વિકાસનો જાદુ ન ચાલ્યો હવે ભાજપ જાદુગરના શરણે
તસવીર जनसत्ता કોંગ્રેસના મોહનસિંહ રાઠવાએ ભાજપ સામે પોતાના વિધાનસભા 2017ની ચૂંટણીના પ્રચાર માટે જાદુગરનો સફળ ઉપયોગ કર્યા બાદ ભાજપે પણ 2017ની ચૂંટણી જીતવા માટે 50 જાદુગરોનો ઉપયોગ કર્યો હતો. હવે ગુજરાતની લોકસભાની 26 બેઠક માટે ભાજપ ફરી એક વખત કોંગ્રેસના આઈડિયા ચોરીને ચૂંટણી જીતવા માટે જાદુગરોનો સહારો લીધો છો. જે રીતે જાદુગર નોટ ગુમ કરી દે છે તેમાં આ...
130 કરોડ લોકોના રાષ્ટ્રનું સંચાલન મોદી સાથે અમદાવાદથી ગયેલા એક પરિવારન...
Written by Maheshwer Peri, Chairman & CEO, Careers 360 (Dated 19.03.2019): A PRICELESS MUST READ. One of The best and the most eloquent, succinct Modi critique I’ve read or heard: એક શુભ ચિંતકે મને સવાલ કર્યો કે શું આપણે ખીચડી સરકાર (અન્ય પક્ષો) ને લાવવા કરતા દુરંદેશી નેતા (નરેન્દ્ર મોદી) ને મત ન આપવો જોઈએ? આ એક યોગ્ય જવાબ આપવા લાયક પ્રશ્ન છ...
ભાજપના સાંસદ ચુડાસમાને ગામ લોકોએ કહ્યું ચૂંટણી આવી એટલે દેખાયા ?
ભાજપના નેતાઓ મત માગવા જાય છે ત્યારે તેમણે જનતાના રોષનો સામનો પણ કરવો પડે છે. જનતાના તેમને સાચે સાચુ કહીને હવે કેમ દેખાયા એવું કહી રહ્યાં છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સાથે, પ્રજાએ પાઠ લીધો હતો. રાજેશ ચુડાસમા પોતાના મત વિસ્તારમાં આવેલા માંગરોળના એક ગામમાં ગયા હતા. તેઓ જ્યારે ગામ લોકોને સંબોધી રહ્યા હતા ત્યારે ગામ લોકો રોષે ભરાયા હતા. સાંસદ રાજેશ...
અમે બંગડી પહેરી નથી એવું કોંગ્રેસે કહેતા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્ત...
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને ધમકી આપતાં દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી ત્યાર બાદ પંચે ગંભીર નોંધ લીધી છે. જોકે ચૂંટણી પંચ તેમાં કોઈ પગલાં ભરી શકે તેમ નથી. પણ ભાજપ ગુજરાતમાં મત મેળવવા માટે હિંસાનો માર્ગ અપનાવી રહ્યો હોવાનું તે ઘટના પરથી સ્પષ્ટ થયું છે. ત્યારે તેની સામે વડોદરા લોકસભા બેઠ...
પરેશ ધાનણીનો વિજય પાકો બની જતાં તેમની ધારાસભાની બેઠક પર લડવા લાઈન
અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીમાં અમરેલી વિધાનસભાની ધારાસભ્ય પરેશ ધાનાણીનો વિજય નક્કી થઈ જતાં તેમની ઓક્ટોબર-નવેમ્બરમાં થનારી પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે કોંગ્રેસના કાર્યકરો લાઈન લગાવી રહ્યાં છે. મજબૂત કાર્યકરો પરેશ ધાનાણીની જીતાડવા માટે દરેક સ્થળે મહેનત કરી રહ્યાં છે. તેમની ખાલી પડનારી બેઠક પર ચૂંટણી લડવા માટે 10 જેટલા લોકો અત્યારે જ તૈયાર...
નબળા મુખ્ય પ્રધાન, સૌરાષ્ટ્રને પાણી નહીં તો મત નહીં, ભાજપ 7 લોકસભા પર ...
સૌરાષ્ટ્રમાં રૂ.18 હજાર કરોડની સૌની યોજના અને પિવાના પાણીની રૂ.30 હજાર કરોડની યોજના મળીને રૂ.50 હજાર કરોડનું ખર્ચ નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીએ કર્યું હોવા છતાં 7 એપ્રિલ 209માં મોટા ભાગના વિસ્તારોમાં પુરતું પાણી મળતું નથી. તેથી લોકસભા ચૂંટણીમાં ભાજપને ધોળા દિવસે ખાલી થઈ ગયા હોય એવા 90 બંધમાં જઈને રાજકીય આત્મહત્યા કરવી પડે એવી હાલત છે. સૌરાષ્ટ્રમાં...
ગુજરાતની તમામ ચૂંટણી આંકડામાં કેવી રહી
ગુજરાતની શરૂથી લઈને છેલ્લી લોકસભાની ચૂંટણી થઈ તેની આંકડાકીય વિગતો ધણી રસપ્રદ છે. ચૂંટણીવર્ષ - મતદાર - કુલ ઉમેદવાર - મતદાન ટકા ૧૯૬૨ - ૯૫૩૪૯૭૪ - ૬૮ - ૫૭.૯૬ ૧૯૬૭ - ૧૦૬૯૨૯૪૮ - ૮૦ - ૬૩.૭૭ ૧૯૭૧ - ૧૧૫૩૫૩૧૨ - ૧૧૮ - ૫૫.૪૯ ૧૯૭૭ - ૧૪૧૦૯૭૦૮ - ૧૧૨ - ૫૯.૨૧ ૧૯૮૦ - ૧૬૪૯૪૧૪૧ - ૧૬૯ - ૫૫.૪૨ ૧૯૮૪ - ૧૮૮૪૩૭૬૦ - ૨૨૯ - ૫૭.૯૩ ૧૯૮૯ - ૨૪૩૩૪૨૭૨ - ૨૬૧ -...
પાલનપુરમાં વિરોધ પક્ષના નેતાને પક્ષપલટો કરવા બદલ નોટિસ
પાલનપુર ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં નગરપાલિકાના વિપક્ષના કોંગ્રેસના નેતા સહીતના નગરસેવકોએ પક્ષાંતર કરતાં તેમને નોટિસ આપવામાં આવી છે. કાંગ્રેસ દ્વારા સભ્યપદેથી ગેરલાયક કેમ ન ઠેરવવા તે અંગેની કારણોદર્શક નોટિસ આપી છે. પાલનપુર નગરપાલિકાના વિપક્ષના નેતા અમૃત જોશી, અને રાજુ પઢીયારનું પદ જોખમમાં આવી પડ્યું છે. પાલનપુર શહેર કાંગ્રેસ પ્રમ...
દગાથી ભાજપમાં સરપંચને લઈ લીધા, ફરી કોંગ્રેસમાં
અમરેલીના બાબરાનાં વાવડી ગામનાં બિન પક્ષીય સરપંચ રમેશ રાદડીયાની વિચારધારા કોંગ્રેસ તરફી છે. પણ ભાજપના ઉમેદવાર તેમનું ભાજપી કરણ કરી નાંખતાં તેમણે જાહેર ખુલાસો કરવો પડ્યો છે. સરપંચની ઘરે ચા પીવા માટે ઉમેદવાર આવ્યા હતા. તેમણે લાલચથી રામ-રામ કરી ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. આ અંગે મને અને મારી ગ્રામ પંચાયતની ટીમ ઉપસરપંચ દિલીપ સરવૈયા, તેમજ આગેવાનો આઘાત અન...
ખેડૂતો આત્મહત્યા કરે પણ 4 હજાર કરોડના ભાજપના કૌભાંડી મોજ કરે
સરકાર ખેડૂતોના આપઘાતના સાચા આંકડા છૂપાવી રહી છે, આપઘાતને અપમૃત્યુમા ખપાવવાનું સરકાર ષડયંત્ર કરી
રહી છે, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પુછેલા પ્રશ્નોના જવાબમાં ભાજપ સરકારે સ્વીકાર કર્યો છે કે, વર્ષ
2013-14 થી 2017-18 સુધી 1 લાખ 8 હજાર 116 લોકોએ આત્મહત્યા કે આકસ્મિક મૃત્યુ પામ્યા છે. ૨૭,૩૫૭ લોકોની આત્મહત્યા, ૮૧,૨૬૦ આકસ્મિક અપમૃત્યુ સરકારી ...
રાજકીય પક્ષોને અપાતુ દાન આવક વેરાને બતાવવું પડશે
સીબીટીડીએ ગમે તે રીતે કરચોરી ડામવા ચાલુ નાણાકીય વર્ષ માટે જે આઈટીઆર ફોર્મ જારી કર્યા છે તેમાં કરદાતાઓની વધુમાં વધુ વિગતો મેળવવાનો પ્રયાસ થયો છે. તેને પગલે કરદાતાની ીૂપી આવકો પણ છતી જાય તેવો પ્રયાસ થશે. રાજકીય પક્ષો માટે પણ રૂા. બે હજારથી વધુના ડોનેશન અંગે ડેક્લેરેશન આપવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ભાડાની આવક બતાવનારે ભાડુઆતનો પાન નંબર દર્શાવવાનો રહ...
પુનમ માડમથી નારાજ 3 નેતાઓએ ભાજપ છોડ્યો
દ્વારકા જીલ્લા ભાજપનાં 3 નેતાઓએ પક્ષાંતર કરીને કોંગ્રેસમાં જોડાયા છે. દ્વારકામાં જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય લખુ ગોજીયા, ભાટીયા ખેત ઉત્પન્ન બજાર સમિતિના ઉપાધ્યક્ષ અરજણ કણજારીયા અને પૂર્વ કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ મસરી ગોરીયા કૉંગ્રેસમાં જોડાયા છે. ત્રણેય આગેવાનો જીલ્લા ભાજપથી નારાજ હોવાનું કારણ સામે આવ્યું છે. ત્રણેય આગેવાનો સતવારા અને આહીર સમ...
અમિત શાહનો રોડ શો બે સ્થળે થયો, હવે 15મીએ આવશે
ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહે સવારે વેજલપુર અને સાંજે સાબરમતીમાં રોડ- શો યોજીને ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. વણઝર ગામ ખાતે પહેલો રોડ શો શરૂ કર્યો હતો. આજે 6 એપ્રિલ 2019માં ભાજપના સ્થાપના દિવસ છે. સવારે સાડા નવ વાગ્યે વણઝર, સરખેજ ગામ, રોજા, શ્રીનંદનગર, જીવરાજ પાર્ક, દેવાંશ ફ્લેટ, સ્વામિનારાયણ મંદિર, શ્યામલ બ્રિજ, શ્યામલ 100 ફૂટ રોડ (હરણ સર...
બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોની સમાનતા સંપતીમાં છે
બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર 1080માં બી.એ. એલ.એલ.બી થયેલા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઓલ્ડ એસ.એસ.સી.પાસ છે. ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવારો આર્થિક રીતે પણ સધ્ધર છે. ભાજપના ઉમેદવાર પરબતભાઈ સવાભાઇ પટેલ થરાદના ભાચર ગામના છે. બેંકની નોકરી છોડી રાજકારણમાં આવેલા પરબતભાઈ પર કોઈપણ ગુન્હો નોંધાયેલો નથી. તેઓના હાથ પર રૂ.2 લાખ અને તેમની પત્...
કોંગ્રેસ કરતાં ભાજપમાં બળવો વધુ, 10 બેઠકો પર નેતાઓ આગ બુઝાવશે
લોકસભા અને વિધાનસભાની 10 બેઠકો પર ભાજપમાં વિરોધ છે. ત્યાં ભાજપને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેઠક પર ભાજપને વિવાદોના કારણે થઈ રહેલું નુકસાન ઓછું કરવા માટે નેતાઓએ પ્રયાસ શરૂં કર્યાં છે. મહેસાણા અને ઊંઝામાં ડેમેજ કંટ્રોલની કામગીરી શરૂ કરશે. આશા પટેલને ટિકિટ આપવામાં આવતા ભાજપના 45 ગામોમાં આશા પટેલનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ...

English