Tuesday, August 11, 2026

મારા દિકરા જેવા કોંગ્રેસના કાર્યકરોની ટિકિટ કાપી છે, તેથી રાજીનામું આપ...

જુનાગઢ મહાનગર પાલિકામાં ભાજપને હરાવવા માટે અમે છેલ્લાં દોઢ વર્ષથી સતત કામ કરી રહ્યાં હતા. ધારાસભ્ય ચૂંટાયા પછી શહેર પ્રમુખ પદે વિનુભાઈની નિમણૂક અપાવી, અમે બાપ દિકરા તરીકે કામ કરીને જૂનાગઢ મહાનગર પાલિકામાં ચૂંટાડવા માટે સતત પ્રયાસો કર્યા હતા. કાર્યકરોએ રાતદિવસ મહેનત કરી છે. પક્ષે નિરીક્ષકો સાથે ચર્ચા કરીને મારે પણ મેયર તરીકે ફોર્મ ભરવાનું નક્કી થયું...

કોણ છે ભીખાભાઈ ? હું રાજકીય ભીખારી નથી

ભાજપે જેને રૂ.25 કરોડ આપીને ખરીદ કરવા ઓફર મૂકી હતી તે ભીખાભાઈ કોણ છે. એવું હવે લોકો પૂછવા લાગ્યા છે. ગુજરાત વિધાનસભામાં જેઓ હાજર રહીને સાદગીનો સંદેશો આપે છે. ભીખાભાઈ જોશી એવા વ્યક્તિ છે. હું તો 1995માં ખીસ્સામાં રૂ.5 ખિસ્સામાં લઈને રાજકારણમાં ચૂંટણી લડવા જૂનાગઢના નિકળ્યા હતા. તેઓ જીતી ગયા અને ભાજપ લોકસભાની બેઠક જીતવા માંગતો હતો તેથી તેમને રૂ....

ભાજપના જવાહરે કહ્યું તેને કોંગ્રેસના નેતાએ ટિકિટ આપી

ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેવા ખરીદી શકાય છે તેનું જીવતું ઉદાહરણ જૂનાગઢના ભીખાભાઈ જોશી છે. તેમણે જાહેર કર્યું છે કે, કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા જવાહર ચાવડા કે જે 24 કલાકમાં રૂપાણી સરકારમાં પ્રધાન બની ગયા હતા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેથી માણાવદરની બેઠક પર પેટા ચૂંટણી થવાની હતી. જેમાં જીતી શકે એવા ઉમેદવારનું નામ ભીખાભાઈ જોષીએ આપ્યું...

ભાજપના મહેન્દ્ર મશરૂને હરાવી કોંગ્રેસના ભીખાભાઈ હીરો બન્યા

18 ડિસેમ્બર 2017માં ગુજરાતમાં અત્યાર સુધી એવું કહેવાતું હતું કે જૂનાગઢના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂને ચૂંટણી જીતવા માટે કોઈપણ પ્રકારના પ્રચારની જરૂર નથી. પણ હવે ભાજપની જૂનાગઢની વર્ષોથી જીતની સીટ આ વખતે ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપના લોકલાડિલા અજય નેતા મહેન્દ્ર મશરૂને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ જોશીએ ભાર લીડથી પરાજય આપ્યો હતો. ભાજપ તરફથી સતત છ ટર...

ભાજપથી ભીખાભાઈ 25 કરોડમાં ન ખરીદાયા પણ જવાહર ખરીદાયા

લોકસભાની 2019ની ચૂંટણી વખતે ભાજપે જવાહર ચાવડા પહેલાં મારો સંપર્ક કર્યો હતો કે તમે ભાજપમાં આવી જાઓ. પણ મેં ના પાડી હતી. ભાજપના નેતા ધોરાજીના કોંગ્રેસના નેતા દિલીપ ચાવડા સાથે મારી ઘરે આવ્યા હતા અને મને ખરીદવા માટે સોદો કરવા રૂ.25 કરોડ આપવા અને રૂપાણીની સરકારમાં કેબીનેટ પ્રધાન બનાવવા માટે મને ઓફર કરી હતી. પણ મેં આવી વાતો ન કરવા કહ્યું અને મારા ઘરેથી હ...

ભાજપે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીને રૂ.25 કરોડમાં ખરીદવા ઓફર કરી

કોંગ્રેસના જૂનાગઢના ધારાસભ્ય ભાખાભાઈ જોષીએ જૂમપાની ચૂંટણીમાં કહ્યું કે, કોંગ્રેસે મને અન્યાય કર્યો છે. લોકસભાની 2019ની ચૂંટણી વખતે ભાજપે જવાહર ચાવડા પહેલાં મારો સંપર્ક કર્યો હતો કે તમે ભાજપમાં આવી જાઓ. પણ મેં ના પાડી હતી. ભાજપના નેતા ધોરાજીના કોંગ્રેસના નેતા દિલીપ ચાવડા સાથે મારી ઘરે આવ્યા હતા અને મને ખરીદવા માટે સોદો કરવા રૂ.25 કરોડ આપવા અને રૂપાણ...

ભાજપે જૂનાગઢ શહેરની ચૂંટણીમાં બુટલેગરને ટિકિટ આપી

ભાજપમાં જાહેર થયેલી યાદીમાં ક્યાંક સ્થાનિક કક્ષાએ નારાજગી વ્યક્ત થઈ છે. તેમાં પણ ખાસ કરીને જૂનાગઢનાં વોર્ડ નં. 3માં ભરત કારેણાનું નામ જાહેર કરાતાં તેમની સામે અસંતોષનો સૂર બહાર આવતાં ભાજપ બૂટલેગરનું શરણું લીધું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતનાં બૂટલેગરોની યાદીમાં નામ ધરાવતાં ધીરેન કારિયાની પત્ની નિશા કારિયાને આ વોર્ડ માટે ટીકિટ આપી હોવાનું જાણવા મળ...

જુનાગઢ – જુમપાની ચૂંટણી અમારા ટેકેદારો અને પસંદ કરેલાં તમામની ટ...

ગાંધીનગર : જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનાં મુદ્દે કોંગ્રેસમાં આંતરિક ભડકો થયો છે, જૂથબંધી સપાટી પર આવી છે.ધારાસભ્ય ભીખા જોષીએ પક્ષ સામે રણસિંગુ ફૂંક્યું છે. પોતાના સમર્થકોના સ્થાને વિરોધીઓને કોર્પોરેશનની ટિકીટ મળી હોવાના આક્ષેપો ભીખા જોષીએકર્યા છે. પોતાનું દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, મેં કોંગ્રેસ સાથે હંમેશા વફાદારી જ રાખી છે. ક્યારેય કોંગ્રેસ છોડ...

અમદાવાદના હેરિટેજ સિટીનાં દરજ્જા છીનવી લેવાશે ?

સેપ્ટનો ચોંકાવનારો સર્વે સેપ્ટના એક સર્વે મુજબ શાહપુર, કાલુપુર, દરિયાપુર, ખાડિયા, જમાલપુર અને રાયખડ વોર્ડના ગ્રેડ-બે ‘અ’ શ્રેણીનાં કુલ 95 મકાન, ગ્રેડ-બે ‘બ’ શ્રેણીનાં કુલ 547 મકાન અને ગ્રેડ-ત્રણ શ્રેણીનાં કુલ 1594 મકાન મળી કુલ 2236 મકાનને હેરિટેજ મકાન જાહેર કરાયાં હતાં. ઉપરાંત 449 સ્થાપત્યને પણ ગ્રેડેશન મુજબ હેરિટેજ સ્થાપત્ય તરીકે અલગ તારવવામાં આવ...

અલ્પેશ ઠાકોરના મિત્ર ધવલ દૂધે ધોયેલા નથી

ધવલસિંહ ઝાલા પણ દૂધ જેવા ધવલ નથી અરવલ્લી જિલ્લાના પ્રશ્નો માટે બોલાવવામાં આવેલી સંકલન સમિતિની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ધવલ ઝાલાને હવે અધિકારીઓ પણ જવાબ આપતા ન હોવાથી તેમને અપ્રિય થઈ રહ્યા હોવાનું લાગતા તેમણે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમને અધિકારીઓ પણ હવે જવાબ આપતાં ન હોવાનું જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદન આપ્યું હતું. ચૂંટણી વખતથી જ ઝાલાનો વિર...

અમીત જેઠવા હત્યા કેસમાં ભાજપના પુર્વ સાંસદ દિનુ બોધા સોંલકી સહિત સાત આ...

અમદાવાદ, તા.6 : હરેન પંડયા કેસમાં સુપ્રીમ કોર્ટ  દ્વારા 12 આરોપીઓને આજીવન કેસની સજા કાયમ રાખવાનો હુકમ કર્યો હતો, ત્યાર બાદ હવે સીબીઆઈને અમદાવાદમાં પણ અમીત જેઠવા કેસમાં સજા અપાવવામાં સફળતા મળી છે. અમદાવાદની સીબીઆઈ કોર્ટ દ્વારા 20 ઓગષ્ટ 2010ના રોજ ગુજરાત હાઈકોર્ટ સામે જાહેરમાં અમીત જેઠવાની થયેલી હત્યાના કેસમાં ભાજપના પુર્વ સાંસદ દિનુ બોધા સોંલકી સહિત...

ગુજરાતના લોકપ્રિય નેતા હરેન પંડ્યાના 12 હત્યારાને સુપ્રિમ કોર્ટે સજા ક...

સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડ્યાની હત્યાના મામલે મહત્વપૂર્ણ સુનાવણીમાં તમામ 12 આરોપીને સજા જાહેર કરી છે.  હરેન પંડ્યા મર્ડર કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા 12 દોષિતોને નિર્દોષ છોડવાના ચુકાદાને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં ગૃહમંત્રી હરેન પંડ્યાની 26 માર્ચ, 2003માં અમદાવાદના લ...

નીતિન પટેલને ભાજપ સત્તા પરથી હાંકી કાઢવા માંગે છે

અમદાવાદ, રાજ્યનાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને ભાજપ પરેશાન કરવાનું બંધ નથી કર્યું. જ્યારે વડાપ્રધાન રનેદ્ર મોદી કે અમિત શાહ ગુજરાતમાં આવે છે ત્યારે હંમેશ નીતિન પટેલનું હળવું અપમાન કરવાનું ગુજરાતના ભાજપના નેતાઓ ચૂક કરતાં નથી. આવું જ અમદાવાદના ઈન્કમ ટેક્સ પુલના ઉદઘાટન વખતે પ્રજાજનોને આમંત્રણ આપવામાં આવ્યું તેમાં નીતિન પટેલનું નામ જ રાખવામાં આવ્યું ...

ધારાસભ્યોને પ્રજાના કામ કરવાં કરતાં સત્તામાં વધું રસ

ગાંધીનગર: વિધાનસભાબુ બજેટ સત્ર ચાલી રહ્યું છે જેના અંતર્ગત આજે ગૃહમાં ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ ભાજપના સભ્યોને અમિત શાહના કાર્યક્રમમાં અને રાજ્ય સભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના સભ્યોને માઉન્ટ આબુ જવાનું હોવાનું હોવાથી ગૃહમાં રજૂ થયેલા ત્રણ સુધારા વિધેયકને ફટાફટ આટોપી લીધા હતા જેથી ગૃહની કાર્યવાહી નિયત સમય કરતાં એક કલાક વહ...

ભાજપે રૂ.16 કરોડની ખરીદી પછી કોંગ્રેસ ધારાસભ્યોને સંતાડે છે

અમદાવાદ, 1973 અને 2018 બાદ કોંગ્રેસ ફરી એક વખત પોતાના ધારાસભ્યોને હાઈજેક કરીને પાલનપુર રિસોર્ટ લઈ જવાનું નક્કી કરી આબરૂ ખરાબ કરી છે. રાજ્યસભાની બે બેઠકો માટે બે દિવસ પછી 5 જુલાઈએ યોજાનારી પેટા ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં તમામ ધારાસભ્યોને એક દિવસના વર્કશોપનાં નામે ગુજરાત બહાર જ્યાં કોંગ્રેસની સરકાર છે તે રાજસ્થાનના પાલનપુર રિસોર્ટ પાલનપુર રિસોર્ટ લઈ જ...