લેકફ્રન્ટ ઉપરની એકટિવિટી ફરી કયારે શરૂ થઈ શકશે?
અમદાવાદ,તા.૪ ૧૪ જૂલાઈને રવિવારે સાંજે પોણા પાંચના સુમારે કાંકરીયા ખાતે ધડાકાભેર રાઈડ તુટી પડી હતી.આ રાઈડમાં સવાર એવા બે લોકોના મોત થયા હતા.૫૦ લોકો ઘાયલ થયા હતા.આ ઘટનાના ૫૦ દિવસ પછી પણ આર એન્ડ બી વિભાગ તરફથી કોઈ ગ્રીન સિગ્નલ ન મળવાને કારણે માત્ર ઝૂ,બાલવાટીકા અને નોકટરનલ ઝૂ સિવાય તમામ એકટિવિટીઓ છેલ્લા ૫૦ દિવસથી લેકફ્રન્ટ ખાતે બંધ છે.તંત્રએ આ ૫૦ દિ...
ગુજરાત યુનિ.ના સ્ટાર્ટઅપ એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુ...
ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતાં સ્ટાર્ટઅપ અને તેની સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની મુલાકાતે લઇ જવામાં આવશે. તાજેતરમાં જમ્મુ-કશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કર્યા બાદ હવે આ પ્રદેશમાં સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશનને વેગ મળે તે માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું આજે ગુજરાત યુનિવર્સિટીમાં જીયુસેક એવોર્ડ વિતરણ સમારંભમાં ઉપસ્...
રાજયમાં ખાનગી કરતા સરકારી જમીન ઉધોગો માટે મોંઘી
ગાંધીનગર,તા.4 ગુજરાતમાં સરકારી જમીન લેવી ઉદ્યોગો માટે દુષ્કર બની રહી છે, કેમ કે સરકારે સરકારી જમીનના મૂલ્યાંકન દરોમાં વધારો કર્યો છે. સરકારના દર વધારાના કારણે ઉદ્યોગોને ખાનગી જમીન ખરીદવી સસ્તી પડી રહી છે. મહેસૂલ વિભાગ પાસે આવેલી 10 કંપનીઓની દરખાસ્તમાં જણાવાયું છે કે તેમને હવે સરકારી જમીન ખરીદવી નથી. તેઓ ખાનગી જમીન ખરીદીને તેમનો પ્રોજેક્ટ પૂર્ણ ક...
અમપાનો મુર્તિ વિસર્જન માટે પાંચ કરોડના ખર્ચે 60 કુંડ બનાવવાનો નિર્ણય
અમદાવાદ શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસથી અનેક ભકતો દ્વારા ગણેશની સ્થાપના કરી તેનુ વિસર્જન પણ શરૂ કરાયુ છે.ઘણાં એવા ભકતો હોય છે કે જે દોઢ,ત્રણ કે પાંચ દિવસ ગણેશ ભગવાનની મૂર્તિનુ ઘરમાં સ્થાપન કરતા હોય છે.આ પરિસ્થિતીમાં અમપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા પાંચ કરોડના ખર્ચે ૬૦ કુંડ બનાવવાના નિર્ણયને પગલે હડકંપ મચી જવા પામ્યો છે.અમપાના સુત્રોના કહે...
અમદાવાદ શહેરમાં ફોગીંગ માટે સો પોર્ટેબલ મશીન લેવામાં આવશે
અમદાવાદ, તા.૦૪
અમદાવાદ મહાનગર પાલિકાના તંત્રમાં કયાં-શું ચાલી રહ્યુ છે, એનાથી ખુદ શાસક પક્ષને પણ તંત્ર દ્વારા અંધારામાં રાખવામાં આવી રહ્યુ છે. આ વર્ષનું ચોમાસુ પુરુ થવાની તૈયારીમાં છે. એવા સમયે હેલ્થ વિભાગ દ્વારા સો જેટલા પોર્ટેબલ ફોગીંગ મશીન લેવા તૈયારી શરૂ કરી છે. આ અંગે મળતી માહીતી મુજબ, અમપાના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં ફોગીંગ માટે ડીઝલ ઓપરેટે...
બીજી મેડિકલમાં બંધ બાયોમેટ્રિક્સનું વર્ષે સવા લાખ ભાડું ચૂકવાયું
અમદાવાદ,તા.04 સરકારી તંત્ર દ્વારા ઘણી યોજનાઓની મોટા ઉપાડે જાહેરાતો કરવામાં આવે છે પરંતુ જ્યારે તેના યોગ્ય અમલીકરણની વાત આવે છે ત્યારે જ આ યોજનાનું સુરસુરીયું થઈ જાય છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને સ્થાને બનેલા બોર્ડ ઓફ ગવર્નન્સ (બીઓજી) દ્વારા મેડિકલ કોલેજમાં સ્ટાફની બાયોમેટ્રિક એટેન્ડન્સ અંગે કડક બનાવાયેલા કાયદાની પણ સ્થિતિ કંઈક એવી જ છે. જેન...
પાટણમાં ભાજપના કાર્યક્રમમાં અલ્પેશ સ્ટેજ પર તેની ખુરશી શોધતો રહ્યો
પાટણ, તા.૦૪ પાટણમાં જિલ્લા ભાજપ દ્વારા સંગઠન હોદેદારોની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહી હોદેદારોને કાશ્મીરમાં કલમ 370 હટાવવાની ઉજવણી સંદર્ભે જન સંપર્ક માટેના વિવિધ કાર્યક્રમો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પણ ચર્ચા થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું....
એકબીજાને ભાંડતા ભાજપ-કોંગ્રેસના સભ્યો સ્ટડીટુર(?) તો કરે છે પણ રીપોર્ટ...
અમદાવાદ,તા.04 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં એકબીજાને ભાંડતા ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા વિવિધ સ્ટડી ટુરના નામે છેલ્લા પંદર વર્ષમાં એકપણ વખત સ્ટડી ટુરનો રિપોર્ટ રજુ કરાયો નથી.બે મહીના અગાઉ પણ ભાજપના ૧૩૧ અને કોંગ્રેસના ૪૭ કોર્પોરેટરો દક્ષિણભારતના પ્રવાસે જઈ આવ્યા છે.છતાં હજુ સુધી કોઈએ સ્ટડી ટુરનો રિપોર્ટ મુકયો નથી.શહેરી...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહની ‘ચરબી’ની ગાંઠ દૂર કરાઈ
અમદાવાદ, તા.04 આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના દિગગજ નેતા અમીત શાહના ગળાની પાછળ થયેલી ગાંઠની સર્જરી એસ જી હાઇવે ખાતે આવેલી કે.ડી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. આ ઓપરેશન માટે આજે સવારે અમીત શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લીપોમ તરીકે ઓળખાતી ગાંઠને માઇનોર સર્જરીથી દૂર કરવામાં આવી છે. અમીત શાહની સર્જરી સફળ રહેતા તેમને રજા પણ આપી દેવામા...
રાસાયણિક ખાતરનો ઉપયોગ અટકાવવા રાજ્ય સરકાર વિચારણા કરે
ગાંધીનગર, તા. 4 ગુજરાતમાં રાસાયણિક ખાતરો અને કેમિકલ્સનાં ઉપયોગથી થતી ખેતી બંધ કરવા અંગે રાજ્ય સરકાર હવે વિચારણા કરી રહી છે. રાસાયણિક ખાતરથી ખેતીલાયક જમીન અને પાક બન્નેને નુકશાન થતું હોવાનું ગુજરાતના રાજ્યપાલે કહ્યું હતું. તેમણે રાજ્ય સરકારને અનુરોધ કર્યો કે, રાજ્યમાં રાસાયણિક ખેતી બંધ થાય અને પ્રાકૃતિક કૃષિ તરફ લોકો વળે એ દિશામાં વિચારણા કરવી જો...
મહેસૂલી બાકી અને દબાણો અંગે કલેક્ટર કોન્ફરન્સમાં ચર્ચા થવાની સંભાવના
ગાંધીનગર, તા.૦૩ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં 4થી સપ્ટેમ્બરે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ યોજાનાર છે, ત્યારે તેમાં મહેસૂલી બાકી અને સરકાર જમીન પર થયેલા દબાણો હટાવવાના મુખ્ય મુદ્દાઓ ચર્ચાવાના હોવાની સંભાવના છે. આ સાથે એજન્ડા પર 15થી વધુ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. રાજ્યના જિલ્લા કલેક્ટરો તેમજ ડી...
વિકટોરિયા ગાર્ડન પાસે મહિલા સેન્ડલ લઈને પોલીસને મારવા દોડી
અમદાવાદ, તા.3 ટુ વ્હીલર પર ત્રણ સવારી જઈ રહેલી મહિલાને વિક્ટોરિયા ગાર્ડન પાસે અટકાવી ટ્રાફિક પોલીસે દંડની રકમ માંગી તો ઉશ્કેરાયેલી મહિલા પગમાંથી સેન્ડલ કાઢીને મારવા પાછળ દોડી હતી. જો કે, અન્ય મહિલા સ્ટાફે સેન્ડલ લઈને દોડી ટુ વ્હીલર ચાલકને ઝડપી લીધી હતી. ટ્રાફિક એએસઆઈની ફરિયાદના આધારે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી વાહન કબ્જે લ...
બઢતીની કાર્યવાહી પૂર્ણ થતાં સાથે જ દારૂ-જુગારના અડ્ડા ઉપર ક્રોસ રેડનો ...
ગાંધીનગર,તા:૪ રાજયના પોલીસના મેળાપીપણાં વગર રાજયમાં કોઈ પણ સ્થળે દારૂ-જુગારના અડ્ડા શકય જ નથી, આમ છતાં આ આખા મામલામાં પોલીસ અને બૂટલેગર થપ્પો રમતા હોય તે પ્રમાણેની વર્ષોથી રમત રમી રહ્યા છે. આ રમતમાં માત્ર સ્થાનિક અને બૂટલેગર જ નહીં પણ ઉપરથી નીચે બધા આ રમતમાં હેસીયત પ્રમાણેની રમત રમે છે. તાજેતરમાં પોલીસ સબઈન્સપેકટરમાંથી ઈન્સપેકટર તરીકે બઢતી આપવા...
પાટીદારો પર અત્યાચાર મામલે નિમાયેલા જસ્ટીસ કે એ પૂંજ કમિશનને 31 અરજીઓ ...
ગાંધીનગર, તા.03 વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની તપાસ માટે રચાયેલા હાઈકોર્ટનાં નિવૃત્ત ન્યાયમૂર્તિ કે. એ. પૂંજની તપાસ પંચની કામગીરી આ મહિનાના અંતમાં પૂર્ણ થઈ રહી છે. અને. હાલમાં કમિશન સમક્ષ પાટીદારો પર થયેલા અત્યાચાર મામલે કુલ 31 જેટલી અરજીઓ આવી હતી અને તે સંદર્ભે તમામ પક્ષકારોની રજૂઆતો સાંભળવામાં આવી છે. આ ઉપરાંત સરકાર તરફથ...
ગુજરાત જમીન વિકાસ નિગમ બન્યું જમીન કૌભાંડ નિગમ
દિલીપ પટેલ અમદાવાદ, તા. 03 ગુજરાત જમીન વિકાસ નિગમમાં એક વર્ષથી ભ્રષ્ટાચારના પોપડા ઊખડી રહ્યાં છે. રોજ નવો ભ્રષ્ટાચાર બહાર આવે છે અને ઢંકાઈ જાય છે. છોટાઉદેપુર ખાતે નિગમના ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા આદિજાતિ સમાજના જયંતિ પટેલ પાસેથી એસીબીને એક વર્ષની તપાસના અંતે રૂ.2.81 કરોડની અપ્રમાણસર મિલ્કત શોધી છે. 36 વર્ષથી ભ્રષ્ટાચાર કરતો હતો. તપાસ દ...

English