Monday, August 10, 2026

વિરાટનગરમાં ભાજપના કોર્પોરેટરને ગટરના ગંદા પાણીમાં ચલાવાયા

અમદાવાદ,તા.૧૬ શહેરના વિરાટનગરમાં આવેલા પરષોત્તમનગરમાં છેલ્લા ઘણાં સમયથી ગટરના ગંદાપાણી રોડ પર વહેતા હોવાની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક રહીશોએ આજે કોર્પોરેટર મીનાબેન સાથે ગાંધીગીરી કરી હતી. સ્થાનિક ભાજપના કોર્પોરેટરને ગટરના ગંદા પાણી વહી જતા હોઈ તેમાંથી ચાલવાની ફરજ પડતા ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે મળતી માહીતી અનુસાર,વિરાટનગરમાં છેલ્લા ઘણાં સમયથી ગટ...

ગાંધીની ખાદી ભ્રષ્ટાચારની આંધીમાં 100 વર્ષે મૃત્યુ શૈયા પર

અમદાવાદ, તા.16 ગાંધીજીની કાપડ વણવાના ગૃહ ઉદ્યોગ દ્વારા દેશની આઝાદી અપાવીને ગામડાઓને સ્વાવલંબી બનાવવાની યોજના હતી. જેને 100 વર્ષ પુરા થયા છે. જો ગાંધીજીની યોજના સફળ થઈ હોત તો ગુજરાતમાં આજે 30 લાખ લોકો ખાદીનું કાપડ વણતાં હોત. જેનાથી રોજ 3 કરોડ મીટર ખાદીનું કાપડ વણાતું હોત. પણ ગાંધીજીની ખાદીની યોજના ઊંધી વાળી દેવામાં આવી છે. ગુજરાતમાં આજે માત્ર 5 હ...

પાણીમાં ડૂબેલા ધોલેરાનો 92 હજાર હેક્ટરમાંથી 1100 હેક્ટર વિસ્તાર સલામત ...

અમદાવાદ,તા:16 રાજનેતાઓનું જ્યાં અબજો રૂપિયાની જમીન આવેલી છે ત્યાં વિદેશના રોકાણકારોને જમીન પધરાવી દેવા ઉતાવળી બનેલી ગુજરાત સરકાર લોકોની ખેવના કરવા 921 ચો.કી. વિસ્તારમાં આજે પણ પાણી ભરાયેલા છે તેને સહાય કરવાના બદલે જ્યાં 1100 હેક્ટર જમીન ઉપર માટી નાંખીને થોડા બિલ્ડીંગો બનાવી દીધા છે તે બતાવીને આવું સાબિત કરવા માગે છે કે, ધોલેરામાં પાણી નથી. પણ ખર...

હોસ્પિટલના સિક્યોરિટી ઓફિસરે પરિવારજનો ગાર્ડને માર મારતા હોય એવો વિડીય...

અમદાવાદ, તા. ૧૬ રૂપિયા ૭૫૦ કરોડના ખર્ચે જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી એસવીપી હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલના સિક્યોરિટી ઓફિસરે જ સિક્યોરિટી ગાર્ડને પેશન્ટના પરિવારજનો માર મારતા હોવાનો વિડીયો અપલોડ કરી સોશિયલ મિડીયા ઉપર મુકતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા જારી કરાયેલી સુચનાનો ભંગ થયો છે. ઉપરાંત હોસ્...

મંદીના ડરે ગુજરાતમાં જંત્રીનો દર વધારો ટળ્યો

ગાંધીનગર, તા. 16 ગુજરાતમાં જંત્રીના દરોમાં વધારો કરવાની શક્યતા પર હાલમાં પૂર્ણવિરામ મૂકાયું છે. રાજ્યના મહેસૂલ વિભાગે જંત્રીના દરોમાં સુધારો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી પરંતુ મુખ્યપ્રધાન હાલ જંત્રી વધારવાના મૂડમાં નથી. જંત્રીના દરો નહીં વધવા પાછળનું મુખ્ય કારણ પ્રવર્તી રહેલી વૈશ્વિક મંદી છે. વિશ્વમાં 2008 જેવી ભયાનક મંદી આવી રહી છે જેની અ...

36 આઈપીએસ અધિકારીઓએ પોતાની મિલકતો છૂપાવી

અખિલ ભારતીય સેવાઓ (આચાર) નિયમો, 1968 ના નિયમ 16 (2) ની શરતમાં, સેવાના દરેક સભ્યએ અગાઉના સંબંધમાં દર વર્ષે 31 મી જાન્યુઆરી સુધીમાં નિયત ફોર્મમાં પોતાનો સ્થાવર સંપત્તિ વળતર (આઈપીઆર) જમા કરાવવું પડશે. end૧ ડિસેમ્બરના રોજ સમાપ્ત થતું વર્ષ. આ સંદર્ભે કર્મચારી અને તાલીમ વિભાગ (ડીઓપીટી) એ ઓલ ઈન્ડિયા સર્વિસ અધિકારીઓને તકેદારી મંજૂરી આપવા અંગે 29.10.2007 પર...

ભાજપનાં પ્રધાન વિભાવરી દવે અંબાજી ગબ્બર પર દર્શને જતાં માતાજીની મૂર્તિ...

અંબાજી, તા. 16 અંબાજીમાં માત્ર ગુજરાતની જ નહીં પણ દેશભરની આસ્થા છે, કારણ કે 51 શકિતપીઠ પૈકીની તે એક છે. 15મી ઓગષ્ટની ઉજવણી નિમિત્તે રાજયના પ્રધાન મંડળના સભ્યો વિવિધ જિલ્લામાં ગયા હતા, જેમાં રાજયકક્ષાના પ્રધાન વિભાવરી દવે દાંતામાં ધ્વજવંદન કરવાના હતા, પણ તે અગાઉ તેઓ અંબાજી મંદિર અને ગબ્બર ઉપર દર્શન કરવા જવાના હતા. ગબ્બર ઉપર અખંડ જયોતની આગળ મૂકવામ...

મલેશિયામાં પણ જાકીર નાઇક હિન્દુઓ સામે ઝેર ઓકી રહ્યો છે, સરકારે કડક કાર...

ઇન્ટરનેશનલ, તા:૧૬ ધર્મના પ્રચારના નામે કથિત આતંકવાદી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા જાકિર નાઇક સામે ભારતીય તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે હવે તેને મલેશિયામાં પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, કહ્યું કે મલેશિયામાં હિન્દુઓની પાસે ભારતના લઘુમતી મુસ્લિમોથી પણ 100 ગણા વધુ અધિકારો છે, અને આપણી પાસે તે નથી, તેને અહી શાંતિભંગ કરીને લોકોને ઉશ્...

UNSCમાં ચીન-પાકિસ્તાનનું નાક કપાયું, જમ્મુ-કાશ્મીર મામલે 10માંથી માત્ર...

ઇન્ટરનેશનલ,તા:૧૬ ,ભારતનો વિરોધ કરવા દુનિયાભરમાં જઇ આવ્યાં તેમ છંતા કોઇ દેશે પાકિસ્તાનને મદદ ન કરી અને નવાઇની વાત તો એ છે કે પાકિસ્તાન સાથે ચીન પણ અવળચંડાઇ કરવા ગયું અને બંને દેશોના નાક કપાઇ ગયા, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યાં બાદની સ્થિતિ મામલે બંધ બારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની બેઠક યોજાઈ હતી. ચીનની માંગ પર આ બેઠક યોજાઇ હતી, ...

LOC પર ભારતના 5 અને પાકિસ્તાનના 3 સૈનિકો માર્યા ગયાનો પાકિસ્તાનનો દાવો...

તા:૧૬ જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યાં બાદ પાકિસ્તાન હવે ભારત સાથે યુદ્ધની સ્થિતિ પેદા કરી રહ્યું છે, પાકિસ્તાની સેનાના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરે દાવો કર્યો છે કે ભારત જમ્મુ-કાશ્મીરમાંથી દુનિયાનું ધ્યાન ભટકાવવા એલઓસી પર સ્થિતિ તંગ કરી રહ્યું છે, ગઇકાલથી ચાલી રહેલા ફાયરિંગમાં પાકિસ્તાનના 3 સૈનિકો અને ભારતના 5 સૈનિકો માર્યા ગયા હોવાનો તેમને દાવો કર્...

રાજકોટ કોંગ્રેસમાં અંદરો-અંદર વિખવાદ, છેવટે સોશિયલ મીડિયાનું વોટ્સએપ ગ...

રાજકોટ, તા:૧૬ થોડા દિવસ પહેલા અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર બે નેતાઓ વચ્ચે જાહેરમાં મારામારી થઇ હતી, તે વાત હજુ ચર્ચાનો વિષય છે, તેવામાં જ કોંગ્રેસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, રાજકોટમાં એક કોંગ્રેસી કાર્યકરે વોટ્સએપ ગ્રુપમાં ટિપ્પણી કરી હતી કે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર ફરીથી ભાજપમાં નહીં જતા રહે તેની શું ગેરંટી ? આ ટિપ્પણી બાદ વ...

સાવધાન પાકિસ્તાન, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું જરૂર પડશે તો પરમાણ...

તા:-૧૬, જમ્મુ-કાશ્મીર મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ તંગ બની રહી છે, પાકિસ્તાન વારંવાર ભારતને યુદ્ધની ધમકીઓ આપી રહ્યું છે અને દુનિયાભરમાં ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યું છે, ત્યારે હવે ભારતે પણ તેને જવાબ આપવાની જોરદાર તૈયારી બતાવી છે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે જો જરૂર પડશે તો ભારત પાકિસ્તાન વિરુદ્ધ પરમાણું હથિયારોના ઉપયોગની નીતિ બ...

PDP નેતા મહેબૂબા મુફ્તિ બાદ તેની પુત્રી પણ નજરકેદ, ગૃહમંત્રી અમિત શાહન...

વર્ષો સુધી જમ્મુ-કાશ્મીરમાં મનમાણી કરનારા મુફ્તિ પરિવારને હવે ભારતની તાકાતનો અંદાજો આવી રહ્યો છે, પીડીપી નેતા અને વારંવાર પાકિસ્તાનની તરફેણ કરનાર મહેબૂબા મુફ્તિ હાલમાં નજર કેદ છે અને હવે તેની પુત્રી ઇલ્તિઝા જાવેદને પણ નજરકેદ કરી દેવાયાના સમાચાર સામે આવ્યાં છે, તેને મીડિયા સાથે વાત કરી હતી ત્યાર બાદ તેની પર સુરક્ષા એજન્સીઓની નજર છે, તેને ગૃહમંત્રી અ...

જો અટલ બિહારી વાજપેયી ન હોત તો આ ૪ બાબત માં ભારત પાછળ રહી જાત

તા:૧૬,  પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ  પુણ્યતિથિ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સમાધિ પર જઈને શ્રદ્ધાંજલિ આપી. અટલ બિહારી વાજપેયી એ વડાપ્રધાનોમાં સામેલ  છે જેઓએ દેશના પ્રશાસન અને રક્ષા ક્ષેત્રમાં આગળ વધવા અને  આર્થિક વિકાસના સ્તરે પણ દુનિયામાં પોતાનું સ્થાન મજબૂત કરવામાં મદદ કરી. જ્યારે ૨૦૦૪ માં અટલ બિહારી વાજપેયીએ પ...

રોકડ વ્યવહારનો નિયમ તોડવાથી ઘરે આવશે આવકવેરા વિભાગ

અમદાવાદ, તા:૧૬ 73માં સ્વતંત્રતા  પર્વ દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ રોકડ વ્યવહારને લઈને દુકાનદારોને એક સૂચન કર્યુ છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે આપણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું પડશે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હું વેપારીઓને કહીશ કે તમે દુકાન બહાર બોર્ડ એવું લગાવતા હતા કે- આજે રોકડ, કાલે ઉધાર.અમે એવું ઇચ્...