Wednesday, August 12, 2026

દાવદહાડા ગામને લોકોએ 0 મતદાન કરીને દાવ લગાવ્યો

પૂલ ન હોવાના કારણે ગ્રામજનોને ચોમાસામાં નદી જાતે પાર કરીને જવુ પડે છે. તેથી નદીના પાણીમાં રહેલાં સાપના દંતના કારણે ગયા વર્ષે 2 લોકોના મોત થયા હતા. ડાંગના દાવદહાડ તથા ધુબડીયા ગામમાં 0% મતદાન થયું છે. ગુજરાતના એક નાના એવા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે અને ગામના એક પણ લોકોએ બપોરે બે બગ્યા સુધીમાં એક પણ વોટ આપ્યો નથી. ગામના લોકોને પ્રાથમિક સુવિ...

6 વાગ્યા સુધી 62 ટકા મતદાન થયું LIVE પળેપળની વિગતો

2014માં મતદાન 2014ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન 30 એપ્રિલના રોજ થયું હતું. 2014માં કુલ 40603093 મતદારો હતા જેમાંથી રાજ્યમાં 25703177 ઈવીએમ અને 146478 પોસ્ટલ દ્વારા મતદાન થયું હતું. રાજ્યમાં કુલ મતદાનની ટકાવારી 63.66% રહી હતી. જેમાં સૌથી વધુ મતદાન બારડોલી બેઠક પર 74.94 ટકા થયું હતું જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર બેઠક પર 52.62 ટકા થયું હત...

અનેક સ્થળે મત મશીન ખોટકાયા, અવ્યવસ્થા, મતદાન પર અસર

રાજકોટના એસ્ટ્રોન વિસ્તારમાં 4 ઈવીએમ ખોટકાયા છોટાઉદેપુરમાં 2 ઈવીએમ મશીન ખોટકાયા મધ્યગુજરાતમાં પણ 7 જગ્યાએ ઈવીએમ ખોટકાયુંછોટા રાધનપુરના 10 ગામમાં ઈવીએમ મશીન ખોટકાયાના અહેવાલ છે. તાત્કાલિક ધોરણે ઈવીએમ બદલવામાં આવ્યાં છે. બુથ નંબર 275 ભાણવડમાં 42 મત પડ્યા બાદ ઈવીએમ મશીનમાં ખામી સર્જાઈ અને મશીન બદલવાની ફરજ પડી હતી. આ બાજુ ગાંધીનગરમાં પણ ઈવીએમ ખોટક...

કોંગ્રેસના મંત્રી ભારતી પટેલની ભૂલ, મતદાનના ફોટો ફેસબુક પર મૂક્યા

સુરત ..કોંગ્રેસના ભારતી પટેલે વોટ આપતો ફેસબુક પર મુક્યો. કોંગ્રેસ નિશાન સાથે evm મશીન નો ફોટો પાડીને કર્યો વાયરલ. મરો મત કોંગ્રેસને લખીને ફેસબુક પર મુક્યો. 

ઉમેદવારો સાથે પ્રચાર કરે છે

ચૂંટણીમાં પક્ષો અને ઉમેદવાર એકબીજાની સામે એડીચોટીનું જોર લગાડી દેતા હોય છે. સામેવાળા ઉમેદવારને હરાવવા અને નીચો પાડવા શક્ય એ તમામ કરી છૂટતા હોય છે. એવા સમયે સામસામે લડતા બે ઉમેદવાર જો મતદાનના દિવસે એક જ ગાડીમાં સાથે ફરતા જોવા મળે તો શું સમજવું? રસપ્રદ ચિત્ર જોવા મળ્યું વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં. વલસાડ-ડાંગ લોકસભા બેઠકના બે અપક્ષ ઉમેદવાર જયે...

કોંગ્રેસના પરથી ભટોળનો પ્રચાર બંધ કરી દે, નહીંતર મજા નહીં આવે

બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં લાખણી તાલુકા કોંગ્રેસના મહામંત્રી સંજય રબારી લાખણી ખાતે કોંગ્રેસના કાર્યાલયથી નિકળ્યા તેની સાથે તેને કોંગ્રેસનો પ્રટાર નહીં કરવા ધમકી આપવામાં આવી હતી. કુડા ગામડાઓમાં પ્રચાર કરવા જવા તેઓ નિકળ્યા હતા.કુડાના માર્ગે જતાં એક કાળા રંગની કાર ઊભી હતી. તેના ઉપર પાછળના ભાગે ભાજપના સ્ટીકર લગાવેલા હતા. પેલી કારમાંથી હાથ ઊંચો કરીને ...

બુરખો પહેરી મતદાન કરતાં ભાજપનો વિરોધ

વડગામ તાલુકાના માહી ગામે મતદાન સમયે પ્રિસાઈડિંગ ઓફિસર અને મતદારો વચ્ચે ચકમક થતાં તંત્ર સહિત પોલીસ કાફલો મતદાન મથકે પહોંચી મામલો થાળે પાડ્‌યો હતો. ચકમક થતાં થોડાક સમય માટે મતદાન અટક્યું હોવાનું જાણવા મળે છે. જોકે પુનઃ મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ કરાયું હતું પ્રાપ્ત માહિતી મુજબ માહી ગામે લોકસભાની ચૂંટણીને લઈ વહેલી સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મત...

પાકિસ્તાનના પલાયન હિન્દુઓ હવે ગુજરાતમાં ભાજપની મતબેંક બન્યા

પાકિસ્તાનથી ગુજરાતમાં આવીને વસેલા 600 હિંદુઓ 60 વર્ષ પછી લોકસભામાં પહેલી વખત મતદાન કરશે. વસાહતીઓએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. તેમને 2016થી મતદાર ઓળખ કાર્ડ ચૂંટણી પંચે આપ્યા છે. જેમાં અમદાવાદના 490, કચ્છમાં 89, રાજકોટમાં 20 અને ગાંધીનગરમાં 7 મતદારો છે. પાકિસ્તારમાં થતાં અત્યાચાર સામે લડવાના બદલે ભારતમાં ભાગી આવેલા આ હિંદ...

બનાસકાંઠામાં કોંગ્રસ-ભાજપના રાજનેતાઓએ યુવતિ પર સામૂહિક બળાત્કાર કર્યો

બનાસકાંઠાના લાખણીમાં સત્તા ટકાવી રાખવા માટે ભાજપ અને કોંગ્રેસ એક બનીને એક બીજાને મત આપ્યા હતા. પણ હવે અહીં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સાથે મળીને એક યુવતી પર 5 રાજકીય નેતાઓએ સામૂહિક બળાત્કાર કર્યો હોવાની ઘટના બની છે. લગ્ન કરવા માટે યુવતીનું અપહરણ કરી રાજનેતાઓએ વારાફરતી બળાત્યાક કર્યો હતો.  બળાત્કાર બાદ યુવતી પાસેથી સોનાના દાગીના સહિત રૂ.85 હજારની મતા...

પબુભા માણેકને વડી અદાલતે ગેરલાયક ઠેરવી દીધા, પણ વિધાનસભાના અધ્યક્ષ મૌન...

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને ધારાસભ્ય પદ પરથી હકાલપટ્ટી કરવાના ગુજરાત વડી અદાલતના ચુકાદો આવતાં ભાજપને માટે મોટી લપડાક પડી હતી. ચૂદાકાને પડકારતી અરજીન દેશની સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. જે અરજી સ્વીકાર બાદ 22 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં પબુભા માણેકને સભ્યપદ રદ્દ થવા મામલે કોઈ રાહત મળી નથી. રાહત માટે સુપ્રિમમાં અપીલ કરી હતી, પર...

રાજકીય નેતાઓના અહંમથી દૂધસાગર ડેરી અમૂલથી અલગ થઈ પતન તરફ જશે

દૂધસાગર ડેરીના પૂર્વ વડા ડાયરેક્ટર વિપુલ ચૌધરી અને ભાજપ સરકારની લડાઈના કારણે દૂધસાગર ડેરી ખતમ થવા જઈ રહી છે. વિપુલ ચૌધરી પોતાના કૌભાંડો છાવરવા અને કૌભાંડો કરવા માટે દૂધ ઉત્પાદકોના હીતના બદલે પોતાના હીત માટે દૂધસાગર ડેરીને અમૂલથી અલગ કરીને પોતે સ્વતંત્ર ધંધો કરશે. તેની સામે રાજ્ય સરકાર અને ખાસ કરીને નિતીન પટેલે જે રીતે ડેરી અને વિપુલ ચૌધરી સામે કિન્...

પરેશ ધાનાણી અમરેલી પોલીસ મથકે દેખાવો કર્યા

અમરેલીના એએસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, રવિવારે ભાજપના ઉમેદવાર નારણ કાછડીયાએ ગૌચરમાં કરેલા દબાણ અંગે પત્રિકાઓ વહેંચવામાં આવી હતી. લોકોમાં તેની મોટી અસર થઈ હતી. ભાજપના એક સાંસદ દ્વારા ગૌચર પર થયેલા દબાણનો મુદ્દો આમતો અખબારોમાં અગાઉ આવી ચૂક્યો છે. તેથી આ ચૂંટણીમાં તે અંગે ગરમગરમ પ્રચાર થયો હતો. લોકો અને કોંગ્રેસના કાર્યકરોએ આ પત્રિકા ધૂમ વહેંચી હત...

545 કરોડ ચૂંટણી પંચે જપ્ત કર્યા, ચૂંટણીની તમામ વિગતો વાંચો

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી ૫૬,૯૦૭ પરવાનેદાર હથિયાર ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં ૫૧,૯૯૫ જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાય...

અમિત શાહના મત વિસ્તારમાં આંગળી પર મતદાનની શ્યાહી લગાવી દીધી

ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આંગળીઓ પર સહી લગાડી દેવામાં આવી હોવાની ફરિયાદ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડાએ પણ ચૂંટણીપંચને કરી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં ગંભીર બાબત અંગે કરેલી ફરિયાદમાં મતદારોને તાત્કાલિક ન્યાય આપવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કરી છે. ગરીબ-સામાન્ય અને લઘુમતિ મતદારોને અનેક જગ્યાએ મતદાર સ્લી...

કોંગ્રેસે અમિત શાહ વિરોધી વિસ્તારોમાં રેલી કેમ ન કરી ?

ગાંધીનગર સોકસભા વિસ્તારમાં જ્યાં અમિત શાહનો ભારે વિરોધ થાય છે એવા ઘાટલોડિયા, નારણપુરા, સાબરતી, સરખેજ જેવા વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર સી જે ચાવડાએ રેલી તો ન કરી પણ પોતાના કાર્યકરોને પ્રચાર માટે પણ બહાર કાઢ્યા નથી. તેથી તેમની ઈરાદાઓ માટે લોકો હવે શંકા કરી રહ્યાં છે. ખરેખર તેઓ જો અમિત શાહને હરાવવા માંગતા હોત તો તેમણે અમિત શાહનો જ્યાં વિરોધ થઈ રહ્ય...