કોંગ્રેસ કરતાં ભાજપમાં મહિલા ઉમેદવારો વધું ગુનેગાર, ભાજપ હવે ક્રિમિનલ ...
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજ્યની રાજકીય સંસ્થાઓની ચૂંટણીમાં 33 ટકા અનામત લાવ્યા ત્યારે મહિલાઓ માટે રાજકીય ક્ષેત્ર નવો યુગ શરૂ થયો હતો. ત્યાર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહિલાઓને વિધાનસભા ને લોકસભામાં 33 ટકા અનામત આપી રાજકીય સત્તા આપાવી શક્યા નથી. રાજકીય સુધારાઓમાં એવી અપેક્ષા હતી કે પુરૂષોની સ્થાને મહિલા રાજનેતાગી...
ભૂપેન્દ્રસિંહને જીતાડવામાં મદદ કર્યા બાદ, લોકસભા મતગણતરીમાં ચૂંટણી પંચ...
2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભા બેઠકની મત ગણતરી વખતે અધિકારીએ કરેલી ભૂલો ફરીથી ન થાય તેની ખાસ તકેદારી રાજ્યમાં રાખવા માટે આદેશ કરાયા છે. ગુજરાત વડી અદાલત દ્વારા મતગણતરી દરમિયાન ધોળકાના ચૂંટણી અધિકારી દખલગીરીના કિસ્સા બાદ મતગણતરી દરમિયાન આર.ઓ. હેન્ડબુટનો ચુસ્ત અમલ કરવા જણાવ્યું છે. ધોળકામાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા માટે...
રબ્બર સ્ટેમ્પ મુખ્ય પ્રધાનના રબ્બર સ્ટેમ્પ કલેક્ટર રાહુલ ગુપ્તાએ નિયમો...
લોકોએ દાંડીયા રાસ લેવા માટે રાજકોટનું શાસ્ત્રી મેદાન ભાડે લેવું હોય તો 2 હજાર ચોરસ મીટર જમીન માટે રૂ.10 હજાર ભાડું આપવું પડે છે. પણ અહીં રાજકીય નેતા પોતાના અંગત સ્વાર્થ માટે ક્રિકેટ રમાડે તો તેને 7 ગણી જમીન માત્ર રૂ.75ના રોજના ભાડેથી રાજકોટ કલેક્ટર રાહુલ બી. ગુપ્તાએ આપી દીધી છે. તે પણ તમામ નિયમો મૂકીને. અમિત શાહના રબ્બર સ્ટેમ્પ રાજકોટના મુખ્ય પ્રધા...
વી. એસ. હોસ્પિટલને તાળા કરોડો કમાવી આપે એ મેડિકલ કોલેજ માટે ખેલ
અમદાવાદની ઐતિહાસિક વાડિલાલ સારાભાઈ - વી.એસ. હોસ્પિટલ બંધ કરવા ભાજપના સત્તાધીશો ઉતાવળા થયા છે. સરદાર પટેલે બનાવેલી અને ગાંધીજી દ્વારા જેના કામની પ્રશંસા થઈ હતી તે હોસ્પિટલ ધીમે ધીમે બંધ કરવામાં આવી રહી છે. 20 ફેબ્રુઆરી 1933માં મુલાકાતીઓની પોથીમાં ગાંધીજીએ લખ્યું હતું,‘સરદાર વલ્લભભાઈ પટેલની જય હો, આ ઈસ્પિતાલ જોઈ હું બહુ રાજી થયો છું.’ 1931ના સમયગા...
ભાજપના નેતા વિપુલ ચૌધરી કોંગ્રેસમાં જશે, અમીત ચાવડાને ડેરીમાં બોલાવી દ...
હરીયાણામા માનેસર ખાતે દૂધસાગર ડેરીના પ્લાંટમાં ત્રણ દિવસથી ચાલતી હડતાલનો અંત લાવવાના બદલે વિપુલ ચૌધરીના દૂધસાગર ડેરીના રબર સ્ટેમ્પ અધ્યક્ષ આશા ઠાકોર અને વિપુલ ચૌધરી સાથે કોંગ્રેસના ઠાકોર આગેવા વચ્ચે બેઠક થઈ છે. દૂધસાગર ડેરીએ પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરીના કહેવાથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવા તેની મંડળીઓને આદેશ આપ્યો હતો. ત્યાર બાદ આ બેઠક અત્ય...
કૃષિ પ્રધાન રણછોડ ફળદુ GSFC કૌભાંડમાં જુઠ્ઠું બોલતાં પકડાયા
ગુજરાતની રૂપાણીની ભાજપ સરકારના કૃષિ પ્રધાન આર સી ફળદુએ તેમના મત વિસ્તાર સિક્કામાં આવેલી GSFC કંપનીને પ્રમાણપત્ર આપી દીધું હતું કે GSFCએ 57માં એક પણ આવું કૌભાંડ કર્યું નથી. પણ 1988-89 અને 1990માં હાલના જેવું જ અને તેનાથી પણ ખતરનાક કૌભાંજ GSFCએ કર્યું હતું. આમ ગુજરાતના કૃષિ પ્રધાન અને ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડ સી ફળદુ જુટ્ઠુ બોલતા પકડાયા છે. GSFCન...
અમદાવાદ હવે પશુનગરી નહીં રહે, પશુઓને દૂર કરવામાં આવી રહ્યાં છે
18 એપ્રિલ 2019માં લોકસભાના મતદાન પહેલાં અમદાવાદના અડાલજ ખાતે વિહોતર ગૃપ ઓફ ગુજરાતના નેજા હેઠળ માલધારીઓની એક બેઠક મળી હતી. જેમાં ભાજપે માલધારીઓને ટિકિટ આપી ન હોવાથી તેમને મત આપવાના બદલે નોટામાં મત આપવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ અમદાવાદમાં એક મહિલાનું મોત ગાયના કારણે થતાં અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરમાં રહેતા પશુઓને બહાર કાઢવા માટે ઝૂંબેશ શરૂ કર...
તુવેર ખરીદીમાં કૌઈ કૌભાંડ થયું નથી, પણ ખરાબ માલ પકડાયો – અન્ન પ્રધાન
ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. તેમાં બોર્ડના કર્મચારીઓ, વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પણ હવે સરકાર કહે છે કે, 22 હજાર બોરીમાંથી 3 હજાર બોરીમાં જ ખરાબ માલ મળી આવ્યો છે. કોઈ કૌભાંડ થયું નથી. એવું અન્ન ...
દલિતોને વરઘોડાનો અધિકાર છે, સરકાર દલિતો સાથે છે – સરકાર
રાજયમાં સામાજીક સમરસતાનું વાતાવરણ બની રહે અને લોકો ભાઇચારાથી રહે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજયમાં દલિત સમાજના યુવાનોને વરઘોડાનો અધિકાર છે, વરઘોડા દરમીયાન જે ઘટનાઓ ઘટી રહી છે તે અત્યંત દુઃખદ છે. રાજય સરકાર આ માટે સતત ચિંતીત છે. આ ઘટનાઓ સંદર્ભે જે તત્વો સંડોવાયેલા હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. સરકાર હરહંમેશ દલિત સમાજ સાથે છે...
પત્રકારને સુરક્ષા આપવા અને ચીરાગ પટેલની ઝડપી તપાસ માટે સરકારને રજૂઆત
પત્રકારો પર થયેલા હુમલા સંદર્ભે ગુજરતા પત્રકાર સુરક્ષા સમિતિએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમ જ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું હતું. પત્રકારો પર થયેલા હુમલા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે ગૃહરાજ્યમંત્રીએ ખાતરી આપી હતી. ગુજરાત પત્રકાર સુરક્ષા સમિતિના સભ્યો પદ્મકાંત ત્રિવેદી, ડૉ. હરિ દેસાઈ, ડૉ. ધીમંત પુરોહિત, દિલીપ પટ...
દલિતો પરના હુમલા છતાં RSS, VHP, AHP, BJP ચૂપ, NCP, INCએ વખોડી કાઢ્યા
ઉત્તર ગુજરાતમાં હિન્દુઓ દ્વારા હિંન્દુઓના પછાત વર્ગ દલિતો પર સવર્ણોના હુમલાઓ એકાએક વધી ગયા છે. મહેસાણા, સાબરકાંઠા અને પછી અરવલ્લી જીલ્લામાં એમ ત્રણ ઘટનાઓ સામે આવી જેમાં દલિત યુવકના લગ્નના વરઘોડા કાઢવા મુદ્દે ગામના લોકો ધ્વારા વિરોધ કરવામાં આવ્યા છે. જાતિ ભેદ એ માનવતા વિરોધી છે. તેથી દલિતોએ જાહેર કર્યું છે કે તેઓ હિન્દુધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપના...
પત્રકારો પરના હુમલા વખોડી વિધઆનસભામાં સુરક્ષા કાયદો લાવો – શંકરસ...
છેલ્લા ઘણાં સમયથી સરકારે કાયદો અને વ્યવસ્થા, એની જે ચિંતા કરવી જોઈએ એના બદલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તૂટી પડી હોઈ એવું લાગે છે. લોકશાહીમાં પત્રકારત્વની સ્વતંત્ર દુનિયા એ એનો ચોથો સ્તંભ ગણાય છે, ચાર સ્તંભ પર ઉભેલી લોકશાહીનો આ મહત્વનો સ્તંભ પર જો લૂણો લાગે તો એની અસર સીધી લોકશાહી પર પડે છે. એમાં જયારે પત્રકારો ચોવીસ કલાક સુધી પોતાનો પરિવાર મૂક...
ભાજપના ધારાસભ્ય જંખના પટેલનો બુટલેગર ભાઈ દારુ સાથે પકડાયો
સુરતના ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલનો કાકાનો દીકરો દારૂ સાથે પકડાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બિસ્નુ નરેન્દ્ર પટેલ (28) મહારાષ્ટ્ર થાણા હાઇવેના વાઇન શોપમાંથી દારૂ લઇને સુરત આવી રહ્યો હતો. રવિવારે રાત્રે જ્યારે તે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે ભાટિયા ચેકપોસ્ટ પાસે તેની સફેદ કલરની ટોયોટા કારમાં તે પકડાયો હતો...
ગરીબ સરદારને સરકારે શ્રીમંત બાનાવી દેતાં ગરીબો દૂરથી જોઈને નિશાઃસા નાં...
સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે 6 મહીનામાં 14 લાખ લોકો આવ્યા હતા. હાલ સરેરાશ રોજ 3 હજાર લોકો આવી રહ્યાં છે. જે ચોમાસામાં જો બંધ ઢલકાશે તો વધીને સીધા 10 હજાર થશે તેમાં રજાનો દિવસ હશે ત્યારે 15 હજાર આવશે. સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને રબ.38 કરોડની આવક થઈ છે. દરેક લોકો રૂ.271 સરદારને જોવા માટે આપે છે. આ નાણાં પ્રજાના ખિસ્સામાંથી ગયા છે. અન...
બે દિવસમાં ખાતર કૌંભાડનો અહેવાલ જાહેર કરાવો હતો પણ ન થયો
9 મે 2019માં ખેડૂતો અને ગુજરાત કિસાન કોંગ્રેસ, ગુજરાત ખેડુત સમાજે રૂપાણી સરકારનું ખાતર કૌભાંડ પકડી પાડ્યું હતું. સરકારે નિવેદન કર્યું હતું કે, ચમરબંધીને પકડવામાં આવશે. ખેડૂતોને વળતર આપવાની માંગણી હતી. આજે કૃષિ પ્રધાનએ નિર્ણય જાહેર કર્યો છે કે, જે ડેપોમાં વજન બરાબર છે, ત્યાં વેચાણ ચાલું કરી દેવામાં આવશે. 2 દિવસમાં યોગ્ય તપાસ કરવાની સરકારે જાહે...

English