Wednesday, August 12, 2026

પત્રકાર નીલેશ સવાણીએ કહી દીધું, મોદીની દાદાગીરી વચ્ચે તેમની શરતથી ઈન્ટ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં એકપણ પત્રકાર પરિષદ કરી નથી. તેઓ પત્રકારોને પોતાના ખિસ્સાનું પર્સ સમજે છે. તેઓ મનગમતા ચાપલુસીયા અને મોદીના પગના તાળીયા ચાટતા અને ભ્રષ્ટાચારની લાળ ટપકાવતાં ટીવી અને અખબારોના પુંછડી પટપટાવતાં કેટલાક ભ્રષ્ટ માલીકો અને એવાજ તેના ઢોંગી પત્રકારો સ્પોન્સર ઈન્ટરવ્યુ લે છે. જેના કરોડો રૃપિયામાં શોદા થતાં હોય છે તે કોબ્રા...

ઊંઝામાં GSTનું ગુજરાતનું સૌથી મોટું ઓપરેશન, 24 સ્થળે દરોડા

ગુજરાતના આજ સુધીના સૌથી મોટું GST સર્ચ ઓપરેશન ઊંઝામાં આજે સવારથી હાથ ધરાયું છે. જેના પર વેચાણ વેરા કમિશ્નર પી ડી વાધેલા અને નાણાં પ્રધાનની સીધી દેખરેખમાં કડક અધિકારી શુક્લ દ્વારા તપાસના કરવાના આદેશો કરાયાછે. રાજકોટ કરતાં પણ મોટું બોગસ બિલિંગ કૌભાંડ હોવાની શક્યતા છે. વેરા કૌભાંડના પડદા પાછળના સૂત્રધાર છટકી જશે. કારણ કે તે બીજાના નામે કેન્દ્ર સરકાર અ...

દ્વારકામાં રશીયાની કંપનીના 30 કરોડના કોલસા ચોરીમાં કોના હાથ કાળા ?

દ્વારાકાના વાડીનારમાં આવેલી ન્યારા એનર્જી કંપનીમાં 5 દિવસમાં 68,381 મેટ્રિક ટન કોલસા જેની કિંમત રૂ. 30 કરોડની ચોરી થઈ છે. મુંબઈ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં 26 માર્ચ 2019ના ઓડિટ દરમિયાન કોલસા કૌંભાડનો પર્દાફાશ થયો હતો. કંપનીનાં કેટલાક કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ખંભાળીયાથી 16 કિ.મી. દૂરના નાના માંઢા ગામે આવેલા એસાર કંપનીના કોલ સ્ટોક યાર્ડમાં આ જથ...

સાદગીના પ્રતીક ગાંધીજીની શાળા પાછળ રૂ. 2.22 કરોડનું વૈભવી ખર્ચે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે દાંડીથી લઇ પોરબંદર સુધીના મહાત્મા ગાંધીજીના સ્મૃતિ કેન્દ્રોની જાળવણી માટે યોજના બનાવવમાં આવી છે. રાજકોટમાં ગાંધી મ્યુઝીયમ, કબાગાંધીનો ડેલો અને હવે સરકાર દ્વારા 100 વર્ષ જૂની રાષ્ટ્રીય શાળાના જીર્ણોદ્વાર માટે કામગીરી હાથ ધરાઈ છે. રૂપિયા 2 કરોડ 22 લાખના ખર્ચે રીનોવ...

ભાજપના દિનેશ દેસાઈએ યુવકનું અપહરણ કર્યું પણ પોલીસે કંઈ ન કર્યું

અમદાવાદ ભાજપના ગોતાના કોર્પોરેટર દિનેશ દેસાઈ સામે કરાયો યુવકના અપહરણનો આરોપ મૂકવામાં આવ્યો છે. રાજેશના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કેઅપહરણકર્તામાં ભાજપના ગોતા વોર્ડના કોર્પોરેટર સામેલ છે. એમના કુટુંબીજનો પણ આમા સામેલ છે. એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે જે ગાડીના નંબર આપ્યા છે. તે ગાડી પણ આ લોકોએ ડીટેન નથી કરી. અમે જે લોકોના નામ આપ્યા છે તે ...

મતદારોની નૈતિકતા હત્યા અને બકરાની કતલ કરતાં રાજનેતાઓ

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશનાં આદિવાસી સમાજ ડાંગમાં ચૂંટણી જીતવા અને અંગત કારણોસર બકરા અને મરઘાને ફટકા મારીને બલિ ચઢાવવામાં આવ્યો હતો. આદિવાસી વિસ્તારમાં ગ્રામપંચાયત, જિલ્લા-તાલુકા કે વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીમાં જીત માટે બકરા કે ઘેંટાની બલી ચઢાવે છે. જે રીતે ગુજરાતના મતદારોને લોભ લાલચ આપીને તેમની નૈતિક હત્યા કરવામા આવે છે. જેમ બકર...

નર્મદા બંધમાં 15 મીટર નવું પાણી, ખેડૂતોએ મત ન આપ્યા તો સરકારે પાણી ન આ...

નર્મદા બંધમાં પાણીની સપાટી ગયા વર્ષ કરતાં 15 મીટર વધી છે. ભરપુર પાણી હોવા છતાં ગુજરાત ભાજપની વિજય રૂપાણીની સરકાર 1 લાખ ખેડૂત કુટુંબોને ખેતરમાં કૃષિ સિંચાઈ માટે એક ટીંપું પાણી પણ આપતી નથી. જેના કારણે 5 લાખ લોકોને તેની સીધી અસર થઈ રહી છે. નહેરોમાં પાણી બંધ કરી દેવાયું છે. તેથી ઉનાળું પાક પણ લઈ શકાય તેમ નથી. 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થવી જોઈતી હતી પણ રૂ...

કોંગ્રેસને બ્લેક મેઈલ કરતાં બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર

લોકસભા ચૂંટણીના થોડા દિવસ અગાઉ ભાજપ સાથે ગોઠવણ કરીને કોંગ્રેસની સામે પડેલાં ગદ્દાર નેતા અલ્પેશ ઠકોરે કોંગ્રેસને હરાવવા અને ભાજપને જીતાડવા માટે લોકસભાની બે બેઠક પર પ્રચાર કરતાં તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરીને તેમને ધારાસભ્ય પદેથી દૂર કરવા માટે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસના આ પગલા બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને ધમકી આપી કહ્...

નરેન્દ્ર મોદીએ ગુજરાતને અલવિદા કર્યું, 50 ટકા સંપત્તિ વધી

2014માં નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસી પર એમ બે બેઠક પર ચૂંટણી લડ્યા હતા. તે બન્ને બેઠક પરથી ચૂંટાયા બાદ ગુજરાતને પસંદ કરવાના બદલે ઉત્તર પ્રદેશના વારાણસીને પસંદ કરીને વડોદરા બેઠકનો ત્યાગ કર્યો હતો. 2014માં ગુજરાતને છોડી દીધા બાદ હવે 2019માં ગુજરારાતનો રાજકીય રીતે તેમણે ત્યાગ કરી દીધો છે. તેઓ હવે ઉત્તર પ્રદેશના વારણસીથી ચૂંટણી લડી રહ્યાં છે. ગુ...

ઘર છોડી દેતાં નરેન્દ્ર મોદીને અમે ભૂલી ગયા હતા – પ્રહલાદ મોદી

વડનગરના મૂળ વતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીએ કેટલીક બાબતો જાહેર કરી છે.અમે ખેતરમાં જતાં રહેલા અને કેરીને પત્થર મારીને કેરી તોડતા હતા. ખેડૂત આવે એટલે ભાગી જતાં હતા. તેનું ઉપનામ ન હતું પણ મહોલ્લાવાળા તેને નટખટ કહેતાં હતા. તેના મુસ્લિમ ગરીબ મિત્રો હતા. અમારો પરિવાર ગરીબ હતો. દશરથ લક્ષ્મણ પટેલ મિત્ર હતા. સિનેમા નજીક ઓટલા પર સિંગ અન...

સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધું GST બોગસ બિલીંગ કૌભાંડો

ઠગ્સ ઓફ ગુજરાત - સરકારને લૂંટતા ઠગો સમગ્ર ભારતમાં સૌથી વેરા કૌભાંડ ગુજરાતમાં ચાલી રહ્યાં છે. ગુજરાતમાં સમગ્ર દેશ કરતાં વધું દરોડા પાડીને સૌથી વધું GSTમાં વેરા ચોરી પી. ડી. વાઘેલાએ પકડી છે. તેમ છતાં સમગ્ર ગુજરાતમાં એટલી વ્યાપક ચોરી થાય છે કે કેન્દ્ર સરકાર જો તે નહીં અટકાવે તો એબજો રૂપિયા પગ કરી રહ્યા છે. જે ગુજરાતની પ્રજાની આવક છે તે આર્થિક કૌભાં...

એશિયાના સૌથી મોટા મસાલા બજારનું 1 હજાર કરોડનું વેરા કૌભાંડ

ગુજરાતમાં જ્યારથી GST લાગુ પડ્યો છે ત્યારથી ગુજરાતના સૌથી મોટા ખેત ઉત્પન્ન બજાર ઊંઝામાં ગાંધીનગર ભાજપના નેતાઓ અને GSTના અમદાવાદના અધિકારીઓ સાથે મળીને વેરા ચોર ટોળકી ઊંઝામાં રોજનું રૂ.25 લાખનું વેરાની ચોરી કરી રહ્યાં છે. આજ સુધી આવું રૂ.165 કરોડનું વેરા કૌભાંડ થયું હોવાના પુરાવા છે. જોકે ઊંઝા માર્કેટ યાર્ડ સાથે જોડાયેલા લોકો કહે છે કે, એક વર્ષના રૂ....

ભાજપના 3 નેતાઓને આચાસંહિતામાં 1 વર્ષની સજા છતાં 10 વર્ષથી આઝાદ

2009ની લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચારમાં મોરબી ખાતે ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થાય એવા મોરબીના તત્કાલીન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા અંજારના ધારાસભ્ય નિમા આચાર્ય સામે મોરબીમાં ગુનો નોંધાયો હતો. કેસ એડિશનલ ચીફ જ્યૂડીશયલ મેજિસ્ટટ્રેટ જે.જી.દામોદ્રએ આચાર સંહિતા ભંગ મામલે વિડીયોગ્રાફી સહિતના પુરાવા ધ્યાને લઈ તત્કાલીન ધારાસભ્ય નિમાબેન આચાર્ય, કાંતિલાલ અ...

સેક્સમેનિયાક કચ્છ ભાજપ, બ્લુ ફિલ્મ અંજાર ભાજપના ગૃપમાં મૂકવામાં આવી

અસંસ્કારી અને ગેરશિસ્ત ધરાવતાં કચ્છ ભાજપની વધું એક સેક્સ ભવાઈ બહાર આવી છે. અંજાર નગર પાલિકાના ભાજપના 32 સભ્યોના વોટ્સએપ જૂથના એક સભ્યએ અશ્લિલ વીડિયો મુકી દીધો હતો. જેને લીધે મહિલા સભ્યો પણ શરમજનક સ્થિતીમાં મુકાઈ ગઈ હતી. ચૂંટણીનાં દિવસે 23મી એપ્રિલની સાંજે આ ઘટના બની હતી. નલિયા ભાજપ સામુહિક બળાત્કાર કે, ભાનુશાળી બળાત્કાર કેસ, છબીલ પટેલ, બળાત્કાર ...

અલ્પેશ ઠાકોરને ખદેડી મૂકો, વિધાનસભા સમક્ષ કોંગ્રેસની માંગણી

અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસ પક્ષે વિધાનસભાના અધ્યને પત્ર લખીને માંગણી કરી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ વિરૃદ્ધ ચૂંટણીમાં કામ કર્યું હોવાથી અને તેમણે કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાથી તે હવે કોંગ્રેસ પક્ષના સભ્ય રહેતા નથી. જ્યારે વિધાનસભામાં તે કોંગ્રેસ પક્ષના સભ્ય હોવાથી તેમને ધારાસભ્ય પદેથી તુરંત દૂર કરવાની...