Wednesday, August 12, 2026

લોકસભાના હરીફ ઉમેદવારોની યાદી

લોકસભા સામાન્ય ચૂંટણી, ૨૦૧૯ અને વિધાનસભા પેટા ચૂંટણી, ૨૦૧૯ માટે ગુજરાતમાં તા.૨૮.૦૩.૨૦૧૯ થી તા.૦૪.૦૪.૨૦૧૯ સુધી ૫૭૨ ઉમેદવારીપત્રો રજૂ થયેલા હતા. ૦૫.૦૪.૨૦૧૯નાં રોજ ચકાસણી દરમ્યાન કુલ ઉમેદવારીપત્રો પૈકી કુલ-૧૨૦ ઉમેદવારીપત્રો રદ થયેલ છે. ઉમેદવારીપત્ર પરત ખેંચવાની આખરી તારીખ ૦૮.૦૪.૨૦૧૯ સુધીમાં કુલ-૮૧ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર પરત ખેંચવામાં આવેલી છે. ...

સર્વેક્ષણ કે અનુમાનો પર પ્રતિબંધ, પક્ષ બેઠકો જીતવાનો દાવો કરે તો માન્ય...

મતદાન સર્વેક્ષણ (Exit Poll) તથા અનુમાનો (opinion poll) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પણ હાલ કે મતદાનના દિવસે કોઈ રાજકીય પક્ષ દાવો કરે કે તેમને આટલી બેઠકો મળશે તો તે એક પ્રકારનું અનુમાન છે અને સર્વેક્ષણની વ્યાખ્યામાં પણ લઈ શકાય તેમ છે. તેમ છતાં તેના ઉપર કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રતિબંધ મૂક્યો નથી. રાજકીય પક્ષોને છૂટ પણ ટીવી, વેબસાઈટ, સોશિયલ મિડિયા કે...

છાપામાં જાહેરાત માટે પંચની મંજૂરી લેવી પડશે, કાળા નાણાં આપી ટીવીમાં સમ...

મતદાનના દિવસે તથા આગલા દિવસે પ્રસિધ્ધ થતી સમાચાર કત્રોની રાજકીય પ્રકારની જાહેરાતોના પૂર્વ પ્રમાણિકરણ માટે ચૂંટણી પંચે આદેશ કર્યો છે. પણ રાજકીય પક્ષો મતદાનના દિવસે જાતજાતના તુ્કકા કરીને ટીવી અને છાપામાં પોતાના સમાચારો છપાવીને કે પૈસા આપીને છપાવે છે ત્યારે મતદારો પ્રભાવિત થાય છે. ખરેખર તો મતદાનના 4 દિવસ પહેલાં ટીવી, સોશિયલ મિડિયા, વેબસાઈટ અને છાપામાં...

ગુજરાતની આર્થિક પાયમાલીની ચિંતા કરો કોંગ્રેસની નહીં, કોંગ્રેસ

ગુજરાતના જૈન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પક્ષના નેતા સંપર્કમાં છે તેવા નિવેદન અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીએ ખુદ સ્વીકાર કર્યો છે કે, સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગમાં થાય છે. રાજ્યના ૪૦૦૦ કરોડનું મગફળી કૌભાંડ રૂપાણી સરકારની ભેટ છે. ભ્રષ્ટાચાર રોકવામાં નાકામ મુખ્યમંત્રી કોંગ્રેસના નામે નિવેદન કરીને પ્રજા...

પક્ષ પ્રમાણે ઉમેદવારોની સંખ્યા

પક્ષ પ્રમાણે ઉમેદવારોની સંખ્યા Sr.No. Party Candidate 1 Akhil Bhartiya Jansangh 1 2 All India Hindustan Congress Party 1 3 Ambedkar National Congress 2 4 Ambedkarite Party of India 1 5 Apna Desh Party 2 6 Bahujan Maha Party 1 7 Bahujan Mukti Party 6 8 Bahujan Republican Socialist Party 1 9 Bahujan Samaj Party 25 10 Bahujan Suraksha Dal 1...

2014ની ચૂંટણીની કેટલીક ઐતિહાસીક તસવીરો

હવે આવા દ્રશ્યો જોવા મળતા નથી. આશા નિરાશામાં ફેરવાઈ છે. પ્રજા ત્રસ્ત છે. 

વલસાડ ભાજપને હનીટ્રેપ નડી રહી છે

વલસાડ લોકસભાનાં ભાજપાનાં ઉમેદવાર ડો.કે.સી.પટેલ મતદારોના વિરોધનો સામનો કરી રહ્યાં છે. તેમના ભાઈ તેમની સામે તો છે જ પણ લોકોએ પણ કે સી પટેલ સામે મોરચો માંડી દીધો છે. ભાજપના ગુજરાતના નેતાઓએ અહીં સ્થિતી સુધારવા પ્રયાસ કર્યા પણ તેમની કારી ફાવી નથી. 8 એપ્રિલ 2019માં ચીખલી તાલુકાનાં ખાંભડા ગામે સભાને સંબોધે એ પહેલા જ કેટલાક આદિવાસીઓએ ડો.કે.સી.પટેલનો વિરોધ...

ચૂંટણી આચારસંહિતામાં છટકબારીનાં છીંડાં :ડૉ.હરિ દેસાઈ

દાયકાઓથી દેશની ચૂંટણીઓ મુક્ત અને આદર્શ રીતે થાય એ માટે આદર્શ આચારસંહિતાનો અમલ કરવાના પ્રયાસો થતા રહ્યા હોવા છતાં આજ દિવસ સુધી ભારતની બંધારણીય સંસ્થા લેખાતા ચૂંટણી પંચ દ્વારા બહાર પડાતી આદર્શ આચારસંહિતાને ના તો કાયદાકીય અથવા તો ના બંધારણીય સ્વરૂપ પ્રાપ્ત થયું છે. રાજકીય પક્ષોની સંમતિથી અમલમાં લાવવામાં આવેલી મનાતી આચારસંહિતા અને સુપ્રીમ કૉર્ટના એક ચુ...

સી આર પાટીલ સામે લઘુ ભારત વિજલપોર કેમ નારાજ રહ્યું છે ?

નવસારીના વિજલપોરને લઘુ ભારત કહેવાય છે, કારણ કે અહીં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, સહિતના 12 રાજ્યના લોકો વસે છે. ત્યારે ત્યાં જે રાજકારણ ખેલાય છે તેની નોંધ સમગ્ર ભારતમાં લેવાતી રહી છે. વિજલપોરમાં જે થાય છે તે આ 12 રાજ્યોના લોકો પોતાના વિસ્તારમાં વિગતો આપતા હોય છે. ત્યારે અહીં જે થાય છે તે મહત્વનું માનવામાં આવે છે. અહીં ગુજરાતી કરતાં બહારથી આ...

ગુરૂ અને ચેલાની મિલીભગત, મતનો પ્લાન બંધબારણે

ભાગ - 3 ખેડામાં સામંત શાહી ઊભી કરી છે. ભાજપમાં પોતાના ખાસ એવા પંકજ દેસાઈને મોકલીને અને બીજી કેટલાંક બાબતે મેચ ફીકીસીંગ તેઓ કરે છે. દેવુંસિંહ ભાજપના ઉમેદવાર છે અને બિમલ ભાજપથી આવેલા છે. આમ ખેડામાં ભાજપના જ ઉમેદવારો એક બીજા સામે લડી રહ્યાં છે. ખેડા કોંગ્રેસ હવે કોંગ્રેસ રહી નથી. બિન કોંગ્રેસના લોકોનો મેળો થઈ ગયો છે. દિનશાના રાજકારણથી ભરતસિંહ સોલંક...

પાટણમાં ભાજપના નેતા પર ભાજપના કાર્યકરોએ હુમલ કર્યો

પાટણમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ પર ભાજપના જ કેટલાક ઇસમોએ હુમલો કર્યો હતો. ભાજપની રાજકીય અદાવતને ધ્યાનમાં રાખીને હુમલો કર્યો હતો. હુમલો થયા પછી ઘાયલ થયેલા ભરત આર્યને સ્થાનિકો દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી અન...

આણંદ ભાજપમાં રાજીનામાં પડ્યા

આણંદ જિલ્લાના બોરસદ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ભંવરસિંહ પુરોહિત પોતાના 200 જેટલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા છે, ભંવરસિંહ સાથે તેમની પત્ની ભગવતીબેને કે જેઓ વર્તમાન કોર્પોરેટર છે અને અપક્ષના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર સુરેશ પરમારે પણ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ભંવરસિંહના ભાજપ છોડવા પાછળ જૂથવાદનું કારણ સામે આવ્યું છે. ભંવ...

સાંસદોના પગાર ને પેન્શન બંધ કરો

સાંસદો અને ધારાસભ્યો એ પેન્શન મેળવવું જોઈએ નહીં કારણ કે રાજકારણ નોકરી અથવા રોજગાર નથી, પરંતુ એક મફત સેવા છે. રાજકારણએ જાહેર પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળની ચૂંટણી છે, તેના પુનર્નિર્માણ પર કોઈ નિવૃત્તિ નથી, પરંતુ તે ફરીથી ફરી ચૂંટાઈ શકે છે. આમ સામાન્ય લોકો દ્વારા આવી માંગણી સોશિયલ મીડિયામાં કરવામાં આવી છે. 5 વર્ષમાં તેમની સંપત્તિમાં 100 ટકા વધારો જોવ...

ચૂંટણી ટાણે જુના ગુનામાં કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ

2012માં નોંધાયેલા ગુનામાં વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ જાવીદ પીરજાદા સહીત 5 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સરકારી મિલકતને નુકસાન અને અત્યાચારના ગુનામાં વર્ષ 2012માં ધારાસભ્ય સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેતે સમયેના તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે કામગીરી કરવામાં આવી હતી. આમ 7 વર્ષ પછી ધરપકડ કરવામાં આવી હતી. જે પોલીસની ...

56 ઈંટની છાતી ગધેડાની અને કાળું નાણું લાવવા તેના બાપે ના પાડી હતી, મોદ...

56 ઇંચની છાતી કોની હોય ગધેડાની હોય અને 100 ઇંચની છાતી પાડાની હોય પણ મોદી સાહેબના ભક્તો એમાં પણ તાળીઓ પાડે છે. એમ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પરથી ભટોળની જાહેર સભામાં બનાસકાંઠામાં જણાવ્યું હતું. ભાજપના નેતાઓ જ્યારે સભાને સંબોધન કરતા હોય છે ત્યારે 56 ઇંચની અને 100 ઇંચની છાતીના શબ્દને વારંવાર રીપીટ કરતા હોય છે, ત્યારે પરથી ભટોળનો પ્રચાર કરવા ...