Tuesday, August 11, 2026

દ્વારકાના લોકોનું અડધુ પાણી એસ્સર કંપનીને ભાજપ સરકાર આપી દે છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈ અછતગ્રસ્તનો વાસ્તવિક ચિતાર રજુ કર્યો હતો. 1 ડિસેમ્બર 2018થી કલ્યાણપુર અને દ્વારકા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરેલો છે તેમ છતા 6 મહિના પસાર થઈ ગયા પછી પણ અને સામે ચોમાસુ એક મહિના પછી શરૂ થવાનું છે ત્યારે અછતગ્રસ્તોને સરકારે ઓછી મદદ કરી છે. અછતગ્રસ્ત વિ...

108ને વીએસ હોસ્પિલમાં ન લઈ જવા અમપાએ આપી સૂચના

સત્તાનાં મદમાં આવી ગયેલાં સત્તાધીશોએ 108 નાં કર્મચારીઓને પણ દર્દીઓને હવે સીધા એસવીપીમાં જ લઇ જવાની સૂચના આપી દીધી છે તેના કારણે વી.એસનો એક સમયે ભીડથી ઉભરાતો ટ્રોમા વોર્ડ આજે ખાલીખમ થઇ ગયો છે. 9 સેવાઓ બંધ કરી દીધા બાદ અમપાના ભાજપના સત્તાધિશોએ હવે મનમાની શરૂ કરી છે. તમામ વોર્ડમાં ખાટલા ખાલી થઈ ગયા છે. સફાઈ થતી નથી. જુના પલંગ, વેરવિખેર ફર્નિચર જોવા...

સાબરમતીનો મુખ્ય બંધ ધરોઈ 5 વર્ષના તળિયા પહોંચ્યો

ધરોઇ બંધમાં પાણીનું સ્તર 5 વર્ષમાં સૌથી નીચુ ગયું છે. 17.63 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. જેમાંથી 11.36 ટકા પાણી ઉફયોગી છે. બાકીનું નકામું છે. મે મહિ મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાને 18.50 કરોડ લિટર પાણી રોજનું વપરાશ માટે આપવામાં આવતું હતું પણ પાણીની નબળી સ્થિતિને લઇને હવે 16.90 કરોડ લિટર પાણી આપવામાં આવી રહ્યું છે. જેમાં મહેસાણામાં 70 લાખ લિટર...

વડોદરામાં યુવા BJPના નેતા યુવતી સાથે ગંદી ભાષામાં વાત કરતાં પકડાયા

વાતચીતનો વીડિયો વાઇરલ, બિયરની પાર્ટી પણ હતી વડોદરામાં ભાજપને લાંછન લગાડે તેવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શહેર યુવા મોરચાનો વોર્ડ નંબર 3નો ઉપપ્રમુખ આકાશ પટેલ એક યુવતી અને મિત્રો સાથે બેસીને બિયર પાર્ટી કરી રહ્યો છે. અશ્લિલ ભાષામાં યુવતી સાથે વાતચીત કરી રહ્યો છે. કારેલીબાગના વીઆઈપી રોડની સોસાયટીમાં રહેતો આકાશ વોર્ડ નંબર 3માં યુવા મોરચાનો ઉપપ્ર...

ગુજરાત ભાજપે લોકસભાની ચૂંટણીમાં ફેસબુકને ફેકબુક બનાવવા ભાડુંતી માણસો ર...

ભારતમાં રાજકીય પક્ષોએ આ વર્ષે ફેબ્રુઆરીથી 15 મે 2019 સુધી ફેસબુક અને ગૂગલ વગેરે ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રચાર માટે રૂ.53 કરોડ ખર્ચ કર્યો છે. ગુજરાતમાં બન્ને પક્ષોએ જંગી ખર્ચ કર્યું હતું. ફેસબુકની જાહેરાત પ્લેટફોર્મ પર 1.21 લાખ વખત રાજકીય જાહેરાત ચાલી. આ જાહેરાતો પર રાજકીય પાર્ટીઓએ રૂ.26.5 કરોડ ચૂકવ્યા હતા. જેમાં ભાજપે સૌછી વધું ખર્ચ કર્યું હતું. ઉપરા...

વાંચો એક્ઝિટ પોલ. કોને કેટલી બેઠક

 : लोकसभा के आम चुनाव का गुजराती न्यूज सर्विस (जी.एन.एस) द्रारा देश के ४२८ जिल्लो में कार्यरत लगु एवं मध्यम अखबारों के १३०० से ज्यादा पत्रकारों द्रारा किया गया फिल्ड सर्वे और इसके साथ ही ८०० से भी ज्यादा अखबारों के वरिष्ठ सम्पादको द्रारा अपने चुनाव विश्लेषण के साथ देश के राजनीतिक पंडितो के अपने अनुभव आकलन के आधार पर सभी राजनितिक पहलुओं को देखते हुए...

બનાસકાંઠાના EVMમાં ગરબડ થઈ હોવાનો આરોપ, ઉમેદવારે ધરણા કર્યા

બનાસકાંઠા લોકસભા સીટના ઇવીએમ જગાણા ખાતે સટ્રોન્ગ રૂમમાં છે. ત્યારે પોતાનું નસીબ અજમાવનાર એક અપક્ષ ઉમેદવાર ઇવીએમમાં ગરબડીની આશંકા જતાવતા કલેકટર કચેરીએ ધરણાં પર ઉતરતા તંત્ર હરકતમાં આવ્યું હતું. બનાસકાંઠા લોકસભા સીટ પર વાવ તાલુકાના તખતપુર ગામના ભરતકુમાર ખેમાભાઈ ચરમટાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેઓ ઇવીએમમાં ગરબડીની આશંકાએ જગાણા સ્થિત સટ્રોન્ગ રૂમ ખાત...

70 વર્ષ જુની લોકમાન્ય વી.એસ. હોસ્પિટલને હથોડામારી તોડવાનું શરૂ, 80 ટકા...

સરદાર પટેલે દાતાઓની મદદથી ઊભી કરેલી 70 વર્ષ જુની વાડિલાલ સારાભાઈ હોસ્પિટલને આખરે તાળા મારી દેવા માટે ભાજપના નિષ્ઠુર નેતાઓએ કાર્યવાહી કરી છે. હોસ્પિટલ 80 ટકા બંધ કરી દીધી છે. હોસ્પિટલમાં કોઈ ન જાય તે માટે સીડીઓ પર હથોડા મારીને તોડી નાંખવામાં આવી છે. પત્રકારોને અંદર જવા દેવા પ્રતિબંધ મૂકી દેવાયો છે. વી.એસ. હોસ્પિટલની ટાંકણી પણ ખસેડવામાં નહીં આવે અને...

ભાજપના ઋત્વિજ પટેલના નામ એવા ગુણ નહીં, અનેક વિવાદો

ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલ બેફામ નિવેદનો અને દાદાગીરી કરવા માટે જાણીતા બની ગયા છે. પશ્ચિમ બંગાળથી ભાગીને અમદાવાદ આવ્યા તો અહીં પણ તેમણે દાદાગીરી કરી હતી. સામાન્ય કાર પાર્કીંગના પ્રશ્ને પોલીસ અધિકારીઓને દબડાવ્યા હતા. આ અગાઉ પણ તેમણે અનેક વિવાદ કરી ચૂક્યા છે. તેમના નામ ઋત્વિજનો અર્થ બ્રાહ્મણ થાય છે. યજ્ઞ કરાવનારા બ્રાહ્મણ, યજ્ઞમાં વરાયેલો બ્રાહ્મણ,...

કાયદાનો ભંગ કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પક્ષાંતર કરાવ્યું, 7 સસ્પેન્...

ડભોઇનું પ્રાચિન નામ દર્ભાવતિ નગર હતું. દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ અહીં ઉગતું હોવાથી તેનું નામ દર્ભાવતિ પડ્યુ હતું. હવે અહીં રાજકીય પક્ષો પક્ષાંતર કરીને ઘાસ ખાઈ રહ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે ડભોઈમાં કૌમુદી હોલ ખાતે કાયદો તોડ્યો હતો. તેમણે પક્ષાંતર વિરોધી કાયદો તોડીને અહીં પક્ષાંતર કરાલેવું હતું. કોંગ્રેસના નગરપાલિકાના પ્રમુખ સહિત કોંગ...

રૂપાણીનું પાણીનું ચૂંટણી વચન ફોક

ગીર સોમનાથ જીલ્લાના તાલાળા તાલુકાનુ આકોલવાડી ગીર ગામ વર્ષો પહેલાં આદર્શ ગામ તરીકે પ્રખ્‍યાત હતું. 15 હજાર લોકોની વસતી અને 5 હજાર પશુ ધરાવતાં આ ગામમાં 15 દિવસે પાણી આવે છે. પામી વેચાતું પાણી લેવું પડે છે. મત માટે રાજકારણીઓ આવે છે. 3 વિધાનસભાની ચૂંટણીમાં મત લેવા વચનો આપેલા હતા. પેટા ચૂંટણી વિજય રૂપાણી પાણી પુરવઠા વિભાગના પ્રધાન હતા ત્યારે તેમણે અહીં ...

પાટીદારો અને બ્રાહ્મણો સહિત 68 જ્ઞાતિઓને અંધારામાં રાખી ભાજપે રાજપૂતોન...

બ્રાહ્મણો અને પાટીદારોને સરકારે 4 વર્ષના આંદોલન બાદ કંઈ ન આપ્યું અને રાજપૂતો ચૂપચાપ ઓબીસીમાં મુકાવી દીધા. હવે ફરી આંદોલન ભડકે એવી શક્યતા છે. 68 જ્ઞાતિઓએ ઓબીસીમાં સમાવવા માટે પાટીદારોની સાથે સરકાર સમક્ષ માંગણી કરી હતી. જેમાં માત્ર રાજપૂત સમાજને જ પાછલા બારણે લાભો આપી દેવામાં આવતાં ફરી એક વખત માધવસિંહનું શાસન લોકો યાદ કરવા લાગ્યા છે. ભાજપ અને કોંગ્રે...

ભાજપના 25 વર્ષના શાસનમાં પાણીમાં ભ્રષ્ટાચાર કર્યો છે – NCP

ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું એક ધારું શાસન હોવા છતાં પાણીનાં અણઘડ આયોજનથી  રાજ્યની 70 % વસ્તી આજે તરસે મરી રહી છે. રાજ્યમાં શહેરો હોય કે ગ્રામ્ય વિસ્તાર પીવાના પાણીના ગંભીર સંકટમાં ઘેરાયા છે, નર્મદાનું પાણી બંધ કરી દેવામાં આવતા ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાક સિંચાઈના અભાવે સુકાઈ ગયા છે અને જો ખેડૂત પાણી માંગે કે લે તો સરકાર લાઠી ચાર્જ કરે છે.પશુઓ ઘ...

તૂવેર કૌભાંડમાં ભાજપના નેતાઓને બચાવવા ગ્રેડર ફેઝલને મુખ્ય સુત્રધાર બના...

રાજ્યમાં એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યાં છે. પહેલા મગફળીકાંડ અને પછી કેશોદનું તુવેર કૌભાંડ કાંડ થયું છે.  કેશોદ માર્કેટીંગ યાર્ડ ખાતેથી થયેલી ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં કૌભાંડ પ્રકાશમાં આવેલું હતું. હવે સૌથી મોટો ખુલાસો થયો છે. તુવેરકાંડના આરોપી ફેઝલ મોગલના પિતાએ કહ્યું છે કે ફેઝલને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે. આ કાંડમાં મોટા માથાઓ અને રાજ...

અલ્પેશ ઠાકોર સામે સેનાનો વિરોધ, 5 હજાર રાજીનામાં પડશે

કોંગ્રેસમાંથી બહાર થઇ ગયેલા રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો તેમના જ સમાજમાં વિરોધ વધી રહ્યો છે. ધારાસભ્ય બન્યાં પછી તેઓ સમાજના કાર્યક્રમોમાં હાજરી નથી આપતા તેવા આરોપ લાગી રહ્યાં છે. બનાસકાંઠાના લખાણીના પ્રમુખ ધુખાજી ઠાકોરની દીકરીનાં લગ્નનું તેમને આમંત્રણ અપાયું છે અને તેઓ આ પ્રસંગમાં હાજરી નહીં આપે તો પાંચ હજાર જેટલા ઠાકોર સેનાનાં કાર્યકર્તાઓ રા...