DPS સાથે ભાજપ ભળેલો હતો ? તો સંચાલકો ફરે કેમ છે ?
DPS સ્કૂલની બહાર વિદ્યાર્થીઓનાં દેખાવોઅમદાવાદ: અમદાવાદ શહેરનાં હાથીજણ વિસ્તારમાં આવેલાં વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમના કારણે વિવાદમાં આવેલી ડીપીએસ સ્કૂલે નિયમોનો ભંગ કરી આશ્રમ માટે જગ્યા આપવા ઉપરાંત ખોટી રીતે માન્યતા લીધી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ સેન્ટ્રલ બોર્ડે ડીપીએસ સ્કૂલની ધો.૧થી ૮ની માન્યતા રદ કરી હતી. રાજ્ય સરકારે આ અંગે સેન્ટ્રલ ...
DPS બંધ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા જવાબદાર
અમદાવાદ: નિત્યાનંદ વિવાદ મામલામાં મુશ્કેલીમાં મુકાયેલી અને ટીકાટિપ્પણીનો સામનો કરી રહેલી દિલ્હી પÂબ્લક સ્કુલને લઇને વાલીઓમાં તથા વિદ્યાર્થીઓમાં આક્રોશ જાવા મળી રહ્યો છે. આજે પણ ધરણા પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. બેઠકોનો દોર પણ જારી રહ્યો હતો. બીજી બાજુ વાલીઓના આક્રોશ વચ્ચે શિક્ષણમંત્રી ચુડાસમાએ એક બે દિવસમાં જ નિકાલ લાવવાની ખાતરી આપી છે. નિત્યાનંદ...
ધરતીપુત્રોની દેવા માફી અશક્ય
ગુજરાતના ખેડૂતોના દેવાં નાબૂદ થાય તો સરકાર દેવાળું ફૂંકવાની સ્થિતિમાં ખેડૂત સંગઠનો તેમજ કોંગ્રેસની માગણીને વશ થવું એટલે તિજોરી તળિયા ઝાટક થવી ગાંધીનગર ગુજરાત સરકાર કોંગ્રેસ અને ખેડૂત આગેવાનો દ્વારા જેની માગણી થાય છે તે ખેડૂતોના દેવા નાબૂદીને ક્યારેય સ્વિકારી શકે તેમ નથી, કારણ કે જો બઘાં ખેડૂતોના દેવાં માફ થાય તો સરકારની આર્થિક હાલત ડામાડોળ...
કૈલાસનાથનને મોદીના દબાણથી એક્સટેન્શન
મુકિમની જેમ કૈલાસનાથન માટે પણ મોદીને સીધી સૂચના આપવી પડી મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી એવી વ્યક્તિ છે કે જેના વિના નરેન્દ્ર મોદીને ચાલે તેમ નથી, રાજ્યની ગુપ્ત માહિતી તેઓ મોદીને આપતા હોય છે ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી કે કૈલાસનાથનને રાજ્ય સરકારે વધુ એક વખત એક્સટેન્શન આપ્યું છે. તેઓ જ્યારે દિલ્હી ગયા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
પર્યાવરણની મંજૂરી વિના જ ચાઈનિઝ કંપનીનું ભૂમિપૂજન કરતાં રૂપાણી
ઉદઘાટનો કરવામાં શૂરા વિજય રૂપાણી સરકારનો મોટો છબરડો મુંદ્રા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. જેમાં રૂપાણીએ પોતે જે ચાઇનીઝ કંપનીનું વાજતે ગાજતે ભૂમિપૂજન કર્યું તે કચ્છના મુન્દ્રા તાલુકાના કુંદરોડી ખાતે આવેલી ક્રોમેની સ્ટીલ કંપનીએ પર્યાવરણ અંગેની મંજૂરી વગર જ બાંધકામ અને ઉત્પાદન શરૂ કરી દેતા સ્થાનિક નાગરિક ગજુભા જાડેજ...
નોકરીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સ્ટાર્ટઅપ પર છે સંકટના વાદળો: મનમોહનસિંહ
છેલ્લા છ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા સૌથી વધુ કથળી નવી દિલ્હી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે દેશની આર્થિક હાલાત અંગે ચિંતા વ્યકત કરી છે. શુક્રવારે દિલ્હી સ્થિત જવાહર ભવનમાં અર્થ વ્યવસ્થા પર આયોજીત રાષ્ટ્રીય સંમેલનમાં મનમોહનસિંહે કહ્યુ કે કોઈ પણ રાષ્ટ્રના સમાજને અર્થવ્યવસ્થાથી અલગ કરી શકાય નહી. મનમોહનસિંહે આ નિવેદન એ સમયે આપ્યુ છે જયારે દેશ...
ખેડૂતો માટેની સંસ્થા હવે ઉદ્યોગો માટે કામ કરશે
મહેસુલ વિભાગના પરિપત્રમાં જાહેરાત: કોઇ જમીનનો ઉપયોગ કરવાનનો હોય ત્યારે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહીં ગાંધીનગર ગુજરાત સરકારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીને જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 (ખ)ના હેતુ માટે ખરેખર ઔદ્યોગિક પ્રવૃત્તિ (બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પજ) ગણવાનો નિર્ણય કર્યો છે, જેથી એપીએમસી માટેની જમીનમાં કોઇ અ...
ચૂંટણીથી રૂપાણી સરકાર ભયભીત, નવી જંત્રીના દરો સ્થગિત રાખ્યા
જો નવા દરો લાગુ કરવામાં આવે તો જમીન અને મકાનના ભાવ ભડકે બળે તેમ છે, સ્થાનિક ચૂંટણીઓ જીતવા માટે અત્યારે દરો લાગુ નહીં થાય ગાંધીનગર લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી ગુજરાત સરકાર જંત્રીના દરોમાં ધરખમ વધારો કરવા જઇ રહી હતી પરંતુ પાર્ટીના સિનિયર નેતાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હારનો ડર બતાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલ તુરત જંત્રીના નવા દરોને...
ગુજરાતના ખેડૂતોની વીજળીમાં ૭૭ કરોડની રાહત
ગુજરાતના ખેડૂતોને વીજળીમાં 77 કરોડ રૂપિયાની રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 7.5 હોર્સપાવર થી વધારાના વીજ જોડાણ ધરાવતા બે લાખ જેટલા ખેડૂતોને તેનો સીધો લાભ મળશે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે 0 થી 7.5 અને 7.5 થી વધુ હોર્સપાવરના વીજ જોડાણ માટે પ્રતિ હોર્સપાવર પ્રતિવર્ષ 665 રૂપિયાનો દર લેવામાં આવશે. વીજળીના ઉંચા દરો અને ચોમ...
ભાજપના ભરતી ભોપાળા
હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્ક માટે લેવાયેલી પરીક્ષામાં ઘણાં પરીક્ષાકેન્દ્રો પર ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના પગલે વિવિધ સ્થળોએ તે અંગે વિરોધ પ્રદર્શનો પણ યોજાયા હતા. દરમિયાનમાં કોંગ્રેસે મોટાપાયે થયેલી ગેરરીતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા રદ્દ કરવાની માગણી પણ કરવામાં આવી છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિઓ અંગેન...
ધોલેરા એરપોર્ટ ભાજપ સરકારનો હવાઈ કિલ્લો
અમદાવાદ હવાઈ મથકના સ્થાને ધોરેલામાં એરપોર્ટ બનવાની જાહેરાત 2007માં ગુજરાત સરકારે કરી હતી. ચોમાસુ પૂરું થયું છતાં એરપોર્ટના સ્થાને ચારેબાજુ પાણી ભરાયેલા છે. જ્યાં પ્લેન ઉતરી શકે તેમ નથી. એરપોર્ટના સ્થાને પાણી ભરાયેલા છે. જે નવેમ્બર 2019 સુધી ઉતરી શક્યા નથી. તે સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં ધોલેરા અંગે સ્પપ્ન બતાવ્યા હતા. પણ તે પૂરા થયા ...
કોંગ્રેસને ગુંડાઓની પાર્ટી કહેનારાઓએ જ હવે ઠાંસીઠાંસીને ગુનગારો ભર્યા
ઓરિજનલી ભાજપના સંનિષ્ઠ કાર્યકર નથી. બઘાં આયાત કરેલા નેતાઓ છે. ગુજરાતની કેબિનેટમાં કુંવરજી બાવળિયા, જ્યેશ રાદડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડા કોંગ્રેસના બળવાખોર નેતાઓ અને આયાતી ધારાસભ્યો છે. મોદીના શાસન દરમ્યાન કોંગ્રેસ તૂટી છે અને તૂટતી રહી છે. કોંગ્રેસના કરપ્ટ નેતા ભાજપમાં ચોખ્ખા અને દુધે ધોયેલા!!.. કોંગ્રેસના મજબૂત નેતાઓ કે જેઓ ...
ગુજરાત જવાના ડરે,પરફોર્મન્સ સુધારવા મોદીનો રૂપાણીને આદેશ
ગુજરાતમાં ભાજપની સરકાર બચાવવા તેમજ 2020ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ 2022માં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરવા માટે કેન્દ્રીય મોવડી મંડળે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પાર્ટીના અગ્રણી નેતાઓને સૂચના આપી છે. હાઈકમાન્ડની નારાજગી ભાજપના હાથમાંથી એક પછી એક રાજ્ય સરકારો નિકળી રહી છે ત્યારે ગુજરાતની ભાજપની સરકારને બચાવવા માટે...
ગુનેગારોનું ભાજપ…
ભાજપા માટે શરમજનક ઘટના ઘટી છે .ભાજપના કોર્પોરટર પુત્ર અને તેના પિતાને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. જૂનાગઢ ભાજપના ઇબ્રાહિમ ગેમલરને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલવામાં આવ્યા છે. તેમની સાથે નગર સેવક અબ્બાસ કુરેશી પણ પાસા હેઠળ છે જેલમાં ગયા છે. તમને જણાવી દઈએ કે, જૂનાગઢના ભાજપના નગરસેવક અને તેના પિતા બંને પાસા હેઠળ જેલમાં મોકલાયા છે, તેમના પર ...
નિતીન પટેલના પૂત્ર જૈમિન સામે અઢી વર્ષ છતાં દારૂ બંધીનો ગુનો કેમ ન નોં...
નશામાં હતો ડેપ્યુટી CM નીતિન પટેલનો પુત્ર, ફ્લાઈટમાં ન બેસવા દેવાયો! અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પુત્રને 8 મે 2017ના દિવસે ગ્રીસ જઈ રહેલા કતાર એરવેઝના વિમાનમાં બેસવા દેવાયો ન હતો. અધિકારીઓએ જણાવ્યું કે, નાયબ મુખ્યમંત્રીના પુત્ર જૈમિન પટેલ નશાની હાલતમાં એરપોર્ટ પર પહોંચ્યો હતો અને એરલાઈન્સ કંપનીના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હ...

English