મ્યુનિસિપલ શાસકો ભાજપના નેતાઓનો વહીવટી તંત્ર ઉપર અંકુશ નથી. નાણાંકીય સત્તાના નામે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. હવે, વહીવટના બદલે ભ્રષ્ટાચારનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર કમીશ્નરે ખાસ પરિપત્ર જાહેર કરીને આસી. કમીશ્નરોને ટેન્ડર પ્રક્રિયામાં રૂ.પાંચ લાખ સુધીની નાણાંકીય સત્તા આપી છે. ડે.મ્યુનિસિપલકમીશ્નર કેડરને રૂ.દસ લાખ અને મ્યુ...
અહીંસાની જૈન રૂપાણીની સરકારમાં પશુઓના હત્યારા બેફામ, પોલીસ મથકમાં જ હુ...
અહીંસામાં માનતા જૈન લઘુમતી ધર્મના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ભાજપ સરકાર દ્વારા પ્રાણીઓ વિરૂધ્ધ ક્રુરતાપૂર્વકની ગતિવિધિઓ રોકવા માટે નિયમો બનાવી અમલ કરવા માટે પોલીસ તંત્રને સુચના આપવામાં આવી છે. પણ રૂપાણીની સંવેદનશીલ સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવાથી ગેરકાયદેસર કેટલાંક કસાઈઓ પશુધનની ગેરકાયદેસર રીતે હેરાફરી અને કતલ કરી રહ્યાં છે. જેના પર ગૃહ રાજ્ય પ્ર...

English