Wednesday, August 12, 2026

સમાનતાના સોગંદ લેનારા બાવળિયા સામે મતદારો માટે પક્ષપાત સામે પગલાં ભરાશ...

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને આડે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. અને પ્રચાર કરવા માટે જતા નેતાઓને પણ જનતામાંથી જાતજાતના અનુભવો જોવા અને સાંભળવા મળે છે. ત્યારે તાજેતરમાં જસદણમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા નો કંસેરા ગામની મહિલાઓએ ઉધડો લીધો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામા...

હાર્દિક સ્ટાર પ્રચારક, દેશમાં પ્રચાર માટે કોંગ્રેસે હેલિકૉપ્ટર આપ્યું

હાર્દિક પટેલ કોંગ્રેસ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લકી ચાર્મ સાબિત થયો હતો. કોંગ્રેસે હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક બનાવતા હાર્દિક પટેલનું કોંગ્રેસમાં રાજકીય કદ આપોઆપ વધવા માંડ્યું છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બાદ હાર્દિક પટેલ કોંગ્રેસનો ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બન્યો છે. હાર્દિક પટેલને કોંગ્રેસ હેલિકોપ્ટરની સુવિધા આપી છે અને હવે હાર...

હાર્દિકનો ફટકો, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા-બહેન જોડાયા કોંગ્રેસમા...

રાજકોટ: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં મતભેદ હોવાનું દેખાઇ રહ્યું છે અગાઉ તેમના પત્ની રિવાબાએ કેસરીયો ધારણ કરીને જામનગર લોકસભા બેઠક પર લોકસભા ટિકિટની દાવેદારી નોંધાવી હતી. જો કે અહી પુનમ માંડમને જ ભાજપે ફરીથી ટિકિટ આપી હતી અને રિવાબા અત્યારે ભાજપનો પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે હવે રિવાબાના સસરા અને નણંદ આજે કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. રવિન્દ્ર ...

કોંગ્રેસના રમેશે ભાજપના નેતાઓને કોઈ ગ્રાંટ નહીં આપવા બફાટ કર્યો

દાંતીવાડા તાલુકાના કોલોનીમાં કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્દઘાટન કારાયું હતું. તેમાં દાંતીવાડા તાલુકા પંચાયતના પ્રમુખના પુત્ર રમેશએ પ્રજાના પૈસાનો તે કઈ રીતે વહીવટ કરશે તેની જાહેરાત કરતાં કહ્યું હુતું કે, દાંતીવાડા તાલુકા પંચાયતની અને જિલ્લામાંથી આવતી રૂ.5થી 6 કરોડના અનુદાનની રકમ ભાજપના કોઈ કાર્યકર્તા કે કોઈ આગેવાનોની ભલામણથી આપીશ નહીં. કોંગ્રેસના સરપં...

Debate of First phase of Lok Sabha Election

https://youtu.be/wnuFylGNolQ

દેશની સુરક્ષા મોદી સરકારે જોખમમાં મૂકી

જ્યારે મોદી સરકારે આ કરાર ફોક કર્યો, ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા કેવી રીતે અને શા માટે જોખમમાં મૂકવામાં આવી? ભારતીય હવાઈ દળે 2004 થી 2015 સુધીમાં 42 વિમાન સ્ક્વોડ્રન્સની જગ્યાએ 32 વિમાન સ્ક્વોડ્રન્સ ખરીદવાનું નક્કી કરાયું હતું. છ સ્ક્વોડ્રન્સ માટે વાટાઘાટ પૂર્ણ કરવાને બદલે, મોદીએ 36 વિમાનોને ઓર્ડર આપવા માટે વાટાઘાટ હેઠળ જુનો કરાર રદ કર્યો - જેમાં વિમ...

સુરત શહેર કોંગ્રેસના મંત્રી સ્નેહલ શાહ સસ્પેન્ડ

સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જગદીશ પટેલે સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સ્નેહલ શાહને તાત્કાલીક અસારથી મંત્રી પદથી હટાવી દીધા છે. વારંવાર સુચનાઓ આપ્યા છતાં પણ સ્નેહલ શાહ દ્બારા પક્ષને લગતા સંદેશા કે ફોન તેમની મંજૂરી લીધા વિના જ કાર્યકરોને કરવામાં આવતા હોય છે. પક્ષની અંદર વિખવાદ ઉભો કરવાનું કામ કરી રહ્યા હતા.  એટલા માટે તેઓને હોદ્દા પરથી દૂર કરવામ...

કોંગ્રેસને 10 બેઠક મળે એવી શક્યતા, પ્રજા પ્રશ્નોથી પીડીત

અમરેલી, આણંદ, જુનાગઢ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, વલસાડ, પોરબંદર, મહેસાણા, ખેડા અને પાટણ મળીને 10 બેઠક એવી છે કે, જેના પર કોંગ્રેસની પકડ મજબૂત છે.  પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર છે. પણ કોંગ્રેસનું ગુજરાતની જાસૂસી સંત્થાનો અહેવાલ દર વખથની જેમ આ વખતે પણ ઈરાદાપૂર્વક લીક કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, લોકસભાની 26 બેઠકોમાંથી 8 બે...

અમરેલીમાં ભાજપ લોકસભા હારે તો, વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરતાં ઉંઘાડ...

અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી જીતે એવી અંદરખાને ભાજપમાં ચાલી રહેલી રાજરમત અંગે ભાજપના નેતાઓને ખ્યાલ આવી જતાં વારંવાર પક્ષપટા માટે જાણીતા બાવકુ ઉંધાડને ફાયર કરવામાં આવ્યા હતા. તેઓ અમરેલી બેઠક પરથી વિધાનસભાની પેટી ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યાં હતા. તે અંગે ગુપ્તચરોએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને જાણ કરતાં તેમણે બાવકુ ઉંઘાડને જમીન પર રહેવા અને લોકસભા...

માથુર અને રૂપાણી કેમ અલ્પેશના નામથી ધ્રુજી ગયા

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું તે તેની અંગત વાત છે. અલ્પેશ ઠાકોરની ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની કોઇ વાત નથી. હજુ સુધી તેની સાથે અમારો કોઇ કોન્ટેક્ટ નથી થયો. જ્યારે ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર ભાજપમાં આવે એવી કોઈ વાત નથી. આમ ભાજપના ટોચના આ બે નેતાઓ અલ્પેશના ભાજપ પ્રવેશથ...

ચૂંટણી ફંડના બોન્ડના હિસાબો જાહેર કરો, અદાલતનો આદેશ

ચૂંટણી માટે બેંકમાંથી બોન્ડ ખરીદવા માટે યોજના જાહેર કરી હતી. જેમાં દાન કોણે કેટલું આપ્યું તે નામ ગુપ્ત રહેતું હતું. જેમાં સીધો ફાયદો સત્તા સ્થાને રહેલાં લોકોને થતો હતો. વિપક્ષને કોઈ દાન આપવા પણ તૈયાર થતું ન હતું. ચૂંટણી ફંડ આપવા માટે નાણાંનો પ્રવાહ સત્તાધારી પક્ષ તરફ વહેતો હતો. કારણ કે બોન્ડ ખરીદનારના નામ ગુપ્ત રાખવામાં આવતાં હતા. હવે સુપ્રિમ કોર્ટ...

ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘીણે હરામજાદા કહેતાં અદાલદે તપાસનો આદેશ કર્યો

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી મર્યાદા ઓળંગીને કોંગ્રેસના નેતાઓને હરામજાદા કહેતાં તેમની ગરીમા પ્રજામાં ઓછી થઈ છે. 7 એપ્રિલ 2019ના દિવસે સુરતના અમરોલીમાં જાહેરસભામાં કોંગ્રેસ કાર્યકરોને હરામજાદા કહેતા તેની સામે ફરિયાદ નોંધાઇ હતી. સુરત અદાલતે તેની તપાસ કરવાનો આદેશ કર્યો છે. સુરત શહેર કોંગ્રેસના પ્રવક્તા અને આ કેસમાં વકીલ તરીકે હાજર રહેલા કિરણ ર...

હવે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ પણ જશે, કોંગ્રેસ કાનૂની જંગ ખેલશે

શંકરસિંહના પગલે બળવાખોરી પર આવી ગયેલા અલ્પેશ ઠાકોર હવે ધારાસભાપદ પણ ગુમાવે તેવી કાનૂની લડાઈ કોંગ્રેસ શરૂં કરશે. તે પહેલાં તેમને શિસ્તભંગના પગલા ભરશે અને પછી પક્ષમાંથી તેમને હાંકી કાઢવામાં આવશે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધા બાદ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા. પક્ષ વિરોધી પ્રવૃત્તિના કારણે પ્રદેશ કોંગ્રેસ દ્વારા બિહા...

લોકોને દંડ પણ હેલ્મેટ પહેર્યા વગર ભાજનના નેતાઓ રેલી કાઢે છે

સામાન્ય નાગરિક જો દ્વિચક્રીય વાહન ચલાવીને જતો હોય અને કદાચ તેને હેલ્મેટ ન પહેર્યું હોયતો ટ્રાફિક પોલીસ તેને પકડીને તેની પાસેથી અચૂક દંડ વસૂલે છે. પણ હાલમાં નેતાઓની બાઇક રેલીઓમાં ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યુ છે,તો શુ તંત્ર તેમની સામે કોઈ આકરા પગલાં ભરશે ખરા એ પ્રશ્ન આમ જનતામાં ચર્ચાઈ રહ્યો છે. તાજેતરમાં જ સુરતના સિંગણપુર ચોકડી પાસે આ...

ખુટલ એહમદ પટેલ નથી ઇચ્છતા કે ભરૂચ લોકસભા કોંગ્રેસ જીતે

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાત લોકસભાની 26 બેઠકો પૈકીની 25 બેઠકો પર કોંગ્રેસે સરળતાથી ઉમેદવારો જાહેર કરી દીધા હતા.પણ કોંગ્રેસના ખજાનચી એવા રાષ્ટીય નેતા એહમદ પટેલના હોમ ટાઉન ભરૂચમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખના ગણતરીના કલાકો પેહલા જ કોંગ્રેસના ઉમેદવાર તરીકે શેરખાન પઠાણના નામની જાહેરાત કરાઈ હતી.ભરૂચ લોકસભા બેઠકનો ઇતિહાસ જોઈએ તો એક માત્ર એહમદ પટેલ જ ...