Tuesday, August 11, 2026

ચોકીદાર ખુદ ચોર હોઈ મગફળીકાંડની તપાસ ન્યાય પાલિકા દ્વારા થતી નથી ̵...

પાક વીમા યોજના ફરજીયાત નહીં પણ મરજીયાત હોવી જોઈએ - પરેશ ધાનાણી ગાંધીધામ ખાતેના સરકારી ગોડાઉનોમાં મગફળીની ગુણોને તોડતાં તેમાંથી મગફળી કરતાં માટી, પથ્થર અને કાંકરાનું પ્રમાણ વધુ સામે આવ્યું છે ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, ૨૦૧૭ની ચૂંટણી પહેલાં રાજકીય રોટલા શેકવા માટે જગતના તા...

પક્ષપલટુ અલ્પેશ ઠાકોરને વડી અદાલતની અર્જન્ટ નોટિસ

મહેસાણા : અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો. અલ્પેશ ઠાકોર ને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની માગણી સાથે કોંગ્રેસે કરેલી અરજી હાઈકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારતા અરજી કરી દાખલ... હાઈકોર્ટે વિધાનસભા સ્પીકર અને અલ્પેશ ઠાકોર ને ઇસ્યુ કરી કરી અર્જન્ટ નોટિસ... 27 જૂનના રોજ હાથ ધરાશે અંતિમ સુનાવણી ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની એક બેઠક મળી હતી. મહ...

પાટીદાર યુવાનો જેલમાં ને ભાજપના નેતાઓ સમાજના મંચ પર, આકરી ટીકા

અમદાવાદ ખાતે 23 જૂન 2019માં સરદારધામ કેળવણી મંડળ દ્વારા યુ.પી.એસ.સી. અને જી.પી.એસ.સી. સત્રના પ્રારંભ સમારંભ અને સિવિલ સર્વિસ કેન્દ્રમાં ઉત્તીર્ણ થયેલાં વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં પાટીદાર સમાજના નેતાઓને મહત્વનું સ્થાન આપવાના બદલે ભાજપના રાજકારણીઓને બોલાવાતાં અને અન્ય કોઈ પક્ષના નેતાઓને ન બોલાવાતાં પાટીદાર સમાજમાં કેળવણી ધામની પક્ષપાતી નીતિનો અંદ...

મુખ્ય પ્રધાનનો દાવો ખોટો એસટી બસમાં મહિલાઓ માટે પેનિક બટન કે જીપીએસ નથ...

એસ ટી બસમાં મહિલાઓ અસલામત, પેનિક બટન કે જીપીએસ નથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 22 જૂન 2019ના દિવસે ભાવનગર ખાતે કહ્યું હતું કે, એસ.ટી. બસ ન માત્ર સારી સેવા છે, પરંતુ સલામત સેવા પણ પૂરી પાડે છે. આટલાં વર્ષોમાં મુસાફરી કરતી બહેનો કે વિદ્યાર્થિનીઓની એક પણ ફરિયાદ આવી નથી તે એસ.ટી.ની સલામત સવારીનું ઉત્તમ ઉદાહરણ છે. પણ ગુજરાતમાં ૧ એપ્રિલ ૨૦૧૯થી રાજયની...

કૃષિ પ્રધાન અને મુખ્ય પ્રધાન પોતે મગફળી કૌભાંડને છાવરે છે

બહુ ચર્ચિત મગફળી કૌભાંડમાં વધું એક ઘડો ફુટ્યો છે. કૃષિ પ્રધાન રણછોડ ફળદુ, કેન્દ્રના કૃષિ રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલા અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને હવે કોભાંડની કોઈ અસર થતી ન હોય તેમ મગર જેવા બની ગયા છે. હરરાજી દ્વારા વેપારીઓને મગફળીનું વેચાણ કરતા ભાંડાફોડ થયો છે. ગુજરાત કીસાન કોંગ્રેસ દ્વારા મગફળીના ગોડાઉન પર ખેડૂતોએ જનતા રેડ કરતા કૌભાંડ સામે આવ્...

This is Shweta Sanjiv Bhatt

PICS BY DILIP THAKR This is Shweta Sanjiv Bhatt, Prosecuting a man to life imprisonment for a crime he did not even commit is a moral low, even for this malicious regime. For all those people who have been opining without even knowing any details or facts of the case, please take a minute and read the facts. This would perhaps open your eyes ...

ગોડસેને મહાન ચીતરતી ‘ગાંધી હાજીર હો’ ફિલ્મમાં સરદાર પટેલની જેલની ડાયરી...

દિલીપ પટેલ ગોડસેને મહાન બનાવવા માટે ગાંધીજીની જેલ યાત્રાની ફિલ્મ ભાજપના છુપા ફંડથી કરોડોના ખર્ચે બની રહી છે. જેમાં ગાંધીજીને જેલમાં કેદી તરીકે બતાવાયા છે અને તેની ઉલટ તપાસ વકીલોની 12 સભ્યોની પેનલ કરી રહી હોય એવા દ્રશ્યો છે. આ દ્રશ્યોમાં સાબરમતી જેલનું પણ દ્રશ્ય છે. જેમાં સરદાર પટેલ પણ આવે છે. જ્યાં ગાંધીજી અને સરદાર પટેલ રહ્યા હતા. સરદાર પટેલે જ...

ગુજરાતના કરોડો કમાતા ધારાસભ્યોએ દવાના લાખોના બિલ મૂક્યા

હિતેશ ચાવડા, ગાંધીનગર: રાજ્યમાં જ્યારે ગરીબ લોકો ને સેવા માટે સરકારી હોસ્પિટલોમાં પૂરતી સારવાર ઉપલબ્ધ નથી, જ્યારે ગરીબ અને જરૂરતમંદ દર્દીઓને સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલો વચ્ચે પિસાવું પડે છે અને ઘણાં કિસ્સામાં લેટ સારવાર અને આર્થિક તંગીના કારણે ઝડપી સારવારને અભાવે ગરીબ દર્દીઓના મોત પણ થવાના કિસ્સા સામે આવ્યા છે. પરંતુ આ તકલીફો પ્રજાની છે...

મંદિર-દેરાસર હવે દુકાનની જેમ ધંધો જાહેર, જૈનવાદી રૂપાણી સરકારનો નવો ફત...

ગુજરાત વિધાનસભાએ તાજેતરમાં એક નવો કાયદો પસાર કર્યો છે જે દુકાનો અને સંસ્થાઓમાં કામ કરવાની સ્થિતી અંગે છે. કાયદાની મહત્વની જોગવાઈએ  છે કે, તે સમગ્ર ગુજરાતમાં દુકાનો અને સંસ્થાઓને 24 કલાક ખૂલ્લી રહેવા દેશે. આ કાયદો તમામ ટ્રસ્ટ અને સમાજોને દુકાનો તરીકે પણ માને છે. તેનો મતલબ કે ગુજરાતમાં જે મંદિરો છે તે હવે દુકાનની વ્યાખ્યામાં આવી ગયા છે અને તેને એક દુ...

400 પૂર્વ ધારાસભ્યો વર્ષે રૂ.20 કરોડનું આજીવન નિવૃત્તિ વેતન માંગી છે, ...

ગાંધીનગર : ધારાસભ્યોને પેન્શન આપવાનો મુદ્દો ગુજરાતમાં હંમેશા ચર્ચાસ્પદ રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય (એક્સ એમ.એલ.એ.) કાઉન્સિલની ૨૪મી સામાન્ય સભા ગાંધીનહરમાં મળી તેમાં ફરી એક વખત રજૂઆત કરવામાં આવી હતી કે, તેમની પેન્શન વધારાની સરકાર સમક્ષ માંગણી પડતર છે તેનો અમલ કરવામાં આવે. પણ સરકાર પેન્શન માટે વિલંબ કરી રહી છે. પ્રક્રિયા લંબાવવાના બદલે તેની જાહેરાત કરી ...

રાજ્યસભાની અમિત શાહના સ્થાને થનારી ચૂંટણી અંગે સુપ્રિમ કોર્ટમાં શું થય...

ગુજરાતની રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી મામલે ચૂંટણી પંચે અલગ અલગ ચૂંટણી યોજવાનાં કરેલા નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારતી ગુજરાત કોંગ્રેસની અરજીની બુધવારે 19 જૂન 2019ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણીના અલગ અલગ મતદાન મામલે સુપ્રીમ કોર્ટની ચૂંટણીપંચને નોટિસ - કોંગ્રેસની અરજી પર મોકલી નોટિસ - મંગળવારે વધુ સુ...

વિવાદાસ્પદ વિપુલનો વધુ એક વિવાદ, કોર્ટ સાથે ઠગાઈ કેમ કરી ?

વિવાદ અને વિપુલ ચૌધરી એકબીજાનાં પર્યાય બની ગયાં હોય એવું લાગી રહ્યું છે. હંમેશા વિવાદોમાં રહેલા વિપુલ ચૌધરી ફરી એકવાર વિવાદમાં સપડાયાં છે. આ વખતે કોર્ટમાં પોતાનો કેન્સલ પાસપોર્ટ જમા કરાવીને કોર્ટ સાથે ઠગાઈ કરવાનો વિવાદ સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિપુલ ચૌધરી સામે થયેલાં કેસ મામલે કોર્ટે તેમનો પાસપોર્ટ જમા કરાવવા કહ્યું હતું, પરંત...

શક્તિસિંહે રાજીનામું આપ્યું પણ જાહેરમાં પ્રભારી ગણાવીને નાટક કરી રહ્યા...

કોંગ્રેસમાં રાજીનામાના વાવાઝોડાની મોસમ ચાલી રહી છે. ગુજરાતના કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે લોકસભા ચૂંટણીમાં બિહારમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને લઈને બિહારના પ્રભારી પદેથી હાઈકમાન્ડને રાજીનામું આપી દીધું હોવાની ચર્ચા છે. હજુ હાઈકમાન્ડ દ્વારા તેમનું રાજીનામું સ્વીકારાયું ન હોય એવું ચર્ચાઈ રહ્યું છે. પદ પરથી રાજીનામું આપી દીધું જે આંખો અને મનને ધોક...

ધારાસભ્યોની ફરી એક વખત ખરીદી અને લાલચ ભાજપ આપી રહ્યો છે ?

ભાજપની પ્રદેશ નેતાગીરીએ 5મી જુલાઈએ રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણીનું મતદાન થાય એ પહેલાં કોંગ્રેસમાંથી ધારાસભ્યોને ખેરવવાની રણનીતિ તૈયાર કરી છે. જેનાં કારણે પેટાચૂંટણીમાં કોંગ્રેસને સીધો પરાજય મળે. નાણાં આપી કોંગ્રેસનાં પાંચથી છ ધારાસભ્યોને ભાજપમાં લાવવાની હિલચાલ ચાલી રહી છે. આગામી ત્રીજી જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક અમિત...

અલ્પેશની સેના કેમ તૂટી, આ રહ્યું રહસ્ય

મહેસાણા ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની એક બેઠક મળી હતી. મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર સહીત તેમના ટેકેદારોએ રાજીનામાંઓ આપીને રાષ્ટ્રીય ઠાકોર સેના નામનું નવું એક સંગઠન ઉભું કર્યું છે. પ્રમુખ પદ પર રામજી ઠાકોરને નિયુક્ત કરાયા છે. ઠાકોર સેનાના આ નવા સંગઠન દ્વારા ઠાકોર સમાજની કેટલીક માંગણીઓની રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવશે. અલ્પેશ ઠ...