ભાજપનો ચૂંટણી ઢંઢેરો 2022નું કેમ વરંવાર કહે છે, ગુજરાતનું શું
કેન્દ્રીય ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. પણ તેમાં ગુજરાતમાં શું કરવા માંગે છે. તે અંગે કોઈ ઉલ્લેખ નથી. -ખેડૂતોને વર્ષે ૬૦૦૦ની મદદ કરવામાં આવશે. - કિશાન ક્રેડિત કાર્ડ – આ દ્વારા ૧ લાખની લોન સુધી વ્યાજ પાંચ વર્ષ માટે નહી. - ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવામાં આવશે. -ખેડૂતો માટે પેન્સન યોજના લાવવામાં આવશે જેમાં ૬૦ વર્ષની ઉમરથી પે...
3 લાખ લોકોની અટકાયત કે પકડ વોરંટ અપાયા
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. ચૂંટણી સમયે જ 3 વાખ લોકોની અટકાયત કરી ને કે પકડ વોરંટ જાહેર કરીને પગલાં લેવામાં આવ્યા છે. તો પછી પ્રજામાં એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે, સમાન્ય પ્રજાને નડતરરૂપ આ તત્વો ને કેમ પકડવામાં આવતા નથી. શ...
પોરબંદર મેર ગેંગ અને ગોંડલની દરબાર ગેંગ ભાજપને ચૂંટણી જીતાડશે
રાજકોટ : પોરબંદરમાં મેર ગેંગ જાહેરમાં સક્રિય નથી પણ તેનું સ્થાન ભાજપ પ્રેરિત મેર ગેંગ દ્વારા લઈ લેવામાં આવ્યું છે. ગોંડલ, જેતપુર, ઉપલેટામાં ભાજપને મત મળે એવું આયોજન દરબાર ગેંગના બે માથાભારે લોકોએ કર્યું છે. ભાજપને હારતું બચાવવા માટે સજા ભોગવતાં અને જામીન પર રહેતાં શખ્સોએ જવાબદારી લીધી છે. દરબાર ગેંગના બે માથાભારે તત્વો દ્વારા આ ત્રણ વિસ્તારોમાં ધાક...
અમદાવાદ જિલ્લામાં મતદાન જાગૃત્તિ માટે ૫ લાખ વાહનો પર સ્ટીકર લગાડાયા
લોકસભા ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં મતદાર જાગૃતિ ‘‘ અમદાવાદના એક પણ મતદાર રહી ન જાય ’’ તેવા સંદેશ સાથેના સ્ટીકરો લગાવવાના અભિયાનનો પ્રારંભ થયો હતો. અમદાવાદ જિલ્લામાં 70 ટૂકડી દ્વારા ૫ લાખ વાહનો પર સ્ટીકર લગાવી મતદાન જાગૃતિના આ કાર્યક્રમને વાહનચાલકોએ આવકાર્યો હતો અને અવશ્ય મતદાનનો સંકલ્પ કર્યો હતો. મતદારોને પ્રેરણા મળે તે માટે આવતીકાલે શતાયુ મત...
અર્જુન મોઢવાડિયાએ મોદીની સામે ફરિયાદ કરી
મોદીને ગધેડા સાથે સરખાવ્યા બાદ કોંગ્રેસ નેતાને ચૂંટણી પંચે નોટિસ આપી તેની સાથે જ કાનૂની નિષ્ણાંત અર્જૂન મોઢવાડીએ મોદીએ મહારાષ્ટ્રમાં લશ્કરના સહિદોના નામે મત માંગતા ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. આમ મોદી અને અર્જુન મોઢવાડિયા ફરી એક વખત વિવાદમાં આવી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના લાતુરમાં એક જનસભાને સંબોધિત કરી હતી. રેલીમાં તેમણે લોકસ...
મોદીને ગધેડા સાથે સરખાવતાં મોઢવાડિયાને પંચની નોટિસ
બનાસકાંઠા લોકસભાના ડીસા ખાતે મંગળવારે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદેશના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગધેડા સાથે સરખાવ્યા હતા. તેથી બનાસકાંઠા જિલ્લા કલેકટરે અર્જુન મોઢવાડિયાને કારણ દર્શખ નોટિસ આપી છે. તો ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ કોંગ્રેસના 3 નેતાઓને ખોટા બોલા કહ્યાં હતા. તો તેમની સામે કોઈ પગલાં ભરાયા ...
પરથી ભટોળના પ્રચાર માટે 57 સરપંચો કોંગ્રેસમાં જોડાયા
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના 57 ગામના સરપંચ કે જે હોદ્દાની રૂએ કોઈ પક્ષમાં રહી ન શકે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરથી ભટોળને જીતાડવા માટે હાંકલ કરી હતી. લીલીવાડી ખાતે કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો .
હાર્દિકના કારણે આગળ આવેલા અલ્પેશ ઠાકોર હવે સુરજ સામે ધૂળ ઉડાડે છે
હાર્દિકની સામે આંદોલન કરીને ટીવી મિડિયામાં ચમકીને આગળ આવેલાં અલ્પેશ ઠાકોર હવે કોંગ્રેસ છોડવા પાછળ પણ હાર્દિક જવાબદાર હોવાની ખોટી માહિતી ફેલાવીને પોતાની કાળા મનસુબાના ગુબ્બારા પોતાના પાળેવા માણસો દ્વારા ફેલાવી રહ્યો છે. હાર્દિકના અનામત આંદોલન સામે શંકરસિંહ, ભરતસિંહ, અમિત શાહ, આનંદીબેન પટેલના હાથા તરીકે કામ કરતા અલ્પેશ હાર્દિક પટેલના કારણે આગળ આવ્યો ...
ખેડા કોંગ્રેસમાં 25 વર્ષથી એક હથ્થુ શાસાન દિનશા પટેલનું
પણ આ બધું નક્કી કરનારી રાજકીય ટોળકી છે. છેલ્લા 25 વર્ષથી ગુરુ દિનશા અને ચેલો પંકજ દેસાઈ સાથે મળીને નક્કી કરે છે, કે ખેડામાં શું કરવું. કોને મત મળવા જોઈએ અને કોને ન મળવા જોઈએ. દિનશા પટેલ સતત એવું માને છે કે તે સરદાર પટેલના માનસ પુત્ર છે, પણ તે તેનો દંભ છે. સરદાર પટેલ પાસે કોંગ્રેસને માટે મરીફીટવાની તાકાત હતી અને દેશ માટે જીવી બતાવવાની હિંમત હતી. આ બ...
અલ્પેશને કોંગ્રેસના પ્રમુખ કે વિરોધ પક્ષના નેતા બનવું હતું
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નામે અલ્પેશ ઠાકોર કોંગ્રેસને દમ મારીને નાક દબાવીને મોઢું ખોલવા માટે તે બ્લેકમેઈલ કરતો રહ્યો હતો. તેમ જણાવીને રોયલ ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોરે ઉમેર્યું હતું કે, કોંગ્રેસે તેને ઘણું આપ્યું છતાં તે સ્વાર્થિ અને વધારે મહત્વકાંક્ષી છે. પક્ષ સાથે તે સતત માંગતા રહ્યાં છે. તેને ન આપી શકાય એવી માંગણી છે. વિરોધ પક્ષના નેતા બન...
આચાર સંહિતા ભંગની 101 અને VIGILમાં 650 ફરિયાદો થઈ
આચારસંહિતા તથા ફરીયાદ નિવારણ
આચાર સંહિતા ભંગની કુલ – ૧૦૧ ફરિયાદો મળેલ છે. રાજ્યમાં જાહેર ઈમારતો પરથી કુલ–૯૮૫૦૬ જાહેરખબરો ના પોસ્ટરો, બેનરો, દિવાલો પરના લખાણો, ધજા-પતાકા વગેરે દુર કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ખાનગી ઈમારતો પરથી કુલ-૧૮,૫૮૨ જાહેરખબરોના પોસ્ટરો, બેનરો, દિવાલો પરના લખાણો, ધજા-પતાકા વગેરે દુર કરવામાં આવેલ છે.
આમ, સમગ્ર રાજ્યમાં કુલ -૧,૧૭,...
અલ્પેશ ઠાકોરે અમારા સમાજનો આર્થિક ફાયદો લઈ બદનામ કર્યો છે
અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશ સામે માત્ર બનાસકાંઠા ભાજપના ઠાકોર આગેવાનો જ નહીં પરંતુ ગુજરાતના મોટાભાગના ઠાકોર આગેવાનોએ ભાજપના પ્રદેશ નેતાઓને મળીને અલ્પેશ ઠાકોરને ભાજપમાં ન લેવા રજૂઆત કરી છે. ગુજરાતના તમામ નેતાઓ અલ્પેઠના આર્થિક નાટકથી ખફા છે અને વિરોધ કરી રહ્યાં છે. રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજને તેમણે કોઈ ...
શંકરસિંહની જેમ તેના ડ્રાઈવર અલ્પેશની કોંગ્રેસને મતદારો સાથે ગદ્દારી
શંકરસિંહ વાઘેલાના એક સમયના ડ્રાઈવર આખરે શંકરસિંહના પગલે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે. રાધનપુરના કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આખરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. શંકર ચૌધરી તેની પાછળ હોવાનું માનવામાં આવે છે. સુથીના 20 પટારા તેમને મળ્યા હોવાનું ચર્ચાય છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પોતાના તમામ પદથી રાજીનામું મોકલી આપ્યું હતું. ભ...
પક્ષવાર ગુનાહિત ઈતિહાસ ધરાવતાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારો
Party-wise candidates with self-declared criminal cases - Lok Sabha Phase I. Party - candidates analyzed - criminal cases - % criminal, serious criminal ca., % of serious criminal cases પક્ષ- ઉમેદવારો - ગુના - તેના ટકા - ગંભીર ગુના - તેના ટકા INC - 83 - 35 - 42% - 22 - 27% BJP - 83 - 30 - 36% - 16 - 19% BSP - 32 - 8 - 25% - 4 - 13%
...
4 વિધાનસભાની પેટા ચૂંટણી માટે 45 ઉમેદવારો મેદાનમાં
વિધાનસભા પેટા ચૂંટણી, ૨૦૧૯
(ઉમેદવારોની સંખ્યાકિય વિગત) મતવિભાગ - ઉમેદવારીપત્રો ભરાયા - રદ થયા - રદ પછી ઉમેદવારીપત્રો - પરત ખેંચાયા - આખરી ઉમેદવારો
૨૧-ઉંઝા 21 - 7 - 14 - 3 - 11
૬૪-ધાંગધ્રા 19 - 2 - 17 - 6 - 11
૭૭-જામનગર (ગ્રામ્ય) 32 - 4 - 28 - 13 - 15
૮૫-માણાવદર 10 - 2 - 8 - 0 - 8
કુલ સરવાળો 82 - 15 - 67 - 22 - 45

English