10 હજાર કરોડનું નુકસાન કરતાં 11 લાખ ભૂંડને મારી નાંખો
ગુજરાતમાં 11 લાખથી વધુ ભૂંડ ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યાં છે. હવે ભૂંડ દ્વારા ખેડૂતો પર હુમલા થઈ રહ્યાં છે. જેમાં મોત પણ થાય છે. કાંકરેજ તાલુકાના માંડલામાં ખેતરમાં કામ કરી રહેલી મહિલાને ભૂંડે ગળાના ભાગે બચકાં ભરતા મોત નીપજ્યું હતું. ઉર્મિલાબેન ચૌધરી નામની 28 વર્ષીય મહિલા ખેતરમાં કામ કરી રહ્યાં હતાં તે સમયે ભૂંડે હુમલો કરતા ગળાના ભાગે ગંભી...
સૌની પાણી યોજના પુરી થઈ જવી જોઈતી હતી, ત્યાં બંધોમાં ક્રિકેટ રમાય છે
સૌની આવી સૌરાષ્ટ્રને દ્વાર', 'હર ખેત કો પાની, હર હાથ કો કામ'ના રૃપાળા સૂત્રો અને વચનોની લ્હાણી કરી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં ચૂંટણી પહેલાં રૂ.10 હજાર કરોડની સૌની યોજનાની જાહેરાત કરી હતી. જો સૌની યોજના સફળ હોય તો 2019માં સૌરાષ્ટ્રમાં પિવાનું પાણી, પશુઓ માટેનું પાણી, સિંચાઈ માટેનું પાણી અને વાપરવા માટેનુ...
કાશ્મીરમાં લશ્કરના 44 જવાનોને મારવામાં RDX ભરેલી કાર ગુજરાતની હતી
ગુજરાતના સ્થાપના દિવસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું, પુલવામા 44 જવાનોને મારી નાંખવાનું કાવતરૂ કર્યું હતું. RDX ભરેલી ગાડી ગુજરાતના રજિસ્ટ્રેશન વાળી હતી. મારા મતે પુલવામામાં જવાનોને મારી નાંખવાનું કાવતરૂં હતું. પુલવામામાં આતંકવાદીઓ પર જે હુમલો થયો તે પછી બાલાકોટનું કાવતરૂં હતું. આતંકવાદીઓ મારી નાંખવાના હતા એ ખબર હત...
પુનમ માડમને કાકા વિક્રમ માડમના પીએ કોંગ્રેસને હરાવવા નિકળ્યા
લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમ માડમની તરફેણમાં કામ કરવા દ્વારકા જીલ્લા પંચાયતના સદસ્ય અને ધારાસભ્ય વિક્રમ માડમના પીએ રામસી મારુએ એક કોંગ્રેસના મતદારને સૂચના આપી હતી તેવું ઓડિયોમાં કહેવાય છે. દ્વારકા તાલુકાના કોઈ મતદાર સાથે થયેલી આ વાતચીતની ઓડિયો ટેપ બહાર આવી છે. જીલ્લા પંચાયતના સદસ્ય રામસી મારુ આ વખતે બેનની તરફેણમાં મતદાન કરાવવાની વાત કરતા સાંભળવા...
પાણી ન મળતું હોવાની રોજની 150 સામૂહિક ફરિયાદો, પણ કોઈ તકલિફ નથી –...
ગુજરાતમાં સર્જાયેલી જળ કટોકટી અને ઘાસચારાને લઈ મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રિવ્યૂ બેઠક યોજી હતી. ૩૧ જુલાઈ સુધીમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. જો કે મુખ્યમંત્રીએ રોજની ૧૫૦ જેટલી ફરિયાદો મળતી હોવાનું જાહેર કરીને પત્રકારોએ પાણીની તંગી વાળા અહેવાલો નહીં છાપવા કહ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ચૂંટણી પછી આચારસંહિતા દૂ...
પ્રહલાદ મોદીના પત્નીનું અવસાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ અને ગુજરાત રાજ્ય ફેરપાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોશિયેએશનના પ્રમુખ પ્રહલાદ મોદીના પત્ની ભગવતીબહેન મોદીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ. પ્રહલાદ મોદીના પત્ની ભગવતીબહેનને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બીમારીને કારણે તેમનું 1 મે 2019માં સવારે 11 કલાકે મૃત્યુ થયું હત...
ઝેરી ઘાસ ખરીદીને પશુઓના મોત કરે એવું રૂપાણી સરકારનું ઘાસચારા કૌભાંડ
ભાજપની વિજય રૂપાણી સરકાર મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ થયું છે. હવે ઘાસચારા કૌભાંડ બહાર આવ્યું છે. રૂ.100 કરોડનું ઘાસ અને ડાંગર પરાળ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. પશુ જે ઘાય ખાય તો સીલીકા ટોકસસીટીની માત્રા વધારે હોય મોતને ભેટે છે, તેવા પ્રકારનું ઘાસ ખરીદવાની શરૂઆત કરી દિધી હતી. જેમાં રૂ.50 કરોડ જેટલું કૌભાંડ તો છે પણ પશુને મારી નાંખતું કૌભાંડ પણ છે. ...
પોતાને કૃષ્ણનો અવતાર કહીને યુવતિઓને નારાયણ સાંઈ ફસાવતાં હતા
ગુજરાતના ઢોંગી સંત નારાયણ આશારામને આજીવન સજા થતાં પીડિતા સાધિકાએ જણાવ્યું હતું કે, નારાયણને ફાંસીની સજા થઇ હોત તો એને એક જ વખત દુઃખ થાત પછી જે ખતમ થયો હોત. પણ તેને ફાંસી થઈ નથી તેથી તે જીવીત છે. હવે તે જીવનભર કારાવાસમાં સજા ભોલવશે. જિંદગી પોતાના કુકર્મો યાદ આવશે, કુકર્મોને કારણે સજા ભોગવી રહ્યો હોવાનો અહેસાસ થશે. મને એકને નહિ પણ મારી જેવી અનેક પીડ...
મોદીનો 100 સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ નિષ્ફળ માંડ 10 ટકા કામ થયું
100 સ્માર્ટ સિટી બનાવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજના સદંતર નિફ્ષળ રહી હોવાનો મત નિષ્ણાંતોએ વ્ક્ત કરીને જાહેર કર્યું છે કે 96 સમાર્ટ શહેરોમાં 10 ટકા પણ કામ થયું નથી. સુરત, પૂણે, ઈન્દોર, ભુવનેશ્વર સ્માર્ટ સિટી પ્રોજેક્ટો વિકસાવવામાં અન્ય શહેરોથી થોડા આગળ છે, જ્યારે બાકીના સ્માર્ટ સિટી વિકસાવવાની બાબતમાં માંડ દસ ટકા કે તેનાથી ઓછી પ્રગતિ થઈ છે. તેન...
જો ઢાંકી પાણી પંપ ન હોત તો સૌરાષ્ટ્રમાં પાણીની કટોટકી હોત
નર્મદા નેટવર્ક ન હોત અને ઢાંકી ખાતેનું પમ્પીંગ સ્ટેશન નિર્માણ ન થયું હોત તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ હોત. પ્રતિ દિવસ ઢાંકી, માળિયા, વલ્લભીપુર કેનાલ, પરિયેજ-કનેવાલ દ્વારા હાલ ૧૯૦ કરોડ લિટર જેટલું પાણી કચ્છ અને સૌરાષ્ટ્રને આપવામાં આવે છે, જે ગત વર્ષ કરતાં ૨૦ કરોડ લિટર પ્રતિ દિવસ જેટલું વધારે છે. રાજ્ય સરકારે નર્મદા નેટવર્ક દ્વાર...
ગુજરાતમાં પાણી માટે પાણીપત થાય તે દિવસો ભગવાન ન દેખાડે
છેલ્લાં બે દિવસથી પાણીની ભયંકર તંગી અને વકરતી જતી સમસ્યા વિષે જે લખાયું એનો જાણે કે આજના અખબારોમાં પડઘો પડતો હોય તેમ ‘ગાર્ડન ઓફ ગુજરાત’ એટલે કે ગુજરાતનો બગીચો કહેવાય એવા દક્ષિણ ગુજરાતમાં પણ પાણીની વિકરાળ તંગીએ દેખા દીધી છે. નવસારીમાં પાણીની સમસ્યા વિકટ બને, વલસાડમાં પાણી મુદ્દે હોબાળો થાય, નર્મદા સૂકાય, ઉકાઈ બંધનાં પણ તળિયાં દેખાવા માંડે એવી પરિસ્થ...
તળાવો ઉંડા કર્યાનો દાવો પણ તેનું શું પરિણામ આવ્યું ? ફરી એજ જુઠું બોલત...
ફેબ્રુઆરીથી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનમાં રૂ.330 કરોડના 13,834 કામો થશે. જેમાં 14,000 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારવાનું ફરી એક વખત નક્કી કર્યું છે. મુખ્ય પ્રધાને આ માટે એક બેઠક બોલાવીને સમિક્ષા કરી હતી. સુજલામ સુફલામ નેટવર્ક આધારિત કેનાલ નેટવર્ક ઉપર વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય અને જળસ્તર ઊંચા આવે તે માટે પરકોલેશન વેલ નેટવર્ક ઉભું કરવા...
મોદી-રૂપાણીની સૌની યોજના ઘરમૂળથી કેમ ખોટી પૂરવાર થઈ રહી છે
રાજ્યનાં 204 જળાશયોમાં સરેરાશ 34.41 ટકા પાણી છે. સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં તો માત્ર 11.82 ટકા પાણી બચ્યું છે. બે બંધમાં 80 ટકા પાણી છે બાકી સૌરાષ્ટ્રના 80 બંધમાં સહેજ પણ પાણી રહ્યું નથી. કચ્છના 20 બેધોમાં 14 ટકા જેવું પાણી છે. ઉત્તર ગુજરાતમાં 15 બંધમાં 17 ટકા પાણી છે. પાણીની ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં એકી સાથે આફત ઉતરી આવી છે. ગુજરાતના પ...
રૂપાણીના પોલા વચનો, 1000 કરોડનું ખર્ચ છતાં પાણી માટે અલવલ્લીમાં વલખા
ગાંધીનગર : એક વર્ષ પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 10 મે 2018ના દિવસે અરવલ્લી જિલ્લાના મેઘરજના બાંઠીવાડા ગામે તળાવ ઊંડુ કરાવવાનો પ્રારંભ કરાવતાં જાહેરમાં પ્રજાને વચન આપ્યું હતું કે, પીવાના પાણીનો દુકાળ એ ભૂતકાળ બને તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ગુજરાતની પાણી સંગ્રહ ક્ષમતા દોઢ ગણી કરવાની નેમ છે. ચારીયા નદી અને કોતરને પુન: જીવિત કરવાનાં સુ...
ઊંઝા જીરૂ જીએસટી કૌભાંડ દબાવવી દેવાતા કેન્દ્રની એજન્સીઓ સક્રિય થઈ
ઊંઝામાં ગુજરાતના અધિકારીઓ પર રાજકીય દબાણ આવતાં હવે કેન્દ્રીય CST-GST અધિકારીઓ સક્રિય થયા છે. તેઓ આ દરોડા પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. કારણ કે સૌથી વધું નુકસાન કેન્દ્ર સરકારને થયું છે. ગુજરાતના અધિકારીઓ પાસેથી દરોડાની વિગતો અને રેકર્ડ માંગશે. જોકે, કેન્દ્રના અધિકારીઓએ કેટલાંક જાણકારોને દિલ્હી બોલાવ્યા હતા. આ માહિતી આપનારાઓએ થોકબંધ પૂરાવા અને દસ્તાવ...

English