Tuesday, August 11, 2026

ગોડસેને દેશભક્ત કહેનારા વિષ્ણું પંડ્યાને ગુજરાત સાહિત્ય અકાદમીમાંથી હા...

આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલગીરીનો આરોપ પ્રજ્ઞાસિંહ ઠાકુર પર છે. દેશ માટે આતંકવાદીઓ માટે લડીને સહિદ થયેલા અધિકારી કરકરેને પાકિસ્તાન સાથે જોડી રહ્યાં છે. ઠાકુરે ગોડસેને દેશભક્ત કહ્યાં હતા. પછી, સુરતમાં ગોડસેની છબી સામે હિન્દુ મહાસભાએ આરતી ઊતારી હતી. હવે નરેન્દ્ર મોદીના ચાહક અને ટીવી પર ચર્ચા દરમિયાન ભાજપ કે સંઘની વિચારધારા ધરાવતાં વિષ્ણુ પંડ્યાએ કહ્...

વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરાયું

ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ ઓ. પી. કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, અમદાવાદના મેયર બીજલબેન પટેલ, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, પ્રોટોકોલ સચિવ સંગીતાસિંઘ, પોલીસ મહાનિદેશક શિવાનંદ...

મુખ્ય પ્રધાન રૂપાણીના જિલ્લામાં પક્ષપલટાએ લગાવી આગ

જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં મળેલા મત કરતાં પક્ષપલટું પ્રધાન કુંવરજી બાવળિયાને ઓછા મત મળતાં ભાજપના બે નેતા કુંવરજી અને ભરત બોધરા વચ્ચે જાહેરમાં યુદ્ધ શરૂ થયું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરી જઈને 4 કલાકમાં પાણી પુરવઠા પ્રધાન બનેલા કુંવરજી બાવળિયાની મતદારો ઉપર પકડ લોકસભામાં ઢીલી પડી છે. 5 મહિના પહેલાં ધારાસભાની પેટાચૂંટણીમાં જસદણમાં કુંવરજીભ...

ગુજરાત ભાજપના 26માંથી 24 કરોડપતિ સાંસદો ચૂંટાયા છતાં પગાર લેશે

ભાજપના 26 સાંસદો ગુજરાતમાં ચૂંટાયા છે. ગુજરાતમાં તમામ સાંસદો ભાજપના ચૂંટાયા છે જેમાંથી 24 કરોડપતિ છે. એટલે કે 92 ટકા સાંસદો કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે. તેનો મતલબ કે તેમને વર્ષે કેન્દ્ર સરકાર પગાર, ભથ્થા, સવલતો આપે છે તે લેવાની કોઈ જરૂર નથી. કારણ કે તેઓ પ્રજાની સેવા કરવા માટે આવ્યા છે અને બીજું તેમની પાસે કરોડો રૂપિયા છે. તેઓ પહેલેથી જ શ્રીમંત ...

લોકશાહી બચાવો – ચૂંટણી પંચનું આહ્વાન

ચૂંટણી કમિશનર અશોક લવાસાએ ચૂંટણી પંચની બેઠકમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર લવાસાએ આ નિર્ણય લઘુમતીના ફેંસલાને ધ્યાનમાં નહીં લેવાના વિરોધમાં કર્યો છે. લવાસાએ કહ્યું હતું કે બેઠકમાં જવાનો કોઈ અર્થ નથી આ માટે અન્ય ઉકેલો પર વિચાર કરી શકું છું. તમને જણાવી દઈએ કે તેઓએ દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રી મોદીને વિવાદિત નિવેદન...

મહિપત જાડેજાના કાર્યક્રમાં હાજર ભૂપેન્દ્ર ચૂડાસમાએ કેમ સ્પષ્ટતા કરવી પ...

ગઈકાલે રીબડા ખાતે ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મારી ઉપસ્થિતિની ટીકાઓના જવાબમાં હું જણાવું છું કે મહિપતસિંહ જાડેજા ૮૩ વર્ષની ઉંમરના થયા છે. એમણે એવું વિચાર્યું કે ઢળતી ઉંમરે મારી તમામ અંગત સંપત્તિ રીબડા ગામની તમામ જ્ઞાતિની કુંવારી દીકરીઓને રોકડ અને સોનાના રૂપમાં વહેંચી દેવી. આ કાર્યક્રમ નક્કી થયો પહેલા પંદર દ...

ભાજપના સાંસદ મિતેશ પટેલ સામે કેટલાં અને કેવા ગુના નોંધાયેલા છે, હવે તે...

ભાજપના 26 સાંસદો ગુજરાતમાં ચૂંટાયા છે તેમાં 4 સામે ગંભીર ગુના નોંધાયેલા છે. જેમાં એક ભાજપના આણંદના સાંસદ મિતેશ પટેલ પ્રથમ વખથ ચૂંટાઈ આવ્યા છે. તેમની સામે બે ગંભીર ગુના ભારતીય ફોજદારી ધારાની 9 કલમનો ભંગ કર્યો હોય એવા નોંધાયા છે, જ્યારે સામાન્ય ગુનો આચરેલો હોય એવી 8 કલમો તેમની સામે લાગેલી છે. તેમની સામેના સિવિલ અદાલત અને ગુજરાતની વડી અદાલતમાં કેસ ચાલ...

અમિત શાહને ડીફેન્સ, ગૃહ, કાયદો આપવામાં આવે તેવી શક્યતા

સ્પષ્ટ બહુમતિ સાથે મોદી સરકાર બની રહી છે ત્યારે આ વખત ગુજરાતમાંથી જીતેલા કયા સાંસદને મોદીના મંત્રીમંડળમાં સ્થાન મળશે, તેની ચર્ચા શરૂં થઈ છે. ખાસ તો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગૃહ, ડીફેન્સ અને લો ખાતાની જવાબદારી આપી શકાય તેમ છે. ગાંધીનગર બેઠક પરથી મોટી લીડથી જીતેલા અમિત શાહ નવા રોલમાં આવશે તે નક્કિ દેખાઇ રહ્યું છે. તો નવસારી બેઠક પર 6.89 ...

4 લાખ મતદારોએ NOTA આપી રાજકારણીઓ માટે નફરત બતાવી

લોકસભાની ચૂંટણીનું ગઈકાલે પરિણામ જાહેર થઈ ગયું છે, ત્યારે ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર બીજેપીએ વિજય મેળવ્યો છે. ગુજરાતની 26 બેઠકો ઉપર કુલ થયેલા મતદાનના 62.21 ટકા મતો બીજેપીને, 32.11 ટકા મતો કોંગ્રેસને જ્યારે ત્રીજા ક્રમના 1.38 ટકા મતો NOTA ના ફાળે ગયા છે એટલે કે, NOTA ને રાજ્યની કુલ 26 બેઠકોમાંથી 4,00,941 મતો મળ્યા છે. જેમાં સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધ...

કેલક્યુલેટરથી ગણતરી કરીને મતદારોએ મત આપ્યા હોય એવું અંકગણિત

કોંગ્રેસને 93.37 લાખ મત મળ્યા છે. ભાજપને 1.81 કરોડ મત મળ્યા છે. 87.54 લાખ મત ભાજપને વધું મળ્યા છે. જે લગભગ ભાજપ કરતાં બે ગણાં છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને મળેલા મતોનું અદભુત કેલક્યુલેટર ગણિત ઊભરીને સામે આવે છે. જેમાં કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારોને 3 લાખની આસપાસ જોવા મળે છે. જ્યારે ભાજપના મોટાભાગના ઉમેદવારોને 6 કે 7 લાખ મત મળ્યા છે. જે કો...

મોદીની સામે લડનારા પ્રવિણ તોગડિયાનું રાજકીય ધોવણ, ગુજરાતમાંથી માંડ 20 ...

પ્રવીણ તોગડિયાના પક્ષ હિન્દુસ્થાન નિર્માણ દળને ગુજરાતની તમામ બેઠકો પર કૂલ 20741 મત મળ્યા છે. આમ પ્રવીણ તોગડિયાને ગુજરાતના લોકોએ ફગાવી દીધા હોવાનું લોકસભાના પરિણામો સ્પષ્ટ કરે છે. તેમણે કૂલ 8 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. તેઓ નરેન્દ્ર મોદીના શખ્ત ટીકાકાર રહ્યાં છે. મોદી સામે લડનારા તેઓ એક માત્ર નેતા ગુજરાતમાં હતા હવે તેઓ રાજકીય રીતે ખતમ થઈ ગયા છે. કચ્...

વિધાનસભાની 4 બેઠકની ચૂંટણીમાં દરેક ઉમેદવારને મળેલા મતોને સરસાઈ

૨૧ - ઉંઝા વિધાનસભા મતદાર વિભાગ ક્રમાંક ઉમેદવારનું નામ પક્ષ મેળવેલ મતો ૧ ડૉ. આશાબેન દ્વારકાદાસ પટેલ ભારતીય જનતા પાર્ટી ૭૭,૪૫૯ ૨ નટવરજી બાબુજી ઠાકોર નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી ૫,૬૨૦ ૩ પટેલ કાન્તિભાઇ મૂલજીદાસ (કામુ) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૫૪,૩૮૭ ૪ જયંતીભાઇ જીવરામદાસ પટેલ અપક્ષ ૫૩૪ ૫ ઠાકોર પોપટજી કાન્તિજી અપક્ષ ૫૬૭ ૬ દાદાવાળા હસનઅલી ઇસ્માઇલ...

અમિત શાહ કરતાં 3 ઉમેદવારોને વધુ સરસાઈ મળી, ભાજપના તમામ 1 લાખથી ઉપરની લ...

ભાજપના દરેક ઉમેદવારને તેમની નજીકના કોંગ્રેસના ઉમેદવાર કરતાં ઓછામાં ઓછા 1 લાખ મતથી લઈને 6.89 લાખના મતની સરસાઈથી જીત્યા છે. ભાજપના એક પણ ઉમેદવાર 1 લાખથી ઓછી લીડથી જીત્યા નથી. તેમાં અમિત શાહ કરતાં પણ વધું મતથી જીતનારા 3 સાંસદો છે. ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ ૫,૫૭,૦૧૪ મતી સરસાઈથી  જીત્યા છે પણ તેના કરતાં વધું ૫,૪૮,૨૩૦ મતની સરસાઈથી સુરતના  જરદોશ દર...

ગુજરાત લોકસભાના પરીણામો 2019

ત્રિપુટી તણાઈ ગઈ, એકેયનો જાદુ ન ચાલ્યો બહુગાજેલી અને બહુચર્ચાયેલી લોકસભા ચૂંટણીના ફાઈનલી પરિણામો આવી ગયા. ગુજરાતની વાત કરીએ તો લોકસભાની 26માંથી 26 બેઠક ફરી એક વાર ભાજપે કબજે કરી છે. પરંતુ આ પરિણામો જોઈએ તો સ્પષ્ટ જણાય છે કે, ગુજરાતમાં ફરી એક વાર કોંગ્રેસનું નામું નંખાયું છે. અહીં કોંગ્રેસની વહારે આવેલા જીજ્ઞેશ કે અલ્પેશનો પણ જાદુ ચાલ્યો નથી, બસ ...

લોકસભા ચૂંટણીના ગુજરાતના પરિણામો 2019

અમિત શાહની જીત, પણ જાણો અડવાણીનો રૅકોર્ડ તોડી શક્યા કે નહીં ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો લગભગ જીતી ગયા છે કે આગળ છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની વાત કરીએ તો ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ જીત મેળવી લીધી છે. અમિત શાહે 555843 મતોથી જંગી જીત મેળવીને ગાંધીનગર સીટ પોતાના નામે કરી લીધી છે. અમિત શાહન...