મુખ્ય પ્રધાન રૂપાણીએ જેનું ઉદઘાટન કર્યું તેમાં કૌભાંડ નિકળ્યું, કૌભાંડ...
ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સતલાસણા સંચાલિત રૂ.7 કરોડના દાનથી બનેલા મોટા કોઠાસણા નિવાસી શ્રીમતી રેખાબહેન કરશનભાઇ પ્રજાપતિ વિધાસંકુલનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપામીએ બીજી વખત 7 મે 2018ના દિવસે કર્યું તેના આજે એક વર્ષ થયું છે ત્યારે ફરી એક વખત આ સંસ્થામાં ચાલતાં કૌભાંડો બહાર આવ્યા છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, સમર્થ ગુજરાતના નિર્માણ માટે ભાવિ પ...
નિવૃત્ત થાય તેના કરતાં ઓછા કર્મચારીઓની ભરતી કરતી ગુજરાત સરકાર
2019-20માં રાજ્ય સરકાર 35 હજાર કર્મચારીઓની ખાલી જગ્યા ભરવા માટે જાહેરનામું બહાર પાડશે. જેમાં 50 ટકાથી વધું શિક્ષકો અને પોલીસની હશે. મહેસૂલ અને આરોગ્ય વિભાગ ઉપરાંત જાહેર સાહસના કર્માચારીઓ અને અનુદાન મેળવતી સંસ્થાઓની જગ્યાઓ ભરવા આદેશો કરાયા છે. 2018માં માત્ર 15 હજાર જેટલી જગ્યાઓ ભરી સકાઈ હતી. લોકસભા ચૂંટણી દરમિયાન બેરોજગારીના મુદ્દે કોંગ્રેસે સત્...
પોલીસે કશ્યપનું એન્કાઉન્ટર, ભાજપના નેતાના ઈશારે કરાયું – દવે
સુરેન્દ્રનગરમાં કશ્યપ રાવલનું પોલીસ સ્ટેશનમાં મોત થયું હતું. તે પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસે તેમની હત્યા કરી છે. એવું ગુજરાત બ્રહ્મ સમાજના યજ્ઞેશ દવેએ ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓએ કશ્યપને ઉઠાવી દેવા માટે પોલીસને આદેશ કર્યો હતો. યજ્ઞેશ દવે ફેસબુક પર કહે છે કે મુખ્ય પ્રધાન સાથે ફરતાં રાજકોટના વકીલ દ્વારા આ કેસમાં સમાધાન કરીને કેસ રફેદફ...
ગુજરાત વિધાનસભાએ બનાવેલા RTE કાયદાને ભાવનગરની શાળાઓ ગણકારતી નથી
ભાવનગરની શાળામાં નાના વિદ્યાર્થીઓ જ્યારે RTE કાયદા હેઠળ પ્રવેશ લેવા માટે ગયા તો શાળાએ તેને પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો. જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે હું કંઈ ન કરી શકું તમે પોલીસ સ્ટેશન જાઓ. તેથી 1 ધોરણમાં દાખલ થવા માંગતા નાના બાળકો વાલી સાથે પોલીસ મથક પહોંચ્યા હતા. હવે સાંભળો તેની વાત તેના જ શબ્દોમાં ..... જુઓ વિડિયો. https://youtu.be/bu9t...
સોમનાથ મંદિરમાં 1000 વર્ષ પછી “નૃત્યાંગના ચૌલા” યુગ ફરી આવ...
સોમનાથ મહાદેવના મંદિરના 69માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી તેમાં એક કાર્યક્રમ હતો શિવાંજલિ ડાન્સ ઇન્સ્ટીટ્યુટના કલાકારો એ નૃત્ય કરીને માહોલ વિશેષ ભક્તિમય બનાવેલ હતો. એવું સોમનાથ ટ્રસ્ટનું કહેવું છે. આવું પહેલી વખત નથી થયું છેલ્લાં થોડા વર્ષથી થઈ રહ્યું છે. શું ફરી નૃત્યાંગના અને નૃત્ય દાસી ચૌલા જેવો યુગ સોમનાથ મંદિરમાં પાછલા બારણેથી આવી ચૂક્યો ...
સુરેન્દ્રનગરમાં બ્રહ્મ યુવાનનું પોલીસ મથકમાં ઢોર માર મારતા મોત
છેતરપીંડીના કેસમાં પોલીસે સુરેન્દ્રનગરના વઢવાણના ઉદ્યોગનગર - એમ.પી.શાહ કોમર્સ કોલેજ સામે રહેતા રહેતા રહેતા અને કાર લે-વેચનો વ્યવસાય કરતા 40 વર્ષના કશ્યપ રાવલને ઝડપીને પોલીસ મથકે અરજીના આધારે પુછપરછ કરવા લઇ ગયા બાદ ઢોર માર મારી તેનું મોત કસ્ટડીમાં થતા પરિવાર તથા બ્રહ્મ સમાજ દ્વારા પોલીસ સામે કાર્યવાહીની માંગણી કરી છે. કશ્યપ રાવલને અમદાવાદના બાવળા...
NCPના પાંખ વગરના પ્રમુખ બબલદાસ આવ્યા અને બબાલ ચાલું
NCPની ઘડીયાળના કાંટા હવે ઉંધા ફરવાનું શરૂં થયું છે. શંકરસિંહના કહેવાથી કાર્યકારી પ્રમુખ તો આવી ગયા. પૂર્વ પ્રમુખ જયંત બોસ્કી હવે પ્રમુખ પદે રહ્યાં નથી. પણ નિર્ણયો લેવાની સત્તા તેમની પાસે જ રાખવામાં આવી છે. બબલદાલ જે કંઈ નિર્ણય લેશે તે શંકરસિંહને પૂછીને નહીં પણ જયંત પટેલને પૂછીને લે એવી લેખિત એપોઈન્ટમેન્ટ ઓર્ડરમાં ખાસ નોંધ મૂકવામાં આવી છે. આમ શરદ પવ...
કૌભાંડોની કૂખે જન્મેલી સરકારની “મા”નું અકાળે મોત
કૌભાંડોની કૂખે જન્મેલી સરકારની “મા”નું અકાળે મોત ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે શરૂ કરેલી આરોગ્ય અને ઓપરેશન યોજનાઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવેલો છે. જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, અમદાવાદ જેવા સ્થળોએ ભાજપના નેતાઓની હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં ઓપરેશનો થયા છે. ત્યાં બાળકોની જન્મવાની સંખ્યા ઊંચી છે ત્યારે આવા કૌભાંડો સરકાર સમક્...
ભાજપના નારાજ નેતા ઇન્દ્રસિંહ રાજપુતની નવસારીના તોફાનમાં ધરપકડ
ભાજપના સાંસદ સી આર પાટીલના મત વિસ્તારમાં નવસારી લોકસભાના વિજલપોરમાં જૂથ અથડામણની ઘટનામાં પથ્થરમારો થયો હતો. પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. કર્ફ્યું જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પોલીસે કોમ્બીંગ કર્યું હતું. 4 પોલીસને ઇજા થઈ હતી. પોલીસે સમગ્ર મામલે 200 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. જૂથ અથડામણમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્ત...
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લગ્નમાં પણ રાજરમત આદરી
બનાસકાંઠાના વાવ મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પુત્રના લગ્નમાં ઠાકોર સેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ભાજપના નેતા શંકર ચૌધરી એક સાથે જોવા મળ્યા હતા. ત્રણેય નેતાઓને એકસાથે બેઠેલા જોઇને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ નેતાઓ જ્યારે જાહેર સ્ટેજ પરથી ભાષણ આપતા હોય છે, ત્યારે એકબીજા પર કટ્ટર દુશ્મનો જેવા પ્રહાર કરે છે. એક ...
રૂપાણીના પ્રધાન કુંવરજી બાવળીયાએ પોતાના ગામ અમરાપુરમાં જમીન કૌભાંડ કર્...
ભાજપ સરકારના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા સામે સરકારી 20 એકર જમીન પચાવી પાડવાના કેસમાં 7 વર્ષની સજા થઈ છે. તે જમીન જ્યાં આવેલી છે તે અમરાપુર ગામ છે અને આ ગામ કુંવરજી બાવળીયાનું ગામ છે. જ્યાં તેમની શૈક્ષણિક સંસ્થા આવેલી છે. કોંગ્રેસને દગો ભારે પડી શકે 2018માં કુંવરજી બાવળીયાએ જસદણની બેઠક પરથી રાજીનામું આપી કોંગ્રેસ અને મતદારોને દગો દઈને ...
પાણી પુરવઠા પ્રધાન કુંવરજીના ગામમાં જ પાણી નહીં, સરપંચે તેમને લીધા
પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાનું ગામ અમરાપુરમાં પિવાના પાણીની તંગી છે. જ્યાં લોકોને પીવાનું અને પશુ માટેનું પાણી મળતું નથી. તેથી કુંવરજી બાવળીયા પોતાના ગામની પાણીની સ્થિતી સુધારવા માટે દોડી જવું પડ્યું હતું. જ્યાં સરપંચ મંજુબેને કુંવરજી બાલળીયાને મોઢા ઉપર કહી દીધું હતું કે, પાણી મળતું નથી. મહિલાઓ પરેશાન છે. તમે તામારા ગામનું કંઈ કરી શકતાં ન...
કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ જૂથ સામેના રાજુલા નગરપાલિકાના પ્રમુખનું રાજી...
રાજુલા નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીત ઘાખડા અને પ્રમુખ બાઘુબેન વાણિયાએ જિલ્લા કલેકટરને પદ પરથી રાજીનામું આપી દીધા બાદ તેમના રાજીનામા સ્વિકારી લેવામાં આવ્યા છે. રાજુલા નગરપાલિકામાં છેલ્લા સવા વર્ષથી બધુ સખળ ડખળ ચાલી રહ્યું છે. અવિશ્વાસની દરખાસ્તમાં કોંગ્રેસના 18 સભ્યો સસ્પેન્ડ થયા હતા. અંગત કારણોસર પાલિકા મહિલા પ્રમુખ બાઘુબેન બાલાભાઇ વાણિયાએ રાજીનામુ...
ગુજરાત પોલીસ દાઉદને 25 વર્ષથી પકડી શકી નહીં, વધુ મુદત પડી
માર્ચ 1993માં મુંબઈમાં બોંબ ધડાકા કરીને લોકોને મોતને ઘાટ ઉતારવામાં ગુજરાતના પોરબંદર પાસે આર ડી એક્સ ઉતારીને મુંબઈ લઈ જવાયું હતું. જેમાં દાઉદ ઉપરાંત તે કેસમાં બે આરોપીઓ મમુમીંયા અને તેના ભાઈ જુસબમીંયા 2005 અને 2017માં દુબઈથી ભારત આવતો હતો ત્યારે ઘરપકડ કરી હતી. જેનું આરોનામું જામનગરની ટાડા અદાલતમાં મૂકવામાં આવ્યું હતું. જેમાંથી ડીસ્ચાર્જ કરવા માટે અદ...
કૃષિ પ્રધાન રણછોડ-રૂપાલાના વિભાગના ખાતર કૌભાંડની ચૌંકાવનારી વિગતો વાંચ...
ખાતર કૌભાંડ એક લોટમાં થયું હતું ? આખરે 705 ગ્રામ વજન ઘટ નિકળી ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ કંપની - GSFCના સરદારનું DAPની એક થેલીએ રૂ.150થી રૂ.200નો ગોટાળો થયો છે. રાજ્યના પૂરવઠા વિભાગે જેતપુરમાં 50 થેલીનું વજન કર્યું હતું. જેમાં 10 મે 2019માં રાજના 12.30 કલાકે જાહેર કર્યું હતું કે, 50 કિલોની એક બોરીએ 585 ગ્રામ ઓછું વજન છે. તેમાં બોરીની પ્લાસ્ટીકની ...

English