મોદી સરકારના ગુજરાતમાંથી 3 પ્રધાન કોણ ?
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણ કરાવ્યા ત્યાર બાદ મોદી મંત્રી મંડળની શપથવિધિ કરવામાં આવી હતી. કુલ 24 કેબિનેટ મંત્રીઓ અને નવ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ ઉપરાંત 24 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. કેબિનેટમાં ત્રણ મહિલા પ્રધાન બન્યા છે. નરેન્દ્ન મોદી – વડાપ્રધાન રાજન...
પાણી વેરાના 900 કરોડ બાકી, પાણીની યોજનાઓ નિષ્ફળ
નાગરીકો પાસેથી પાણી વેરો વસુલે છે. બીજી બાજુ ભાજપ સરકારના દેવાળિયા વહીવટને કારણે નર્મદાના પાણીના કરોડો રૂપિયાના પાણી બીલ વસુલાત પેટે બાકી છે. રાજ્યની ૭૫ નગરપાલિકાના ૩૧૫ કરોડ અને ૩૩ જીલ્લાના ૬૩૪ કરોડ જેટલી માતબર રકમ પાણી પેટે વસુલાત બાકી છે. રાજ્યની ૭૫ નગરપાલિકામાં કરોડો રૂપિયા નર્મદા નિગમમાં બાકી બોલે છે. રાજ્યની અનેક નગરપાલિકા વિસ્તારમાં ત્રણ-...
1.50 કરોડ લોકો સમૂહિક યોગ કરશે, સરકારનો દાવો પણ આ શક્યછે ખરૂં ?
21 જૂન 2019માં વિશ્વ યોગ દિને છેલ્લા 4 વર્ષની જેમ સતત 5માં વર્ષે રાજયમાં સામૂહિક રીતે ઉજવાશે. રાજ્યની કેટલીક ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ તથા એન.જી.ઓ.ના સભ્યો મળીને 1.50 કરોડ લોકો ભાગ લે એવું આયોજન થયું છે. સરકારે દાવો કર્યો છે કે 1.50 કરોડ લોકો યોગ કરે એવું અમે કરવાના છીએ, આ અંક હોય તો ગુજરાતમાં એક પણ હોસ્પિટલને દર્દીઓ મળે નહીં. અકલ્માત થાય ...
હાર્દિક પટેલની સફળતા, અનામત આંદોલનના કારણે કોલેજોમાં 83 હજાર બેઠક રૂપા...
હાર્દિક પટેલે પાટીદાર સમાજ માટે શરૂ કરેલા અનામત આંદોલનના કારણે ગુજરાતમાં 10 ટકા શૈક્ષણિક ક્ષેત્રે અનામત લાગુ પાડવાની ફરજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પડી છે. હાર્દિક પટેલે માત્ર પાટીદાર જ નહીં પણ તમામ 84 સવર્ણ ગરીબ સમાજને મોટો ફાયદો કરાવી આપ્યો છે. સરકારી નોકરીમાં 10 ટકા અનામત અમલી કર્યા બાદ હવે શૈક્ષણિક સંસ્થા્ઓમાં પણ 10 ટકા અનામતનો અમલ કરવાની ગુજર...
નટુ પિતાંબર કેસ, ભાજપે ખોદ્યો ડૂંગર કાઢ્યો ઉંદર
રાજકીય રીતે ઉત્તર ગુજરાતમાં નડી રહેલાં કોંગ્રેસના મજબૂત સહકારી આગેવાન નટુભાઈ પિતાંબરભાઈ પટેલ કે જે 24 વર્ષ ગુજકોમાસોલના અધ્યક્ષ અને 32 વર્ષ ડિરેકટર રહ્યાં હતા. મહેસાણા જિલ્લા સહકારી બેંક, મહેસાણા ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં વર્ષો સુધી રહ્યાં હતા. તેમની સામે ભાજપના નેતા નીતિન પટેલે રૂ.1200 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. તેને હવે ભાજપમાં લાવવા મા...
કોંગ્રેસના હારના મુખ્ય જવાબદાર અહેમદ પટેલે રાજીનામું કેમ ન આપ્યું ?
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં એકપણ સીટ પર વિજય ન મળ્યો તેથી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ રાજીનામું આપી દીધું પણ કોંગ્રેસ માટે જે ખરેખર વિલનની ભૂમિકા ભજવી રહ્યાં છે તે અહેમદ પટેલે રીજીનામું આપ્યું નથી. રાજીનામું તો ઠીક પણ તેમણે જવાબદારી પણ સ્વિકારી નથી. અમરેલી લોકસભા સીટ પર પણ હારી ગયા બાદ અમરેલીના ધારાસભ્ય પર...
અલ્પેશ ઠાકોરની ગુલાંટ સામે ઠાકોર સેના નારાજ, મુખ્ય પ્રધાને ભેદ ન ખોલ્ય...
ઠાકોર સેનાના પ્રમુખ જીબાજી ઠાકોરે જણાવ્યું હતું કે, અમને કંઈ ખબર નથી કે, અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાના છે. ઠાકોર સેના એ સામાજિક સંગઠન છે. હાલના સંજોગોમાં અમારી પાટણ સેના ભાજપ કે કોંગ્રેસ સાથે જોડાયેલી નથી. પણ કદાચ અલ્પેશ ઠાકોરને ભાજપમાં જોડાવું હોય, તો અલ્પેશ ઠાકોરે પાટણ જિલ્લાની ઠાકોર સેના ભેગી કરીને તેમનો વિશ્વાસ લેવા પડશે. જીબાજી ઠાકોરે વધુમા...
ભાજપમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષાંતર કરતાં 99થી વધીને 105 થયા
ગુજરાત વિધાનસભામાં ભાજપાના ધારાસભ્યો 99થી વધીને 105 થયા છે. 6 ધારાસભ્યોની સંખ્યા વધી તે તમામ કોંગ્રેસથી પક્ષાંતર કરીને ભાજપમાં આવેલા છે. આમ હવે કોંગ્રેસનું ગોત્ર ધરાવતાં હોય એવા 40 ટકા ધારાસભ્યો થઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજયી બનેલા ભાજપાના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ, ધ્રાંગધ્રાના પરસોત્તમ સાબરિયા ...
કથાકાર રમેશ ઓઝા પણ રાજકીય પક્ષને સમર્થન કરે છે ?
ભાગવત કથાકાર 'ભાઈશ્રી' અને 'ભાઈજી' તરીકે જાણીતા રમેશભાઈ ઓઝાની પોરબંદર એરપોર્ટ સામે આવેલા સંધાવાવ ગામ ખાતે સાંદિપની વિદ્યા નિકેતન સંસ્થા બનાવીને પ્રાચીન ઋષિ પરંપરાને જાળવી છે. આ સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને વૈદિક પરંપરા પ્રમાણેનું શિક્ષણ અપાય છે અને રસપ્રદ વાત એ છે કે, આ સંસ્થા અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નહીં પણ ભારતીય કેલેન્ડર પ્ર...
રૂપાણી પ્રધાન મંડળમાં ફેરફાર કરે એવી શક્યતા
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પછી 4 ધારાસભ્યોની ખાલી પડનારી જગ્યા પર ફેર ચૂંટણી થશે. ઉપરાંત પેટા ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યોમાંથી અને હવે તે પેટા ચૂંટણીમાં ઉમેદવારો હશે તેમને અત્યારથી પ્રધાન બનાવી દેવાની એક યોજના તૈયાર કરવામાં આવી છે. જેમાં ભાજપના નેતાઓ કે જે સાંસદ છે તેમને પણ ગુજરાતના પ્રધાન મંડળમાં સ્થાન આપવાની છૂપી યોજના છે. મોદી મંત્રીમંડળના શપથ ...
અલ્પેશ રાજીનામું આપશે અને ફરીથી ચૂંટણી લડશે
લોકસભા ચૂંટણીના પરિણામ પછી ઠાકોરસેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને મળીને દોઢ કલાક સુધી રાજકીય શોદાબાજી કરી હતી. તેમાં એવું બહાર આવ્યું છે કે, તેણે હવે ધારાસભ્ય પદ છોડવું પડે તેમ છે. તેથી તે હવે રાજીનામું આપવાનું આયોજન કરીને ભાજપમાંથી રાધનપુરથી ચૂંટણી લડવાની તૈયારી કરી ...
બાંગલાદેશીઓને ગુજરાતથી હાંકી કાઢવાનું વચન 32 વર્ષે પણ ન પાળ્યું
અમદાવાદ પોલીસે વર્ષોથી અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. તેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે, નહીં તે બાબતે તપાસ શરૂ કરી છે. SOGએ અમદાવાદના ઇસનપુર, ચંડોળા તળાવ, દાણી લીમડા, નરોડા પાટિયા, વટવા, અંબિકા બ્રિજ, અને જુના વાડજ વિસ્તારમાં આવેલા બસ સ્ટેશન નજીક તપાસ કરીને 47 જેટલા બાંગ્લાદેશી મજૂરોની ધરપકડ કરી હતી. બા...
ભ્રષ્ટાચાર અંગે વન પ્રધાન વસાવા સામે પગલાં નહીં, ફરિયાદી સામે ફરિયાદોન...
વન પ્રધાન ગણપત વસાવાએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે સોગંદનામું રજૂ કર્યું હતું, તે જોતાં તેમની ભ્રષ્ટાચારની અને અપ્રમાણસર મિલ્કતની વિગતો સ્પષ્ટ થઈ હતી. પ્રધાન વસાવાની કુલ આવક રૃ.1.7 કરોડની સામે ત્રણ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ મળી આવી હતી. પ્રધાન વસાવાની કુલ સંપત્તિ રૃ.77 કરોડથી પણ વધુંની થવા જાય છે. જયારે બેનામી સંપત્તિ રૂ.116 કરોડથી વધ...
આંધ્રની જેમ સૌરાષ્ટ્ર કચ્છને અલગ રાજ્ય બનાવવા ફરી માંગણી
મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે હવે સૌરાષ્ટ્ર કચ્છ અલગ રાજ્યની માંગણી ઉઠી રહી છે. અલગ રાજ્ય માટે ઘણી સગવડતા છે. સૌરાષ્ટ્રમાં ઘણા ઉદ્યોગો છે, વેપાર અને શિક્ષણ છે પરંતુ પ્રજાને કામ માટે ગાંધીનગર જવું પડે છે. જુનાગઢ, પોરબંદર અને વેરાવળથી ગાંધીનગર દુર થાય છે. ઝડપી યુગમાં સમય વેડફાઈ છે. ગાંધીનગરની ગાદી પર સૌરાષ્ટ્ર...
18 પાટીદારો અને 22 સુરતના બાળકોના મોતનું હાર્દિક પટેલનું રાજકારણ
પાટીદાર આંદોલનમાં 14 શહીદોના પરિવારોને હજુ સરકારી નોકરી નથી મળી અને કેટલાક પરિવારોની આર્થિક સ્થિતિ નબળી બની ગઇ છે. ત્યારે હવે સમાજનો વિચાર કર્યા વગર જ કોઇને પણ વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસમાં જોડાઇ ગયેલા હાર્દિક પટેલ પાસે કોઇ જ મુદ્દા નથી ત્યારે સુરતમાં આગમાં દુનિયા છોડીને ચાલ્યાં ગયેલા 22 બાળકોનાં મોત પર રાજનીતિ શરૂ કરી છે અને તે સુરત પહોંચ્યો હતો...

English