Thursday, August 13, 2026

કોંગ્રેસ અને ભાજપના 26 બેઠકના ઉમેદવાની યાદી, વિશ્લેષણ

ભાજપ અને કોંગ્રેસના 26 બેઠક પરના ઉમેદવારો ક્રમ - બેઠકનું નામ - ભાજપ - કોંગ્રેસના ઉમેદવાર લોકસભા જીતવા કોંગ્રેસે ઓબીસી અને પાટીદાર કાર્ડ ખેલ્યું લોકસભાની 20 જનરલ બેઠકો પર સૌથી વધુ OBCને ટીકીટ 20 પૈકી 9 બેઠકો ઉપર કોંગ્રેસે OBC ઉમેદવાર ઉતર્યા OBC બાદ સૌથી વધુ બેઠકો પાટીદાર સમાજને કોંગ્રેસે આપી 20 પૈકીની 8 બેઠકો પર પાટીદાર ઉમેદવારોને ...

ખેડા લોકસભામાં ભાજપને જીતાડવા માટે કોંગ્રેસના આગેવાનનું ષડયંત્ર

ખેડા જિલ્લા કોંગ્રેસ ના ઉમેદવારની જાહેરાત કરવામાં ખેડા જિલ્લાના પીઢ કોંગ્રેસી અગ્રણી અને તેના કાર્યકરો દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓની બદનામીનું ષડયંત્ર કરવામાં આવતા ખેડા જિલ્લામાં આ નેતા પોતાની મહત્વાકાંક્ષા પોષવા અને વિરોધી પક્ષ ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જીતાડવાના લક્ષ્યમાં કોંગ્રેસ ઉપર કુઠારાઘાત કર્યો હોવાનું કાર્યકરોમાં ચર્ચાની કે...

પરથી ભટોળને લોકસભાની ટિકિટ શરદ પવારે અપાવી ?

NCPના ગુજરાતના નેતાઓએ રાજ્ય સભાની અહેમદ પટેલની ચૂંટણી વખતે દગો કર્યો હોવાથી લોકસભામાં કોંગ્રેસે એક પણ બેઠક NCPને આપી નથી. પણ NCPના નેતા શરદ પવારે કોંગ્રેસના એક મજબૂત નેતા પરથી ભટોળને ટિકિટ આપવા માટે ભલામણ કરી હતી અને તે રાષ્ટ્રીય નેતાઓએ માની લીધી છે. આમ કરીને જે બેઠક ભાજપ માટે જીતની માનવામાં આવતી હતી તે હવે શરદ પરાવના કારણે પડકાર જનક બની ગઈ છે. ...

શંકર ચૌધરીની ચાલમાં આવી જઈ ભાજપનું ગણીત ઊંધું પડ્યું

હરી ચૌધરીએ રૂ.2 કરોડની લાંચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં લીધી હોવાના આરોપસર તેમની ટિકિટ કાપવા માટે કેન્દ્રીય નેતાઓને મજબૂર કરી દીધા બાદ શંકર ચૌધરીએ બીજી રાજરમત એ રમી કે વિજય રૂપાણીની સરકારમાં રહેલા સિંચાઈ પ્રધાન પરબત પટેલને લોકસભાની ચૂંટણી લડાવીને તેમને જીતાડી પોતાના વિસ્તારમાંથી તેમને ખતમ કરવા ચાલ ચાલી હતી. જેમની બેઠક ખાલી પડે તેના પરથી ચૂંટ...

અલ્પેશ ઠાકોર પોતાનો ઉમેદવાર ઊભો રાખી બળવો કરી કોંગ્રેસને હરાવશે

શંકર ચૌધરીના કારણે બનાસકાંઠા લોકસભા બેઠક પર હવે બે ચૌધરી વચ્ચે જ મુકાબલો હોવાથી અહીં કોઈ એક ચૌધરી ચૂંટાશે તેથી અનેક નેતાઓ શંકર ચૌધરીની મેલી મુરાદથી નારાજ છે. લોકો ઈચ્છતા હતા કે હરી ચૌધરીની જગ્યાએ ભાજપમાંથી બીજા કોઈ સમાજને ટિકિટ આપવામાં આવે. પરંતુ શંકર ચૌધરીએ ભાજપની રૂપાણી સરકારના સિંચાઈ પ્રધાન પરબત ચૌધરી પટેલને ટિકિટ આપી હતી. તેથી તે બેઠક ખાલી થાય ...

શંકર ચૌધરીના કારણે ભાજપના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળનું રાજીનામું

બનાસકાંઠામાંથી ભાજપનાં દાંતા વિધાનસભામાં 2009માં ધારાસભ્ય રહી ચૂકેલા વસંત ભટોળ ભાજપમાંથી રાજીનામું આપશે. કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પરથી ભટોળના તેઓ પુત્ર છે. વસંત ભટોળ એટલા માટે રાજીનામું આપશે કારણ કે જિલ્લામાં શંકર ચૌધરીના વ્યક્તિવાદ ભાજપનું બનાસકાંઠામાંથી નિકંદન કાઢી રહ્યા છે.  તેના વિરોધમાં તેઓ રાજીનામું આપી દીધું હતું. પુર્વ ધારાસભ્ય વસંત ભટોળ ભ...

હાર્દિક પટેલના કાર્યકર લડાયક નેતા ગીતા પટેલ કોંગ્રેસના અમદાવાદ પૂર્વમા...

હાર્દિક પટેલ ભલે ચૂંટણી લડી ન શક્યા પણ તેમણે ગીતા પટેલની ટિકિટ માંગી હતી અને અમદાવાદની પૂર્વ વિસ્તારની લોકસભાની ટિકિટ કોંગ્રેસે આપી છે. જ્યાં પાટીદાર આંદોલન સૌથી વધું અસરકારક હતું. અહીં પાટીદારો પર ભાજપની સરકારે સૌથી વધું અત્યાચારો કર્યા હતા. ઘરમાં ઘુસીને મહિલાઓને માર મારી અપશબ્દો કહ્યા હતા. તેથી અહીં આશા પટેલને લોકોનો ભરપુર સહયોગ મળી રહેશે. મહિલાઓ...

ખેડામાં કોંગ્રેસના બિમલ શાહ સામે વિરોધ પણ જીતની શક્યતા વધી

ખેડા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિમલ શાહના નામની જાહેરાત કરતાં પહેલાં કોંગ્રેસના નેતા દિનશા પટેલના નિવાસ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં બિમલ શાહ ઉમેદવાર બને તો ભાજપને હરાવી શકાય તેમ છે. એવું સ્પષ્ટ કહેવામાં આવ્યા બાદ બિમલ શાહની ટિકિટ જાહેરાત કરવામાં આવી હતી. ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર...

પક્ષાંતરથી ભાજપમાં આવેલા આશા માટે નિરાશા, ઊંઝામાં ઉગ્ર વિરોધ

ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં આશા પટેલનો વિરોધ ઘટવાના બદલે વધી રહ્યો છે. ભાજપના મંત્રી કી સી પટેલ પણ આ વિરોધને ઓછો કરી શક્યા ન હતા. ભાજપનું જ એક જૂથ આશાની ઉમેદવારી સામે વિરોધ નોંધાવવા માટે લક્ઝરી ભરી ગાંધીનગર ભાજપા નેતાઓ સામે વિરોધ કરવા માટે ગયા હતા. આશાબેનને ભાજપ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર ન કરે તેવી રજૂઆત કરી હતી. આશાબેનનો વિરોધ ...

અલ્પેશ ઠાકોરનો ફરી એક વખત કારમો પરાજય

લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરની દાદાગીરી સામે કોંગ્રેસના નેતા અમિત ચાવડા ઝૂકવાના બદલે મેરિટ પ્રમાણે ટિકિટ આપતાં અલ્પેશ ઠાકોરને કારમી હાર માની લેવી પડી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ખોડાજી ઠાકોરની પેઢી હોય તેમ 4 બેઠક પર પોતાના ઉમેદવાન મૂકવા માટે દાદાગીરી કરી હતી. આ બેઠકમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા તેમજ સાબરકાંઠા પર પોતે કહે તે ઉમેદવાર મૂકવા માટે માંગ...

કઈ લોકસભાની બેઠક પર કેટલા મતદારો

લોકસભા દીઠ કેટલા મતદારો છે તેની યાદી 

લીલાધર વાઘેલાના પૌત્ર અજય વાઘેલાએ બનાસકાંઠા બેઠક પરથી NCPથી લડશે

લોકસભાની બનાસકાંઠા બેઠક ઉપર ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. લીલાધર વાઘેલાની ટિકિટ કપાતાં હવે તેઓ ભાજપ સામે ખૂલ્લીને બહાર આવે એવી શક્યતા છે. પાટણના સાસંદ લીલાધર વાઘેલાએ ભાજપ પાસે પોતાના પુત્ર માટે ટિકિટની માંગણી કરી હતી. લીલાધર વાઘેલાના પૌત્ર અજય વાઘેલાએ બનાસકાંઠા બેઠક ઉપર એનસીપીમાંથી ઉમેદવારી નોધાવવાનું મન બનાવી લીધું હતું. જે પૂર્વે જીલ્લામાં...

ભાજપની સરકારોએ ગુજરાતમાં 1 લાખ હોર્ડીંગ પાછળ રૂ.50 કરોડનું ખર્ચ કર્યું...

લોકસભા ચૂંટણી ૨૦૧૯ દરમિયાન કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી ૫૬,૯૨૫ પરવાનેદાર હથિયાર ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં ૫૧,૬૭૭ જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. તેમજ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પછી તકેદારીનાં ભાગરૂપે ૪૪,૯૪૮ બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આ...

ભાજપના લોકસભાના ગુજરાતના 25 ઉમેદવારની યાદી

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપને હવે અમદાવાદ પૂર્વ બેઠક પરથી જ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ભાજપના ઉમેદવારોની યાદી આ પ્રમાણે છે. 1 અમદાવાદ પૂર્વ (જાહેર કરવાના બાકી) 2 અમદાવાદ પશ્ચિમ કિરીટભાઈ સોલંકી 3 અમરેલી નારણભાઈ કાછડિયા 4 આણંદ મિતેષ પટેલ 5 બનાસકાંઠા પરબત પટેલ 6 બારડોલી પ્રભુભાઈ વસાવા 7 ભરૂચ મનસુખભાઈ વસાવા 8 ભાવનગર ભારત...

ચૂંટણી ખર્ચની રૂ.1000 કરોડની હેરાફેરી આંગડિયા પેઢીથી થઈ રહી છે

ગુજરાતમાં પૈસા અને કિંમતી માલની રોજની રૂ.500 કરોડની હેરાફેરી કરતાં આંગડિયામાંથી 40 ટકા આંગડિયા પેઢી બંધ પડી ગઈ છે. ચૂંટણી આચારસંહિતાનું કારણ બતાવવામાં આવી રહ્યું છે. મુંબઈમાં આંગડિયા પેઢીઓ પણ બંધ થઈ તેથી ગુજરાતની પેઢીઓ પણ બંધ થઈ છે. ફોન પર રોજ રૂ.500 કરોડના હવાલા પડતાં હતા. જોકે કેટલાક રાજકીય પક્ષોની મદદ માટે હાલ પણ ખાનગીમાં આવી પેઢીઓ કરોડો રૂપિ...