Wednesday, August 12, 2026

ગુજરાતની ચૂંટણીમાં યુવાનોને ડ્રગ્સ આપવામાં આવે છે

ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણીના જાહેરનામા પછી 111 કિલો ડ્રગ્સ ચૂંટણી પંચ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતુ, અંદાજીત આ ડ્રગ્સની કિંમત 500 કરોડથી વધારે થાય છે. આ ઉપરાંત 2.8 લાખ લીટર દારૂ પણ સીઝ કર્યો છે. તમામ રાજ્યોમાંથી ચૂંટણી પંચ દ્વારા 511.84 કરોડની રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી છે. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ પર પ્રતિબંધ છે. દેશના કોઈપણ રાજ્યમાંથી...

ભાજપે બિનગુજરાતીઓને ધમકી આપી, મત નહીં આપો તો ઠેકાણે પડી દેવાશે

વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય અને બાહુબલી તરીકે ઓળખાતા ભાજપના મધુ શ્રીવાસ્તવે વડોદરા લોકસભા બેઠક ચૂંટણીના પ્રચાર દરમિન જાહેર સભામાં સંબોધન કરતી વેળાએ મતદારોને ખુલ્લી ધમકી આપતા કહ્યું છે કે, જો ભાજપને મત ન આપ્યો તો તમને ઠેકાણે પાડી દઈશ. હતું કે બધા જ બુથની અંદર કમળના નિશાન જ કાઢવાના છે. ભાજપને મત ન આપ્યો તો ગેરકાયદેસર રહેતા લોકો કાન ખોલીને સાંભળી લેજો ...

ભાવનગર લોકસભા – વિજ્ઞાની સામે ડોક્ટરની ટક્કર  

ભાવનગર લોકસભા બેઠકમા ઉમેદવારોમાં મનહર પટેલ(વસાણી) - કોંગ્રેસ, ડો. ભારતી શિયાળ-ભારતીય જનતા પાર્ટી, વિજય રામા માકડીયા-બહુજન સમાજ પાર્ટી, ધરમશી ઢાપા-વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, રામદેવ ઝાલા-જનસંઘર્ષ વિરાટ પાર્ટી, ભરત સોંદરવા-સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, અનિરુદ્ધ ઝાલા-અપક્ષ, અજય ચૌહાણ (અમિત ચૌહાણ)-અપક્ષ, ચંપા ચૌહાણ-અપક્ષ, ચંદુ ડાભી-અપક્ષ, સંજય મકવાણા-અપક્ષ...

ખેડા કોંગ્રેસના 20 ચૂંટાયેલા પ્રતિનિઓએ રાજીનામાં આપ્યા

લોકસભાની ખેડા બેઠક પરથી કપડવંજના કોંગ્રેસના ધારાસભ્ય કાળુસિંહ ડાભીને ટીકીટ ન મળતા રાજીનામું લખીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મોકલી આપ્યું હતુ. પછી કોંગ્રેસના જીલ્લા પંચાયતના સદસ્ય, જીલ્લા મહામંત્રી, તાલુકા કોંગ્રેસ પ્રમુખો, તાલુકા પંચાયત પ્રમુખો સહીત 20 હોદ્દેદારો અને નેતાઓએ રાજીનામા આપ્યા હતા. તેઓ બિમલ શાહનો વિરોધ કરી રહ્યાં છે. રાજીના...

સી કે પટેલને મોદી અને શાહે કેમ ટિકિટ ન આપી?

અધર્મ જ્યારે ધર્મનુ ઓઢણું ઓઢી આવે ત્યારે ભયંકર હોય છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઊભુ કરીને મોદી કહે તેમ બધું કરવા છતાં અને ભાજપના ઈશારે ઉમિયા રથ ફેરવી લોલોની ભાવનાનો ગેર ફાયદો ઉઠાવીને પાટીદારોને ભાજપ તરફી કરવા છુપુ ષડયંત્ર રચનાર સી કે પટેલને ટિકિટ ભાજપે આપી નથી. જેનો પરચો ઉમિયા માતાજીએ ભાજપના સી કે. પટેલ ને આપ્યો છે. સી કે પટેલ સમાજના વિકાસનો એવો ઢો...

ગાંધીનગરમાં પટેલ મતદારો વધું છતાં અમિત શાહ કેમ ? સી કે પટેલની ટિકિટ કો...

ગાંધીનગર લોકસભા બેઠકમાં રાણીપ, ચાંદલોડિયા, સાબરમતી, ઘાટલોડીયા, નારણપુરા, ગાંધીનગર સીટી અને ગ્રામ્ય, સોલા, નારણપુરા, બોપલ, ઘુમા, અડાલજ વિસ્તારોમાં પાટીદારોની સૌથી વધું વસતી છે. છેલ્લા 30 વર્ષોથી પટેલોના મત અને પૈસાથી આ બેઠક ભાજપ જિતતું આવ્યું છે. ભાજપના શ્રેષ્ઠ નેતા અડવાણીને ટીકીટ કાપીને અને આનંદીબેન  પટેલને રાજ્ય બહાર તગેડી મૂકીને હવે પટેલોના પ્રભુ...

લોકસભાની ચૂંટણીમાં 13 ધારાસભ્યો ઉમેદવાર, જ્યાં જીતે ત્યાં ફરી ચૂંટણી

ગુજરાતના 13 ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપે તેના 26 ઉમેદવારોમાં 4 ધાસાસભ્યોને ટિકીટ આપી છે. કોંગ્રેસે 26 ઉમેદવારોમા 9 ધારાસભ્યોને ટિકીટ આપી છે. 13 ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. હાલ 4 ધારાસભાની ચૂંટણી લોકસભા સાથે છે. ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના પક્ષમાં પક્ષાંતર કરાવ્યું હોવાથી તેમણે રાજીનામાં અપાવીને ફરીથી ચૂંટણી ડલ...

રાજકોટ રૂપાણીથી નાખુશ હોવાથી લોકસભામાં ખતરો

રાજકોટ જિલ્લાની લોકસભા બેઠકમાં બે પાટીદારો ભાજપમાંથી મોહન કુંડારીયા અને કોંગે્રસમાંથી ટંકારાના ધારાસભ્ય લલીત કગથરાને મેદાનમાં ઉતાર્યા છે. 2017માં સૌરાષ્ટ્ર અને કચ્છ વિધાનસભાની ચૂંટણીમાં 53 ધારાસભ્યો માંથી ભાજપના  માત્ર 22 ચૂંટાયા હતા અને કોંગ્રેસા 31 ધારાસભ્યો ચૂંટાયા હતા. ભાજપનો 25 વર્ષમાં રાજકોટ લોકસભા બેઠક પર એક વખત પરાજય થયો છે. બીજી વખત તેનો સ...

સૌરાષ્ટ્રમાં ભાજપનું ઓબીસી જ્ઞાતિવાદી રાજકાણ શરું

સૌરાષ્ટ્ર-કચ્છમાં 54 માંથી 36 ધારાસભા બેઠકો ઉપર ઓબીસી સમાજનું પ્રભુત્વ છે. ભાજપે જ્ઞાતિવાદી રાજકાણ કરીને આ માટે ઓબીસી સમાજની તમામ જ્ઞાતિના સંમેલનો અને બેઠકો યોજવામાં આવી રહ્યા છે. ચૂંટણી જાહેર થયા પહેલા જ્ઞાતિઓ માટે એક રાઉન્ડ પુરો કરી લેવામાં આવ્યો છે. 1952 થી 1990 સુધી બંધારણે આ સમાજને આપેલા અધિકારોમાં વસ્તી 78 ટકા હોવા છતા માત્ર 49 ટકા અનામત આપવ...

અમિત શાહે માહિતી છૂપાવી છતાં ચૂંટણી અધિકારીએ ઉમેદવારી પત્ર મંજૂર કર્યુ...

ગાંધીનગરના ઉમેદવારોના ઉમેદવારીપત્રોની ચકાસણી ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાંધીનગરના ઉમેદવાર અને ભાજપના પ્રમુખ અમિત શાહ દ્વારા શોગંદનામું રજૂ કરવામાં આવેલું તેમાં કેટલીક માહિતી છુપાવવામાં આવી હતી. જેમાં ગુનાહીત બાબતો, ક્રિમિનલ, આર્થિક કે બીજી બાબતોનો સમાવેશ થાય છે. અમિત શાહના પુત્ર જય શાહ દ્વારા એક કંપની શરૂ કરવામાં આવી હતી. તેમાં 2...

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે ફરી દગો કર્યો, પોતે અપક્ષ ઉમેદવાર ઊભા રાખ્...

કોંગ્રેસના સત્તા લાલચુ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે છઠ્ઠી વખત કોંગ્રેસ સાથે દગો કર્યો છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ક્ષત્રિય ઠાકોર સેનાના 2 હોદ્દેદારોને અપક્ષ તરીકે ઊભા રાખી કોંગ્રેસને હરાવવાનું ષડયંત્ર બનાવ્યું છે. અલ્પેશ ઠાકોર આ કારણે સમગ્ર ગુજરાતમાં બદનામ થઈ ગયો છે. અગાઉ પણ 5 વખત તેમણે કોંગ્રેસને નુકસાન કર્યું છે. તેમણે ટિકિટો માંગી હતી જે કોંગ્રેસે સ...

હાર્દિકના કારણે કોંગ્રેસની નીતિ બદલાઈ, પટેલ અને પછાત વર્ગના ઉમેદવાર

ચાર વર્ષથી પાટીદાર અનામત આંદોલન ચલાવતાં હાર્દિક પટેલના કારણે ગુજરાતનું રાજકારણ ધરમૂળથી બદયાઈ ગયું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી,  2017ની ગુજરાત વિધાનસભા અને હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પાટીદારો અને પછાત વર્ગના રાજનેતાઓને વધું ટિકિટો ભાજપ અને કોંગ્રેસે આપી છે. ભાજપ અને કોંગ્રેસને આ થિયરીએટલા માટે અપનાવી છે કારણ કે હાર્દિક પટેલે સફળતા ...

અમિત શાહ ચૂંટણી દરમિયાન 4 વખત ગુજરાત આવશે

5 એપ્રિલ 2019ના દિવસથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ અમદાવાદ ખાતે આવી પહોંચશી પ્રદેશના નેતાઓ સાથે ઉમેદવારોને લઈને ચર્ચા વિચારણા કરી હતી. અમિત શાહ 6 એપ્રિલથી ભાજપના સ્થાપના દિવસથી લોક સંપર્કની શરૂ કરશે. પોતાના અમદાવાદ-ગાંધીનગરના મત વિસ્તારમાં ફરી એક વખત વેજલપુર અને સાબરમતી વિધાનસભા વિસ્તારમાં રોડ શો કરશે. 6 તારીખ પછી અમિ...

ગુજરાતમાં કોંગ્રેસની 13 બેઠક લોકો જીતાડશે

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવેએ કબુલ કર્યું કે 2-3 બેઠકો પર વિવાદ છે. તકલીફ છે, પરંતુ તે કોઇ મોટી મુશ્કેલી નથી. તેનો ઉકેલ અમે સાથે બેસીને લાવીશું. કોંગ્રેસે OBC અને પાટીદારોને ટિકિટ આપવા અંગે કહ્યું કે અમે એક વર્ષ સુધી ઉમેદવારો અંગે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ અમે આ નિર્ણય પર આવ્યા છીએ. કોંગ્રેસે ગુજરાતમાં જીતી શકે તેવા ઉમેદવારોને જ ઉભા ...

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, ગુજરાતના 40 લાખ ગરીબ પરિવારોને રૂ72 હજાર, ખે...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવએ ગુજરાતનો ચૂંટણીનો ઢંઢેરો અમે નિભાવીશુંના નામથી જાહેર કરવામાં આવ્યો હતો. અમારી સરકાર કેન્દ્રમાં બની તો અમે ગરીબોને વર્ષે રૂ72 હજાર આપીશું. ગુજરાતના 40 લાખ BPL પરિવારોને પણ સહાય આપવામાં આવશે. યુવાનોને રોજગારી આપવાનો અમે સંકલ્પ કરીએ છીએ. રાજ્યમાં બેરોજગારીનો ગ્રાફ નીચે ઉતારવા બનતા તમામ પ્રયત્નો કરવામાં આવશે...