Wednesday, August 12, 2026

મોદી ફીર એક બારમાં કોઈને રસ નથી, રથ ખાલી

ભરૂચમાં અહેમદ પટેલને ટક્કર આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો અને યોજનાઓ માટે એક રખ ફેરવવામાં આવી રહ્યો છે. એક બાર ફિર મોદી સરકારની અપીલ લોકોને કરવામાં આવે છે પરંતુ લોકો આવા રથ જોવા કે તેમાં રખાયેલા સ્ક્રીન પર નાટક જોવા માટે જતું નથી. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળાના વોર્ડમાં આવું જ થયું છે. તેમના વિસ્તારમાં મોદી રથ ફેરવવામાં આવ્...

ચૂંટણી જીતવા ભાજપ રાજનેતાઓને મોં માંગી રકમે ખરીદે છે

સાબરકાંઠામાં હિંમતનગરના સુરજ નગર ગામે કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે પહોંચેલા હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ દ્વારા ખૂબ મોટા પાયે પૈસા આપવામાં આવી રહ્યા છે, તાલુકા સભ્યોને પણ ખરીદવામાં આવી રહ્યા છે. ભાજપ માટે બચવાનો આ એક જંગ છે. જો આ વખતે ભાજપ હારશે તો ભાજપના ઘણા બધા લોકો જેલમાં જવાના છે. ભાજપે નોટબંધીમાં એક લાખ કરોડની નકલી નો...

પરથી ભટોળે 5 ધારાસભ્યોને રૂ.15-15 કરોડ આપ્યા, ગેનીબેન કહે છે મેં ચા પણ...

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત અન્ય 5 ધારાસભ્યોએ પરથી ભટોળને ટિકિટ અપાવવા માટે રૂ15 કરોડ  લીધા હોવાના આક્ષેપો લાગ્યા હતા. પૈસા લેવાના આરોપોમાં હજુ સુધી કોઈ ધારાસભ્યોના નામ બહાર આવ્યા નથી. ગેનીબેન ઠાકોરે પોતાના પર લાગેલા આક્ષેપોને ખોટા ગણાવતા જાહેર સભાને સંબોધન કરતી વખતે ભગવાનાના સોગંધ ખાધા હતા. ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, ધારાસભ્યને કે ક...

ભાજપના ધારાસભ્યની કારના કાચ તોડી નાંખો, ધારાસભ્યો અસલામત

xસુરતના કામરેજના ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડિયાની ગાડી રસ્તામાં અટકાવીને કેટલાક તત્ત્વએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ધારસભ્ય વી. ડી. ઝાલાવાડિયાએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. તેઓ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. એટલે રસ્તા પર ઉભેલા એક વ્યક્તિને મારા ડ્રાઈવરે અરજ કરી કે, ભાઈ ગાડી થોડી સાઈડમાં લે એટલે મારી ગાડી નીકળી જાય, બે વાર...

અમિત શાહના રબ્બરસ્ટેમ મુખ્ય પ્રધાન રૂપાણી, કોંગ્રેસના 15 સંસદસભ્યો ચૂં...

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે માનતો નથી. ભલે એ પછી સંવૈધાનિક પદ પર બેઠા હોય. ખરાબ ભાષાનો તેઓ ઉપયોગ ન કરી શકે. શહીદ જવાનોના પરિવાર પણ બાલાકોટ હુમલા પર શંકા કરે તો તે પણ પાકિસ્તાની છે, એવું તે કહે તે કોઈ રીતે સારી બાબત નથી. તેથી હું તેમને મુખ્ય પ્રધાન માનતો નથી.  અમે તમારી સામે લડ્યા એટલા માટે અમે અલગાવવાદી બની ગ...

2014ની જેમ મોદીનો જાદુ ન ચાલ્યો, કોંગ્રેસ વધુ મજબૂત બની

લોકસભાની ગુજરાતની ચૂંટણીમાં મોદી મેજીક ગાયબ થઈ ગયો છે. 2014માં જાદુ હતો એવો જાદુ રહ્યો નથી. તેથી ગુજરાતમાં મોટા પાયે પક્ષાંતર કરાવીને ભાજપને જીતાડવા માટે રાજકીય ચાલ ચાલવામાં આવી હતી. તેમ છતાં તેનાથી જોઈએ એવો પ્રભાવ પડ્યો તો નથી પણ પક્ષપલટાની ઉલટી અસર પ્રજામાં જોવા મળી રહી છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પડેલા ફટકાબાદ હવે લોકસભાની ચૂંટણીમાં પણ ગુ...

સફેદ દૂધનું ગંદુ રાજકારણ 

ચૂંટણી આવતાં સહકારી ડીરીઓએ દૂધના ભાવમાં વધારો કરીને ખાનગીમાં પશુપાલકોને એવા સંકેત આપી દીધા હતા કે, દૂધના સારા ભાવ કરી આપ્યા છે હવે મત ભાજપને આપજો. આવું ભાજપના એક નેતાએ જાહેર પણ કર્યું હતું. સહકારી ડેરીઓમાં જ્યારથી રાજકીય નેતાઓ આવી રહ્યાં છે ત્યારથી સફેદ દૂધનું ગંદુ રાજકારણ શરૂં થયું છે. તેમાં આ વખતે પરાકાષ્ઠા જોવા મળી રહી છે. બે ડેરીને બાદ કરતાં...

અલ્પેશ ખોડાજી ઠાકોરે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાના નામે સભ્યો બનાવવાના નામે 4 લાખ લોકો પાસેથી રૂ.100 ઉઘરાવી લઈને કૌભાંડ કર્યું હોવાનો આરોપ ઠાકોર સેનાના કાર્યકરોએ મૂક્યો છે. રૂ.4 કરોડ સભ્ય ફીના થાય છે તેનો હિસાબ અલ્પેશ આપતો નથી. ઉપરાંચ ઠાકોર મોલ બનાવવા માટે રૂ.1100 વ્યક્તિ દીઠ ઉઘરાવીને ઠાકોર સમાજના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્...

મનીષાએ ભાનુશાળી પાસેથી રૂ.2 કરોડ લીધા હતા

કચ્છના અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીએ મનીષાને સમાધાન પેટે ચાર તબક્કામાં રૂ.2 કરોડ આપ્યા હોવાની વિગતો પોલીસે શોધી છે. સમાધાન કરવા માટે મનીષા રૂ.10 કરોડ માંગી રહી હતી. જેના પગલે ભાનુશાળીએ મનીષા સામે નરોડામાં ખંડણીની ફરિયાદ કરી હતી. તેથી મનીષાએ ભાનુશાળી પર સુરતમાં દુષ્કર્મની ફરિયાદ કરાવી હતી. ભાનુશાળીની હત્યા કરવા...

ઑફસેટ તરફેણ અને અનિલ અંબાણી જૂથ

ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પરિભાષામાં 'ઓફસેટ' એ ઉત્પાદક દ્વારા 'વળતરનું એક તત્વ' છે. જે મોટાભાગે ઓર્ડર આપનાર દેશમાં લઘુત્તમ પ્રમાણમાં મૂલ્ય વધારવાના સ્વરૂપમાં થાય છે. આનો અર્થ એ કે વસ્તુ આપનારે નિયત રોકાણ કરવું જ જોઇએ. ખરીદદાર દેશમાં જે ફાયદા થાય છે, તે ભાગ સામાન્ય રીતે માલ તરફ જાય છે. જે વેચી અથવા ખરીદવામાં આવતા સાધનોના કામમાં ફાળો આપે છે. અન્ય દેશોમા...

મોહન કુંડારીયાનો પગ કુંડાળામાં પડી ગયો

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તારની રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ જો મત નહીં આપો તો સહકારી મંડળી બંધ કરાવી દેશે એવી ધમકી આપી હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય નાનજી ડોડિયાને તેમણે ધમકી આપી હતી, કે ‘મારે કોઠારિયામાંથી 70થી 75 ટકા મત જોઇએ નહીંતર મંડળી બંધ કરાવી દઇશ. તમે મને બહું નડો છો." કોંગ...

દરિયા કાંઠાની 5 લોકસભાની બેઠક પર કોના પર વાવાઝોડું ત્રાટકશે ?

સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવેલી જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી એમ 5 બેઠક દરિયા કાંઠે આવેલી છે. આ વખતે દરિયા કાંઠે વાવાઝોડું વર્તાય રહ્યું છે. આ બેઠકો કોના ફાળે જાય છે તેની ચર્ચા થઈ રહી છે. દરિયા કાંઠે પરવ બદલાયો છે. કોંગ્રેસ માટે દરિયાની ભરતી આવી શકે અને ભાજપ માટે ઓટ આવી શકે છે. દરિયા કાંઠે વસતી પ્રજા પરેશાન છે. દરિયા કાંઠે આવેલી 15 જેટલી વિ...

અમરેલીમાં કોંગ્રેસની જીતની શક્યતા

2019માં ભાજપની સ્થિતી સુધરવાના બદલે વધું ખરાબ થઈ છે. અમરેલી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની જાહેર સભા અમરેલી થઈ રહી છે. અમરેલી બેઠક પર કોંગ્રેસ આશા રાખીને બેઠી છે. કારણ કે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અહીંથી ચૂંટણી લડી રહ્યાં છે. બીજું કે, 2014ની લોકસભા ચૂંટણી પછી અહીં કોંગ્રેસ સ્થાનિક કક્ષાએ અને વિધાનસભાની ...

ઊંઝાના 34 ગામના ભાજપના 3 હજાર કાર્યકરોએ પક્ષપલટુ આશાને હરાવવા શપથ લીધા...

ભારતીય જનતા પાર્ટીના  સનિસ્ટ કાર્યકર્તા દ્વારાઓ ઊંઝાના પાર્ટી પ્લોટમાં એકઠા થઈને પક્ષપલટુ આશા પટેલને હરાવવા 3000 ભાજપના ચાહકોએ સંકલ્પ લીધો હતો. ભાજપના મહામંત્રી કે સી પટેલ સામે ભારે રોષ ફેલાયો છે. કે સી પટેલ પોતે નરેન્દ્ર મોદી અને અમિત શાહના જીહજુરીયા નેતા છે. ઊંઝા  વિધાનસભા મત વિસ્તાર નરેન્દ્ર મોદીના વડનગર વિસ્તારમાં આવેલો છે. ભાજપ સામે અને ખાસ તો...

રણની વચ્ચે નડા બેટમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ભેટી પડ્યા

બને ચાહે દુશ્મન જમાના હમારા .સલામત રહે દોસ્તાના હમારા. આવું જ કંઈ બન્યું બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ નડાબેટમાં નડેશ્વરી માતાના મંદિર ખાતે બનાસ કરતાં જિલ્લા કોંગ્રેસના પરથીભાઇ ભટોળ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઇ પટેલ બંને ઉમેદવારો નડેશ્વરી માતાના મંદિરે દર્શનાર્થે ભેટો થયો બન્ને જૂના મિત્રો એક સાથે મળી એક સાથે બેઠા ત્યારે હિન્દી ફિલ્...