પાટીદારો પર માત્ર 31 પોલીસ અત્યાચાર શોધાયા પણ બે વર્ષથી કોઈ અહેવાલ નહી...
પોલીસ અત્યાચારની ઘટનાઓ અનેક બની પણ મોટા ભાગની તપાસ થઈ નહીં પોલીસ અત્યાચાર મામલે જસ્ટીસ કે. એ. પૂંજ કમિશનની મુદત સપ્ટેમ્બરનાં અંતમાં પૂર્ણ થશે, પણ અહેવાલના ઠેકાણા નહીં, સરકાર તરફે 111 સરકારી અધિકારીઓએ આ મામલે સોગંદનામા રજૂ કર્યા અમિત શાહને પાડીદારો જવાબદાર માને છે ગાંધીનગર : વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની તપાસ માટે ર...
DGPનો દારૂ-જુગારના અડ્ડા ઉપર ક્રોસ રેડ કરવાનો આદેશ
ગાંધીનગર,તા:૩ રાજયના પોલીસના મેળાપીણા વગર રાજયમાં કોઈ પણ સ્થળે દારૂ-જુગારના અડ્ડા શકય જ નથી, આમ છતાં આ આખા મામલામાં પોલીસ અને બુટલેગર થપ્પો રમતા હોય તે પ્રમાણેની રમત વર્ષોથી રમી રહ્યા છે આ રમતમાં માત્ર સ્થાનિક અને બુટલેગર જ નહીં પણ ઉપરથી નીચે બધા આ રમતમાં હેસીયત પ્રમાણેની રમત રમે છે, તાજેતરમાં પોલીસ સબઈન્સપેકટરમાંથી ઈન્સપેકટર તરીકે બઢતી આપવા મા...
રાજ્યની ચાર હેરિટેજ સાઈટ્સ પ્રાઈવેટ કંપનીને આપી
ગાંધીનગર, તા. 2 પ્રવાસીઓની ભૂખના કારણે દેશ અને રાજ્યની મહત્વપૂર્ણ સાઇટ્સનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે પહેલાં એરપોર્ટનું ખાનગીકરણ કર્યું હવે ગુજરાતની હેરિટેજ સાઇટનું પણ ખાનગીકરણ કરી રહી છે. રાજ્યની ચાર મહત્વની સાઇટ્સ ખાનગી એજન્સી અક્ષર ટ્રાવેલ્સને આપી દેવામાં આવશે. કેન્દ્રએ દિલ્હીનો લાલ કિલ્લો પ્રાઇવેટ કંપનીને આપી દીધો...
બૂલેટ ટ્રેનનાં અસરગ્રસ્તોનું આંદોલન
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બૂલેટ ટ્રેનમાં ગુજરાતના જે વિસ્તારનાં ખેડૂતો અને બિન ખેડૂતોની જમીન અને ઘર સંપાદિત થવાના છે અને તેમને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું તે લોકો આગામી ત્રણ મહિનામાં વાપીથી અમદાવાદ સુધી એક યાત્રા કરશે. આ યાત્રા દરમિયાન તેઓ આઠ જેટલા જિલ્લામાંથી પસાર થશે અને ત્યાં દરેક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમને ન્યાય આપવાની માગણી કરશ...
પીઆઈ તરીકે બઢતી મેળવનારાના ગૃહ વિભાગે પોસ્ટિંગ અટકાવ્યા
ગાંધીનગર, તા. 02 ગુજરાતમાં ખાલી પડી રહેલા પોલીસ ઈન્સપેકટરોની જગ્યા ભરવા માટે ડીજીપી ઓફિસને ખાસ્સી લાંબી પ્રક્રિયા કરવી પડી હતી, સૌથી પહેલાં તો આ મામલો ખુદ પીએસઆઈ જ કોર્ટમાં લઈ ગયા હતા. જેના કારણે લાંબો સમય પ્રમોશન થઈ શકયા નહીં, તાજેતરમાં ડિપાર્ટમેન્ટ પ્રમોશન કમિટિ દ્વારા પીએસઆઈને ઈન્સપેકટર તરીકે બઢતી આપવાની લીલી ઝંડી આપી દીધી પણ ત્યારે જ ગૃહ વિ...
ટીંટોઈ સરપંચે ગેરકાયદેસર માટી ડમ્પિંગ કરી રાતોરાત રસ્તો બનાવી દીધો
ટીંટોઈ, તા.૦૨ ટીંટોઈ નજીક બામણવાડ માઈનોર કેનાલને અડીને ટીંટોઈ ગ્રામ પંચાયતના સરપંચ અબ્દુલકાદર ગુલામહુસેન ટીંટોઇયાએ રાતોરાત સત્તાનો દુરુપયોગ કરી માટી કામ કરી રસ્તો બનાવી દેતા લેખિત રજુઆત ગામના જાગૃત નાગરિકોએ મોડાસા સિંચાઈ પેટા વિભાગમાં કરતા સિંચાઈ તંત્ર પણ ચોકી ઉઠ્યું હતું અને હરકતમાં આવ્યું હતું. સિંચાઈ પેટા વિભાગના નાયબ ઈજનેર દિપક પંડ્યાએ ટીંટો...
રાજ્યમાં ખરીફ સિઝનમાં 95 ટકા વિસ્તારોમાં વાવેતર કરાયું
ગાંધીનગર, તા. 2 ગુજરાતમાં સારા વરસાદના પરિણામે ખેડૂતોએ ખરીફ સિઝનમાં અત્યાર સુધી 95 ટકા વિસ્તારમાં વાવેતર કરી દીધું છે. ઓગષ્ટ અંત સુધીમાં રાજ્યભરમાં 80 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કર્યું છે. ઓછો વરસાદ થયો છે તેવા વિસ્તારોમાં પણ વાવેતર કરી દેવામાં આવ્યું છે. રાજ્યનો નોર્મલ વાવેતર વિસ્તાર 84.76 લાખ હેક્ટર હોય છે જે પૈકી હજી 4 લાખ હેક્ટર વિસ્તારમાં...
જિકાના રિપોર્ટ, ખેડૂતોના વિરોધથી બૂલેટ ટ્રેનને બ્રેક
અમદાવાદ, તા. 2 રાજ્ય સરકારના જમીન સંપાદનના કાળા કાયદાના કારણે અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન ઘોંચમાં પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્ય સરકારે વર્ષ 2016માં જમીન સંપાદનનાં કાયદામાં જે સુધારો કર્યો તેના કારણે અમદાવાદ-મુંબઈના બૂલેટ ટ્રેનના માર્ગમાં ગુજરાતના અંદાજે 14,500 ખેડૂતો અને બિન ખેડૂતો જમીન અને ઘર વિહોણા થવાનો અંદાજ છે. જો સરકાર આ મામલે આગામી દિવ...
ફિટ ઈન્ડિયાનાં ગાણાં ગાતા મોદીએ જ રાજ્યમાંથી વ્યાયમ શિક્ષકોનો એકડો કાઢ...
ગાંધીનગર, તા.02 ફિટ ઈન્ડિયા કાર્યક્રમ દેશભરમાં કેન્દ્રની ભાજપ સરકારે શરૂ કર્યો છે પણ ગુજરાતની મોટાભાગની શાળાઓમાં બાળકોને ફિટ રાખવા માટે વ્યાયામ કરાવતાં શિક્ષકો નથી. ફિટ ઈન્ડિયા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ફિટનેસ અંગેનો ફતવો ઓગસ્ટ 2019માં આપવામાં આવ્યો છે. રાજ્યની ૮૦ ટકા શાળઓમાં વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની જગ્યાઓ ખા...
ગાંધીનગરમાં એસ્ટેટ વિભાગની દબાણો પર લાલઆંખ
ગાંધીનગર,તા:૨ ગાંધીનગર કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ગેરકાયદે બાંધકામ અને ખાનગી બાંધકામમાં ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિ કરનારા પર તવાઈ બોલાવી છે. જે મુજબ એસ્ટેટ વિભાગે સેક્ટર-2માં 84 એકમોને નોટિસ આપી છે. ગાંધીનગરમાં ગેરકાયદે બાંધકામ કરનારા અને ઘરમાં જ પીજી ચલાવનારા લોકોનો રાફડો ફાટ્યો છે, જેને કોર્પોરેશને 15 દિવસમાં બંધ કરવાની નોટિસ આપી છે, જો હ...
વડોદરાની કાર્યપાલક ઈજનેર ACBના સકંજામાં
અમદાવાદ,તા:૨
વડોદરામાં પાણીજન્ય રોગચાળા બાદ કોર્પોરેશનની પાણીની ટાંકીમાં મોટાપાયે ગંદકી જોવા મળી હતી, જે ન હોવી જોઈએ. જોવાનું એ છે કે આ પાણીની ઓવરહેડ અને અંડર ગ્રાઉન્ડ ટાંકીઓ સાફ કરાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેમાં સંબંધિત અધિકારીઓ દ્વારા મોટાપાયે કટકી કરવામાં આવી છે. વડોદરામાં પાણીની ટાંકીમાં ગંદકી જોવા મળતાં વિવિધ ટાંકીની સફાઈ મ...
મહેસાણામાં કચરાના નિકાલ મુદ્દે શાસક-વિપક્ષ આમનેસામને
મહેસાણા,તા:૨ મહેસાણા ન.પા. દ્વારા તાજેતરમાં જ કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ માટે બહાર પાડેલા 7.81 કરોડના ટેન્ડરનો વિપક્ષ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપના 18 સભ્યોએ ચીફ ઓફિસર પાસે લેખિતમાં વિરોધ નોંધાવતાં જણાવ્યું કે, ટેન્ડરની વિવાદાસ્પદ જોગવાઈઓ અને ક્ષતિઓને દૂર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કેસ નગરપાલિકાએ હાલમાં જ 80 TPD વેસ્ટ પ્રોસેસિં...
ગુજરાત ઉપરાંત દેશના સાત રાજ્યોમાં ગાય આધારિત પ્રવાસન ઉદ્યોગ વિકસાવવા વ...
ભારત સરકાર હવે દેશમાં પ્રવાસન ઉદ્યોગને વધારવા માટે નવી તકો શોધી રહી છે. હવે સરકારે ગાય આધારિત પ્રવાસન તરફ નજર દોડાવી છે. સરકારે બનાવેલા રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા એક એવો રૂટ તૈયાર કરવામાં આવી રહ્યો છે કે જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાં વિદેશી પ્રવાસીઓ કાઉ ટુરિઝમ જોવા આવી શકે. ભારતમાં અલગ અલગ પ્રકારની ગાયો જોવા મળે છે. આ રૂટમાં હરિયાણા, ઉત્તરપ્...
અરવિંદ અગ્રવાલને ચીફ સેક્રેટરી થતાં રોકવા માટે સંગીતા સિંઘ ને હોમ
ગાંધીનગર,તા.31 ગુજરાત સરકારે કરેલી સિનિયર અધિકારીઓની બદલીઓમાં હાલના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલને નવા ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત થતાં રોકવા માટે સરકારે સંગીતા સિંઘને હોમ વિભાગનો હવાલો સોંપી દીધો છે. આ ફેરબદલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મોટો રોલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શાહની રાહ જોવાતી હતી રાજ્યના સિનિયર આઇએએસ અધિકા...
હત્યારા ભાજપના નેતા દીનુને રૂપાણીએ ગીરમાં ખાણ આપી
અમદાવાદ, તા.31 સીબીઆઈ અદાલતે ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિતને આજીવન કેદની સજા કરી છે. ગીરના સિંહ બચાવવા માટે ગેરકાયદે ખાણો સામે લડતા રહેલા અમિત જેઠવા જેલમાં રહેલા ભાજપના નેતાને ગુજરાતની રૂપાણી સરકારે ગીરના જંગલમાં જમીન આપી દીધી છે. સિંહ સામે જોખમ 20 ફેબ્રુઆરી 2019માં દીનુ બોઘા સોલંકીને ગીરના જંગલના ઈકો સેન્સેટીવ ઝોનમાં 3 કિ.મ...

English